________________
'
‘તદ્ ાં તે મધ્વજે ” ઇત્યાદિ.
"
'
"
6
તÇ Î' અભગ્નસેન ટાગારશાલામાં સ્થિર થયા પછી ‘તે મવછે રાયા મહાબલ રાજાએ જોવિચરણે સદાવર ' કોટુમ્બિક પુરુષને પોતાના પાસે ખેલાવ્યા ‘સાવિત્ત' અને એલાવીને ‘ Ë વચાતી ’. તેએને આ પ્રમાણે હ્યુ કે- ‘ઋદ્દે ં તુમ્હે દેવાળિયા ’હે દેવાનુપ્રિય ! તમે લેકે સૌ અહીંથી જાએ અને ‘ત્રિપુરું બસબંધ વવડાવેર્ પુષ્કલ અશનાદિ તૈયાર કરશ જીવવા વત્તા ' ભોજન તૈયાર થઇ જાય ત્યારે‘તું વિરું ગણળ મુદ્દે ચખ મુદું grujanल्लालंकारं च अभग्गसेणस्स चोरसेणावइस्स कूडागारसालाए उवणेह એ તૈયાર થયેલા ભેાજનને અને સાથે અનેક પ્રકારની મદિરા તથા પુષ્પ, ગંધ, માલા અને અલંકાર આદિ સામગ્રીને ચેારસેનાપતિ અભગ્નસેનની પાસે કુટાગારશાલામાં લઇ જાઓ ‘તદ્ ાં” રાજાના આ પ્રકારનો હુકમ થયા પછી ‘ તે જોવુંવિચરિતા ચજ ભાવવનંતિ' તે કૌટુમ્બિક પુરુષ રાજાની આજ્ઞા પ્રમાણુ કરીને તથા તેને નમન કરીને ત્યાંથી ભે!જનશાલામાં આવી સમસ્ત ભેાજન સામગ્રી તૈયાર કરાવી અને તૈયાર થયેલી ખાવા-પીવાની તમામ સામગ્રી તથા અનેક પ્રકારની મદિરા અને પુષ્પમાલા આદિ સામગ્રી સાથે લઈને ફૂટાગારશાળામાં જઈને ઉભા રહ્યા. અને નમન કરીને જે સામગ્રી લાવ્યા હતા તે તમામને ચેરસેનાપતિ અભગ્નસેનની નજીક રાખી દીધી તક્ ળ' તે પછી ‘સે મળ્યસેવાસેળાવડું વઘુદ્ઘિ મિત્ત॰ सद्धि संपरिवुडे orry जाव सव्वालंकार विभूसिए असणं४ सुरं च५ आसाएमाणे ४ મત્તે વિરૂ ' તે અભગ્નસેન ચેરસેનાપતિએ પાતાના તમામ મિત્રજને આદિ સાથે સ્નાન આદિ કરીને તથા સારી રીતે કપડાં પહેરી તથા અલંકારોથી સુસજ્જિત થઇને તે આવેલી તમામ ખાવા-પીવાની સામગ્રી તથા અનેક પ્રકારની મદિરાનુ ઇચ્છાનુસાર આસ્વાદન કર્યુ, પરભાગ કર્યાં અને પછી નિશા-કેફના આવેશમાં હેશરહિત—(ચેતનરહિત-ભાનવિનાના) થઈ ગયે.
ભાવા—જ્યારે અભગ્નસેન પેાતાની મિત્રમ ડલી સાથે કૂટાગરશાલામાં રહ્યો ત્યારે તે સમયે તેની મેમાનગતિ કરવા માટે મહાખલ રાજાએ પોતાના કૌટુમ્બિક પુરુષાને ખેલાવીને એ આજ્ઞા કરી કેતમે સૌ લેાકેા અહીંથી તાકીદથી જાઓ અને ભાજનાલામાં પહેાંચીને ખાવા-પીવાના તમામ પ્રકારના સામાનને વધારે પ્રમાણમાં તૈયાર કરાવા અને જયારે તમામ વસ્તુ તૈયાર થઈ જાય ત્યારે તે તમામને મદિરા આદિ પુષ્પમાલા વગેરેની સાથે લઈને ફૂટાગારશાલામાં અભગ્નસેનની પાસે લઇ
શ્રી વિપાક સૂત્ર
૧૩૫