Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પ્રિયે! જેવી રીતે તમને રૂચે તે પ્રમાણે કરે. આ પ્રમાણે પતિદ્વારા પિતાના દેહલાની પૂર્તિ કરવા માટે અનુમોદન મળ્યું ત્યારે તે કંદશ્રીએ પિતાને જે પ્રમાણે ઈરછા થઈ હતી તે પ્રમાણે દહલાની પૂર્તિ કરી, દહલાની પૂર્તિ થવાથી ગર્ભ પણ તેને આનંદથી વધવા લાગ્યો. (સૂ૦ ૧૦)
તt ii ના રચંદ્રષિી ઇત્યાદિ.
તy of’ જ્યારે ગર્ભ સારી રીતે વધીને પૂરા દિવસો ગયા ત્યારે “સા વંસિરી વળાવ” તે ચોરસેનાપતિની પત્ની કંદશ્રીએ “વ૬ માસામાં વહુપરિપુurrif” નવ માસ અને બરાબર સાડાસાત દિવસ વધારે પુરા થયા ત્યારે “ર પાયા પુત્રને જન્મ આપે “તg વં તે વિનામેળાવ પુત્રજન્મ થયા પછી વિજય ચોરસેનાપતિએ “તર તે દારક-બાળકને
ઢસા મુi” પિતાની વિશ્વ સુવર્ણદ્વારા સન્માનપૂર્વક “સરાષ્ટ્રફવિથ ” દસ રાત્રિ સુધી કુલરીતિ પ્રમાણે જન્મોત્સવ ઉજળે ‘તણ સે વિનયવસેવ તરસ તારા” પછી તે વિજય ચોરસેનાપતિએ તે બાળકના જન્મને જ્યારે “ગા ઇરસને વિવસે અગિયારમે દિવસ પૂરો થઈ ગયે ત્યારે સંઘૉ વાર ૧૨ બારમો દિવસ પ્રારંભ થતાંજ વિરૂદ્ધ ગણvi૪ વવવવ વેરૂ પુષ્કલ અશનાદિક સામગ્રીની રસોઈ કરાવી ‘ઉત્તરવહાવિના મિત્તor૬૦ ગામ રસઈ કરાવીને પછી તેણે પોતાના મિત્ર, જ્ઞાતિ, પરિજનોને (પિતાની સંબંધમાં રહેનારાને) આમંત્રણ આપ્યું, “આમંતિના નાવ તરસે મિત્તારૂ જુગ પર્વ વાલી” આમંત્રણ આપ્યા પછી જ્યારે તે તમામ એકઠા થયાં ત્યારે તે સૌના સમક્ષમાં તેણે આ પ્રમાણે કહ્યું- “નમ7 f મંદિર વારगंसि गब्भगयंसि समाणंसि इमेयारूवे दोहले पाउब्भूए सेय अभग्गे तम्हा
૩ વ તાર અમાસે રાખે ” આ અમારે બાળક પિતાની માતાના ગર્ભમાં આવ્યું હતું, ત્યારે તેની માતાને અમુક અમુક પ્રકારના દેહલા–મનોરથ અલગ્ન થયા તે માટે આ બાળકનું નામ અભગ્નસેન રહે હોય.
- ભાવાર્થ-ડા વધારે દિવસ નવ માસ પૂરા થતાં છંદશ્રીને પુત્ર ઉત્પન્ન થ, વિજયે તેના જન્મને મેટા ઠાઠ-માઠથી ઉત્સવ ઉજ, અગિયાર દિવસ પૂરા થઈને બારમા દિવસે અનેક પ્રકારનાં ભેજન તૈયાર કરાવ્યાં, અને મિત્ર જ્ઞાતિ આદિ પરિજને સૌને આમંત્રણ આપ્યું ને જમાડયા, જમી રહ્યા પછી સિા એક સ્થળે જ્યારે બેઠા હતા ત્યારે વિજયે તેઓના સમક્ષ આ બાળકનું નામ દેહલા પ્રમાણે અભગ્નસેન રાખ્યું (સૂ૦ ૧૧)
શ્રી વિપાક સૂત્ર
૧૧૯