Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
7
સેનાપતિ બની ગયા, બદમ્મિદ્ નાવ વળાય નેજરૂ અને તે મહા અધાર્મિક થઇને પ્રજાએ આપેલા રાજભાગને પોતાના માટે બળપૂર્વક પ્રજા પાસેથી પેતે લેવા લાગ્યા. ભાવા ——અભગ્નસેનના લાલન-પાલન માટે વિજયે પાંચ ધાયાની ગોઠવણ કરી દીધી; પાંચ ધાયાની દેખરેખમાં પાલન પામી જ્યારે અભગ્નસેન તરૂણ થયા ત્યારે વિજયે તેના વિવાહ આઠ કન્યાઓની સાથે કર્યાં. અને કન્યાના પિતાએ તેને ખૂબ પહેરામણી પણ આપી, પછી તે ઉપરના મહેલમાં આઠ સ્ત્રીઓની સાથે મનુષ્યસંબંધી કામભોગાને ભાગવતે રહેવા લાગ્યા. એક દિવસની વાત છે કે, અચાનક અભગ્નસેનના પિતા વિજયનું મૃત્યુ થયું, પછી ઠાઠ–માડની સાથે અભગ્નસેને પાંચસે ચારાની સાથે મીને પિતાની શ્મશાનયાત્રા કાઢી, અગ્નિસંસ્કાર થયા પછી અભગ્નસેને ખીજા જે જે લૌકિકવ્યવહારસમ્બન્ધી કાર્યાં હતાં તે પણ કર્યાં, જ્યારે તે તમામ કામથી નિવૃત્ત થયે અને પિતાના મરણસંબધી શાક પણ મટી ગયા, ત્યારે તમામ ચેારલાકાએ મળી મોટા મહાત્સવપૂર્વક પિતાના પદ પર શાલાટવીમાં તેને બેસાડયા અને તે ચારાના સેનાપતિ બની ગયે, અભગ્નસેન ચારસેનાપતિ ખરાખર પોતાના પિતા પ્રમાણેજ ચાલવા લાગ્યા અને મહા અધાર્મિક વૃત્તિથી યુકત ખનીને પ્રજા પાસેથી બલવડે રાજભાગને લેવા લાગ્યા. ( સૂ૦ ૧૨)
‘તદ્ ાં તે બાળવયા ' ઇત્યાદિ. ‘તદ્ ાં’ તે પછી ‘તે ખાળવવા મા’તે દેશના નિવાસી પુરુષાએ * અમાસેળને મેળાવળા * અભગ્નસેન ચારસેનાપતિદ્વારા ચંદુામથાળાદિ ताविया समाणा ' અનેક ગામેાની ઘાતના આદિથી સ ંતાપિત થઈને બમણું સવે પરસ્પર મલીને વિચાર કરવાના ઇરાદે કર્યાં. અને તે માટે સૌને તેઓએ સમયસર સૂચના પહોંચાડી આપી ‘સાવિત્તા ત્ત્વ વચારો' સૂચના મળતાં જ તમામ માણસા એકઠા થઇ ગયાં ત્યારે તેઓની પાસે આ પ્રમાણે કહેવાના પ્રારંભ કર્યાં ‘પૂર્વ વસ્તુ વેચાણુવિદ્યા ! ’ ભાઇએ ! સાંભળે!! આપણે તમામ માણુસા અહીંઆ એટલા માટે એકઠા થયા છીએ કે ‘મળસેળનેમેળાવડું ચારાના સરદાર એ અભગ્નસેન ‘ઘુમતાઝળવÌ ’પુરિમતાલ નગરમાં ‘ મિતાØળયરસ ઉત્તષ્ટિ નળયું ” પુરિમતાલ નગરની ઉત્તર દિશામાં રહેલાં જનપદોને ‘ વર્ષિં નામધાદ્િ
1
4
શ્રી વિપાક સૂત્ર
૧૨૧