Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જિarg નિદે તેને વાઇફ” જ્યાં ક મધ્વજા વેશ્યાનું ઘર હતું ત્યાં ગયા. વવામfછત્તા જઈને તેણે “તી જે નિશાં સારાં કામકલયાણ અથાણ સંદ્ધિ તારું નાર વિદvi પાપ ત્યાં ઉજિગત દારકને કામધજા વેશ્યાની સાથે ઉદાર મનુષ્ય સંબંધી ભેગને ભેગવતે જોયે. “હિરા માદક તિમિટિં fજા નાદ વિશર્થ તારવં રિદિગિogrફ જતાંની સાથે જ રાજા એકદમ ક્રોધમાં આવી ગયા અને ભ્રવિકાર-ભમરો ચડી જવાને કારણે તેના લલાટ–કપાલમાં ત્રણ રેખાઓ પ્રકટિત થઈ, અનેક રીતે રાજાએ તે ઉજિઝત દારકને પોતાના માણસને આજ્ઞા કરી પકડાવી લીધે. નિષ્ણવત્તા અદિદ્રિકા - Hits સંમદિયા જરૂ” પકડાવીને અસ્થિ, મુષ્ટિ જાનું કેણિયે ઉપર સખત રીતે આઘાત કરીને તેને અધમુવા જે કરી નખાવ્યું. “વારિ વાવ જે અધમુવા કરાવીને પછી તે રાજાએ તેને અવકેટક બંધનથી–એટલે ગળા અને બંને હાથને મરડી ને, અને તે બન્ને હાથને પૃષ્ટ ભાગમાં લાવીને ગળાની સાથે તે બન્ને હાથેનું બંધનરૂપ અવકેટક બંધનથી બધા, “પિત્તા vui વિદાઓ વર્ષ ગાવે” તેને બંધાવીને પછી તે રાજાએ આ અધ્યયનના ચતુર્થ સૂત્રોકત પ્રકારથી તેને મારવા માટે બંધાવીને પિતાના માણસોને આજ્ઞા કરી.
ભગવાન કહે છે કે “પર્વ વહુ જોયમા ! હે ગૌતમ! આ પ્રમાણે તે “g firi Mાવ પૂજુમમાળે વિદ' પિતાના પૂર્વભવમાં મેળવેલા દુછીણું અને દુપ્રતિકાન્ત પુરાણ પાપકર્મોનું ફળ ભોગવી રહ્યો છે.
ભાવાર્થ કે એક સમયે તે ઉઝત દારકને એવો જોગ હાથમાં આવી ગયે કે જેના આધારે તે ગુસ–છની–રીતે કામધ્વજા વેશ્યાની પાસે જઈ પહેચ્ચે, અને તેની સાથે મનુષ્ય સંબંધી ભેગ ભોગવવા લાગ્યો જ્યારે તે કામધદ્રજા વેશ્યા સાથે મનુષ્યસંબધી કામ–ભેગેને ભેગવી રહ્યું હતું તેવામાં જ રાજ સ્નાન આદિ કામથી નિવૃત્ત થઈને પોતાના સેવકોની સાથે કામદેવજાના મકાન પર આવ્યું અને ઉઝિત દારકને જોઈને તે બહુજ ક્રોધમાં આવી ગયે, અને તુરતજ પિતાના માણસેથી પકડાવી તેને ખૂબ માર મરાવ્યું, તે માણસેએ તેને એ સખત રીતે માર માર્યો કે તે માર ખાતા-ખાતાં અર્ધ મુવા જેવો થઈ ગયે, તેને એવી રીતે અર્ધી–મુવા જે કરીને પછી તેઓએ તેને બન્ને હાથને પીઠની તરફ લઈ જઈને કસીને બાંધી દીધા, જ્યારે તેના હાથ સારી રીતે બંધાઈ ગયા ત્યારે રાજાએ પોતાના માણસને હુકમ કર્યો કે- આ માણસને પ્રાણુદંડની સજા કરો. ભગવાન કહે છે કે હે ગૌતમ! આ પ્રકારે તે ઉજિત દારક, તેણે પિતાના પૂર્વ ભવમાં પ્રાપ્ત કરેલાં દુશ્તીર્ણ અને દુપ્રતિકાન્ત પુરાણા પાપકર્મોનાં ફળને ભોગવી રહ્યો છે (સૂ) ૨૦)
શ્રી વિપાક સૂત્ર
૯૯