Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તેનું નામ “ઉજ્જત” રાખ્યું, આ નામ એટલા માટે રાખ્યું હતું કે તે ઉત્પન્ન થતાંની સાથે ઉકરડામાં મૂકવામાં આવ્યો હતો, તેથી આ નામ ગુણ નિષ્પન્ન ગુણાનુસાર થયું. (સૂ ૧૪)
‘ત સે gિ ' ઇત્યાદિ “તા પછી જે જિલ્લા તારા' આ ઉક્ઝિત બાળક “ધંધાપરિ
પાંચ ધાયમાતાઓની દેખરેખમાં સુરક્ષિત રહેવા લાગ્યો તે નહા' પાંચ ધાયમાતાઓના નામ આ પ્રમાણે છે–રવીપાકું? હીરધાત્રી માધ૬૨ ? મજનધાઈ બંધારૂ” મંડનધાઈ ‘ રાવળ શારૂ ? કીડા૫નધાઈ અને “અંધાપ” એકધાઈ “ ના દારૂ” જે પ્રમાણે પ્રતિજ્ઞનું પાંચ ધ ઈઓએ અને અનેક દાસીઓએ ક્ષીરપાન (દૂધપાવું) મજન-સ્નાન, મંડન-શાણુગાર અને ડાન-રમાડવું આદિ વડે રક્ષણ અને પરિવર્ધન કર્યું તે પ્રમાણે આગળ કહેલી ધાયમાતાએ “ બાર યાવતું ત્યાં સુધી કે બીજી પણ અનેક કુજાકુબડી આદિ દાસીઓના સમૂને પણ સુંદર મહેલમાં રાખીને આ ઉઝિન દારકનું રક્ષણ અને પરિવર્ધન કર્યું, ‘બાળવાઘારિવંશમીવ જંપા સુદંgi વર’ જે પ્રમાણે પર્વતની ગુફામાં રહેલ ચંપાનું ઝાડ, વાયુના ઉપદ્રવથી અને જંગલી જાનવરોના પ્રહારથી રહિત બની આનંદથી વધે છે. તે પ્રમાણે તે પાંચ ધાયમાતા આદિની દેખ–ખમાં રહીને આ ઉતિ બાળક પણ આનંદપૂર્વક વધવા લાગ્યા.
ભાવાર્થ-ઉઝિત બાળકે સાર્થવાહના ઘેર જન્મ લીધે તેથી તેની રક્ષા અને પાલન માટે જુદાં-જુદાં કામ કરનારી પંચ ધાને રાખવામાં આવી, તેમાં એક બાળકને દૂધ પાતી, બીજી સ્નાન કરાવતી, ત્રીજી ભેજન કરાવતી, જેથી મંડિત કરતી, અને પાંચમી પિતાના ખોળામાં બેસાડીને લાલન-પાલન કરતી. આ પ્રમાણે દઢપ્રતિજ્ઞની પ્રમાણે ઉઝિત બાલકનું લાલન-પાલન ભારે આનંદથી અને ઠાઠ-માઠથી થવા લાગ્યુ. પર્વતની ગુફામાં રહેલું ચંપાનુ ઝાડ જેવી રીતે ઉપદ્રવ રહિત રહીને વધે છે, તે પ્રમાણે ઉક્ઝિત બાળક પણ નિવિદ્ધ પણ વધવા લાગ્યો. (સૂ) ૧૫)
‘તા ઈત્યાદિ
તt it” તે પછી તે વિનયમિત્તે સત્યવાદે તે વિજયમિત્ર સાથે વાહ અomયા વા કોઈ એક સમયે “ધરમં ચ એકદં ર પરદોન્ન ર રવિ મંદ ના ગણિમગણને જે વેચવામાં આવે છે તે નાયેિલ આદિ, ધરિમ-તેળીને જે વેચવામાં આવે છે એવા ચાવલા ચોખા ધાન્ય આદ, મેયમાપ કરીને વેચાય છે એવા કપડાં આદ, અને પરિઘ જેની પરીક્ષા કરીને વેચાય છે એવા રત્ન આદિ એવી ચાર પ્રકારની વેચાણ કરવા એગ્ય વસ્તુઓ ભરીને • ત્રણ વિવારે સવાઈ” વહાણ દ્વારા લવણ સમુદ્રમાં પ્રવેશ કર્યો. 'तए णं से विजयमित्ते तत्थ लवणसमुद्दे पोर्याववत्तीए निव्वुडभंडसारे अत्ताणे અસરને કાષષ્ણુના સંકુ” જ્યારે તેનું વહાણ આગળ વધી રહ્યું હતું ત્યારે સમુદ્રના ભારે ઉન્નત તરંગથી અથડાઈને ઉંધું પડી ગયું અને ડુબી ગયું અને વહાણમ
શ્રી વિપાક સૂત્ર