________________
6
'
અને જય—વિજયના ધ્વનિથી વધાવ્યા, ‘ વૈદ્ધાવિત્તા મટ્યું નવ પાદુસં સવળેફ વધાવીને પછી તેણે મહામૂલ્યવાન નજરાણુ રાજાના સન્મુખ ભેટ તરીકે રાખી દીધુ 'तर णं से महब्बले राया अभग्ग सेणस्स चोरसेणावइस्स तं महत्थं पड़िच्छ ' રાજાએ પણ ચારસેનાપતિ અભગ્નસેને મૂકેલું નજરાણું લઇ તેને સ્વીકાર કર્યાં અને ‘સમમાં ચોસેળાવનું સવાર્ ' તે અભગ્નસેન ચાર સેનાપિતને સારી રીતે આદર સત્કાર કર્યાં અને સમ્માને’ સન્માન કર્યું. सक्कारिता सम्माणिती જ્યારે અભગ્નસેન ને સારી રીતે પોતાના તરફથી સત્કાર સન્માન થઇ ગયે ત્યારે ‘નિમત્તે’ પછી તેને ત્યાંથી વિદાયગીરી આપી ‘ સારું 7 છે બાસ જયરૂં * વિદાય કરીને તેને ફૂટાગારશાળામાં તંબુ આપ્યા તપ્ નું સે અમળસેળ ચોરસેળાવ ' કૂટાગારશાળામાં રહેવાનું નકકી થયા પછી તે અભગ્નસેન ચાર્સેનાપતિ • માન્વટેનું ફળ ” મહાબલી રાજાદ્વારા ‘વિસન્નિ સમાજે નેનેવ છૂટાયરसाला तेणेव उवागच्छर * વિદાય પામી જ્યાં તે કૂટગારશાલા હતી ત્યાં આવ્યા, ભાવા —અભગ્નસેને પુષ્મિતાલ નગરમાં થતા ઉત્સવમાં હાજરી આપવાના અભિપ્રાયથી ત્યાં જવા માટે પોતાની તૈયારીને પ્રારંભ કર્યાં, તેણે સૌથી પ્રથમ પોતાના મિત્રા, સ્વજન, સબધી આદિ સૌને આ વાતની ખખર મેાકલાવી દીધી. એટલે તે સૌ ખરાખર સમય પ્રમાણે તેની પાસે આવી પહેોંચ્યા, સૌ આવી ગયા પછી, અભગ્નસેને સ્નાન કર્યું અને મષી—તિલક આદિ કર્યાં. તે પછી પેાતાના શરીર પર બહુજ મૂલ્યવાન વસ્ત્ર અને આભૂષણ પહેરીને પેાતાના સ્થાનથી સૌના સાથે પુરિમતાલ નગર તરફ ભારે ઠાઠમાઠથી ચાલ્યે, ત્યાં પહોંચીને મહાખલ રાજાની મુલાકાત કરી નમનપૂર્વક તેણે રાજાને અભિનંદન કર્યુ. અને જય-વિજય નાદથી રાજાને વધાવ્યા તથા રાજા માટે જે ભેટ લાવ્યા હતા તે તેણે રાજાની સેવામાં અર્પણ કરી, રાજાએ ઘણા જ આનંદની સાથે તેણે આપેલી ભેટને સ્વીકાર કર્યાં, અને સ્વીકાર્યાં પછી તેના આદર સત્કાર કર્યાં, તથા તેને રહેવા વગેરેની વ્યવસ્થા ફૂટાગારશાલામાં કરવાની પેાતાના નેકરને આજ્ઞા કરી. પછી અભગ્નસેન પણ રાજાની પાસેથી વિદાય લઇ તે ફૂટાગારશાલા તરફ ચાલતા થયા, અને ત્યાં આવી મુકામ કર્યાં.(સુ ૨૦)
શ્રી વિપાક સૂત્ર
"
૧૩૪