Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ભીમકૂટગ્રહે તે પોતાની પતનીને આવા ઇટ અને કાન્ત વચનોથી આશ્વાસન આપ્યું.
ભાવાર્થએક સમયની વાત છે કે:- ભી કટગાડ જયાં તેની ભાય ઉલા બેઠી હતી ત્યાં ગયે, જતાંની સાથે જ તેણે તેની આકૃતિ જોઈ, જોઈને બે કે-હે દેવાનુપ્રિયે ! આ શું વાત છે કે તમે આજે બહુજ ચિન્તાતુર અને વિવર્ણવદન (તેજ હીન મુખવાળી) દેખાઓ છે? તેનું કારણ મન જલદી કહે ? પતિનાં આ પ્રકારનાં વચન સાંભળીને તે બેલી કે–હે નાથ? હાલ મારા ગર્ભના ૩ માસ પૂરા થઈ ચુકયા છે, આ સમયે મને આ પ્રકારનો એક દેહલે ઉત્પન્ન થયે છે કે – ધન્ય છે તે માતાઓ જે ગે આદિ જાનવરોના પકાવેલા–તળેલા ઉધસ અદ અવયના માંસને અનેક પ્રકારની મદિરાની સાથે ઉપભોગ કરતી થકી પોતાના દેહલાની પૂર્તિ કરે છે. હું પણ એ પ્રમાણે કરૂં, પણ હું લાચાર છું. નાથ! શું કરું ! આજ સુધી મારો એ મનોરથ સફળ થયો નથી, તેથી હું પિતાને ભાગ્યશાળી માનતી નથી, અને એજ મારી તે ચિંતા અને આધ્યાનનું કારણ છે. આ પ્રમાણે તેને અભિપ્રાય જાણીને તે ભીમ કુટગ્રાહે પિતાની પત્નીની ચિન્તા-નિવારણ માટે કહ્યું- હે દેવાનુપ્રિયે! તમે ખેદ ન કરે-ખિન્ન ન થાઓ, હું એવા પ્રકારને ઉપાય કરીશ કે જેથી તમારે એ દેહદ પૂર્ણ થશે. આ પ્રકારે ભીમકૂટગ્રાહે પોતાની પત્નીને પ્રિયવચને વડે સંતુષ્ટ કરી. (સૂ૮)
તા ને ?” ઈત્યાદિ.
ર જ છે મીરે રજા તેને સમજાવી-ધ આપીને પછી તે ભીમ કુટચાહ “
માણમાં અર્ધ રાત્રિના સમયને વિષે “ એકલેજ- કઈ બીજા માણસની સહાયતા વિના જ “યવધર્મની ભાવનાથી રહિતourદ્ધ નાર પદને નાગો નિહાળે છે કવચ પહેરી હાથમાં ધનુષ લઈને પિત ના ઘરેથી નીકળે, uિrરિકતા દાચિTra૬ મામલેdi rખંજે તેને ઉજાઈ? નીકલીને બરાબર હસ્તિનાપુર શહેરના મધ્યભાગમાં થઈને જ્યાં તે ગોશાળા હતી ત્યાં પહોંચ્યું, કુવા રિઝ વળ ચોદવાઘ બાર વર્ષમા પ્રવેકાફલા જ ઇિ' ત્યાં પહોંચીને તેણે ગાય આદિ પશુઓમાંથી કેટલીકના ઉવસને કાપ્યાં. “ગાડયા વંઝા ઇિર” કેટલીના ગલક બલ (ગળાના ભાગની ચામડી) ને કાપ્યા, અને જેના ગળામાં ગંજીવંતારું વિશે કોઈ–કોઈ પશુએનાં જુદી જુદી જાતના અંગ અને ઉપાંગોને કાપ્યાં, આ પ્રમાણે “વિત્તિ લેવ સર વિષે તેવા છે કાપીને તે જ્યાં પિતાનું ઘર હતું ત્યાં પાછો આવ્યો અને
શ્રી વિપાક સૂત્ર