Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ત્રીજી પૃથ્વીના “૩ાં સત્તામરીમદિરા, ખેરાલુ બેચાણ ૩વવ” ઉત્કૃષ્ટ સાત સાગરની સ્થિતિવાળા નરકમાં નારકી જીવની પર્યાયથી ઉત્પન્ન થયે,
તે i તાળી આંતરં ઉન્નટ્ટિા’ ત્યાંની સ્થિતિ પૂરી ભગવાને જ્યારે તે ત્યાંથી નીકળે પછી “ફર સાવવા વપછી વિનયર વરસેવફસ વિંદ્રસિરy મારિયાઇ છમિ દુત્તા વાઇve ” આ શાલાટવી નામની ચરપલલીમાં ચાર લોકોના સેનાપતિ વિજ્યની સ્કંદશ્રી પત્નીના ઉદરમાં પુત્રરૂપથી ઉત્પન્ન થયે.
ભાવાર્થ આ પ્રમાણે નિનય વેપારીએ પિતાનું ૧૦૦૦ એક હજાર વર્ષનું આયુષ્ય તે પાપમય કર્મો કરવામાંજ વીતાવ્યું. પછી તે જ્યારે મરણ પામે ત્યારે કરેલાં પાપ કર્મોના ઉદયથી તે ત્રીજું નસ્ક કે જ્યાં સાત સાગરોપમની ઉત્કૃષ્ટ આયુ છે ત્યાં નારકીપણે ઉત્પન્ન થયે, ત્યાંની સ્થિતિ ભેગવીને ત્યાંથી પણ તે નીક અને શાલાટવી નામની ચેર પલીમાં ચેરના સરદાર વિજયની ભાર્યા–સ્ત્રીના ગર્ભમાં પુત્રરૂપથી ઉત્પન્ન થયે. (સૂ) ૮) ‘ત જ તીરે” ઇત્યાદિ, “તy i ગર્ભ ધિત થયા પછી તમે વેરિરી મારિયા” તે&દથી સ્ત્રીને “ગogયા કથારૂં” કોઈ એક સમયે જ્યારે કે “તિરું મારા વદુરનુdurif ગર્ભ પૂરા ત્રણ માસનો થઈ ગયો ત્યારે સુરેચા ઢોદ પદમૃg આ પ્રમાણે દેહલે ઉત્પન્ન થયે કે– “ઘugો છે તો ચન્મયા તે માતાઓ ધન્ય છે, પુણ્યવાન છે, કૃતાર્થ છે, કૃતલક્ષણ છે. અને તેને જ જન્મ અને જીવન સફળ છે કે – “નાગો vi’ જેઓ નિશ્ચયથી વહિં બિર–ારૂ-બિયરન્સ–સંબંધિપરિયામાર્દિ” અનેક મિત્રોની, જ્ઞાતિની, સ્વજનેની, નિજજનેની, સંબંધીઓની અને પરિજનેની સ્ત્રીઓ તથા “ગouTuદ ૨ વરદિહિંસદ્ધિ અન્ય ચારની સ્ત્રીઓ સાથે સાથે “સંપરિવુ વીંટાઈને “જ્ઞાથા ના પછિત્તા સન્નારુંmમૂિપિયા સ્નાનથી કોતક, મંગલ અને પ્રાયશ્ચિતથી નિવૃત્ત થઈને, તથા તમામ પ્રકારના વસ્ત્ર તથા આભૂષણથી સપૂર્ણ તૈયાર થઈને “વિષ૪ સ પણ વારૂ સારૂ મુદં ર ગાલા નાગક વિદતિ” પુષ્કળ અશન, પાન, ખાદમ અને સ્વાદિમ, આ પ્રમાણે ચાર પ્રકારના આહારને તમામ પ્રકારની મદિરા-દારૂની સાથે ખાઈ સ્વાદ લે છે, વિશેષ રૂપથી સ્વાદ લે છે. તથા સૌને વહેંચીને પરિભાગ કરે છે. એ પ્રમાણે પિતાનાં સમયને વ્યતીત કરે છે. “નિમિયમુજી/Tયા” તથા જે ભોજન કર્યા પછી યોગ્ય સ્થાન પર આવીને “પુરિઅવસ્થા સઘurદ્ધનાવાળા પુરુષવેષથી સુસજિજત થઈને, લેહમય કુલિકાવાળા કવચને પહેરીને, દેરીને ચઢાવવાથી વક થયેલા ધનુષને તાણીને, કંઠાભરણ પહેરીને અર્થાત્ વીરાંગનાઓના ચિહ્ન જે પટ્ટો બાંધીને બાણ અને તલવાર આદિ લઈને તથા “મરિપહિં ? ભરિત હાથમાં લીધેલી
શ્રી વિપાક સૂત્ર
૧૧૫