Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
6
4
..
Àાભાંજની નગરીમાં ઉચ્ચ-નીચ અને મધ્યમ કુલામાં ફરતા થકા રાજમાર્ગ પર આવ્યા. તસ્ય નું દથી બન્ને પુત્તે' ત્યાં તેમણે હાથીઓ, ઘેાડાએ અને મનુષ્યને જોયા તેનિ ાં પુર્વાસાળ મનચં' તે હાથી-ઘેડ એ પર ચઢેલા પુરુષના મધ્યમાં રહેલે ‘i ’એક સરૂચિય પુસિં અવોરાનધાં વિત્ત॰ નાત્ર ઉગ્યોમાં ચિંતા તહેવ નાથ મયં વાળરેફ ' સ્ત્રીસહિત પુરુષને જોયે. તેના ડાકની નીચેના ભાગથી લઈ પાછળની પીઠના તમામ ભાગ સુધી દેરડાથી બન્ને હાથ બાંધેલા હતા, તેના નાક અને કાન બન્ને કાપેલા હતા, આવી સ્થિતિમાં તે પુરુષને જોઇને અને તેના સંબંધમાં જે જાહેરાત થતી તે સાંભળીને ગૌતમસ્વામીના મનમાં આ પ્રમાણે વિચાર ઉત્પન્ન થયા ક-આત્મપ છે ક આ પુરુષ પૂર્વભવમાં કરેલાં અશુભ કર્મોના ફળ સ્વરૂપ નરક જેવી વેદનાને અનુભવ કરી રહેલ છે આ પ્રમાણે વિચાર કરીને ગૌતમ સ્વામી ઉચ્ચ-નીચ મધ્યમ ફૂલામાં ફરીને પુરતી ભિક્ષા લઈને ભગવાનની પાસે આવ્યા. આવતાંની સાથેજ તેએ જે ભિક્ષા લાવ્યા હતા તે તમામ ભગવાનને મતાવી અને વંદન—નમસ્કાર કરીને પછી આ પ્રમાણે મેલ્યા કે:- ભગવાન ! હુ આપની આજ્ઞા પ્રાપ્ત કરીને આજે શેશભાંજની નગરીમાં ભિક્ષા લેવા માટે ગયે, જતાં જતાં માર્ગમાં મેં એક પુરુષને સ્ત્રીની સાથે જોયે. તે નરકના જેવી વેદનાના અનુભવ કરી રહ્યો હતે. હે ભદન્ત ! તે પુરુષ પૂર્વભવમાં કેણુ હતા જે આ પ્રકારની દારૂણ વેદના ભોગવવાનું પાત્ર બન્યા છે? હવે ભગવાન તેનું ચરિત્ર કહે છે. (સૂ. ૫)
6
રૂં વધુ ’ ઇત્યાદિ.
6
,
જ
ગૌતમ સ્વામીએ પૂછ્યું ત્યારે ભગવાન કહે છે કે-ગોયમા ! * હે ગૌતમ ! ‘Ë વહુ’ આ પ્રમાણે તેનું વાજેવું તેનું સમાં' તે કાળ અને તે સમયને વિષે 'हेव जंबूद्दीवे दीवे भारहे वासे' मा - ખૂદ્દોપનાં આ ભરત ક્ષેત્રને વિષે ‘જીવાપુરે નવરે ટ્રાસ્થા' છગલપુર નામનું એક નગર હતું.‘તસ્સ સીશિરી મં રાયા હોસ્થા” તે નગરના સિદ્ધગિરિ નામના રાજા હતા, તે માદિમવતમદંતમમમમનારે ’ મહાહિમવાન પર્યંત જેવા મલયાચલ સુમેરૂગિરિ અને મહેન્દ્ર પર્વત સમાન અન્ય રાજાઓમાં પ્રધાન–મુખ્ય હતા. તથા છાપુરે આયરે छणिए णामं छागलिए परिवसड अट्ठे जाव अपरिभूए' ते છગલપુર નગરમાં છન્તિક નામના એક કસાઈ પણ રહેતા હતા, તે ખૂબ ધન, ધાન્ય આદિ સંપત્તિથી
"
શ્રી વિપાક સૂત્ર
૧૪૩