Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
એ પુરુષ છે કે જે બાંધેલો છે, જેના નાક અને કાન કાપી નાખેલાં છે, ગળામાં લાલ કરેણના પુષ્પોની માળા જેને પહેરવી છે. જેની દશા બહુજ બુરી કરાય છે પ્ર દંડ યેગ્ય હોવાની જાહેરાત થઈ ચૂકી છે જેનું માંસ કાગડા અને કુતરાને ખાવા લાગ્ય થઈ રહ્યું છે. આવી દયાજયક દશાથી પરિપૂર્ણ આ પુરુષને જોઈને તેમને ભારે અફસોસ થયે. આ માણસની બાબતમાં જે જાહેરાત તે સમયે દરેક સ્થળે ચૌટામાં થઈ રહી હતી તે પણ સાંભળી, જાહેરાતમાં કહેવામાં આવતું હતું કે આ પુરુષની આવી દશા થવાનું કારણ અહીંના રાજા નથી, તેમજ રાજાને પુત્ર પણ નથી, પરંતુ આ પિતે જ કરેલા કર્મોનું ફળ ભોગવી રહેલ છે. (સૂ૦૪)
ઉજિઝતકે પૂર્વભવવિષયમેં ગૌતમસ્વામીના પ્રશ્ન
શું છે? ઈત્યાદિ.
તy it? આ પ્રકારે આ વિકટ-ભયંકર હદયને કંપાવે તેવા દુ:ખમય દશ્યને જવાથી “ને મળવા જાયHસ” તે ભગવાન ગૌતમસ્વામીના હૃદયમાં આ “અન્નચિ. ચિંતા, , થિg, મળTTણ બંને આધ્યાત્મિક આત્મવિષયક વિચાર, ચિન્તિત-વારંવાર સ્મરણરૂપ વિચાર, કલ્પિત ભગવાનને પૂછવા રૂપ કાર્યના આકારમાં પારિણિત થયેલે વિચાર, પ્રાર્થિત-પૂછવાના અભિષ્ટ રૂપથી સ્વીકૃત વિચાર અને મને સંક૯પ-“મારે આ વિષયમાં ભગવાનને જરૂર પૂછવું છે, આ પ્રકારના માનસિક નિશ્ચયરૂપ વિચાર ઉત્પન્ન થયા, અને પિતાના મન વડે મનમાં જ કહેવા લાગ્યા, ‘ગ જ રૂપે પુરિસે બાવ ળિયાલિવિયું રે ઘરૂ અહો ! જુએ, આ પુરુષ (યાવત્ ) પૂર્વકાલમાં પૂર્વભવ સંબન્ધી દુશ્મર્ણ પ્રતિક્રાન્ત પ્રાયશ્ચિત્ત જેનું કર્યું નથી એવા દુઃખના હેતુરૂપ પોતે કરેલા અશુભ-જ્ઞાનાવરણીય આદિ કર્મોના પાપમય ફળને ભેગવી રહ્યો છે. મેં નરકને જોયું નથી, તેમજ નારકી અને પણ જોયા નથી, પરન્તુ આ સાક્ષાત નરક જેવી વેદના ભોગવી રહ્યો છે. તેનું કારણ તેણે પૂર્વ કાળમાં સંચય કરેલાં અશુભતમ કર્મ છે. “ત્તિ શર વાળિયા રે उच्च-नीच-मज्ज्ञिम-कुलाइं जाच अडमाणे अहापज्जत्तं समुयाणं गिण्हइ' આ પ્રમાણે વિચાર કરીને ગૌતમ સ્વામીએ તે વાણિજગ્રામ નગરમાં ઉચ્ચ, નીચ અને મધ્યમ કુળોમાંથી યથાપર્યાપ્ત-જરૂર પૂરતી સમુદાની ભિક્ષા લીધી, “દિના વાણિય
શ્રી વિપાક સૂત્ર
૭૯