Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ભાવાર્થ- પુરિતમાલ નગરના રાજાનું નામ મહાબલ હતું. નગરના ઇશાન ખુણામાં એક ઘેરી અટવી (વન) હતી. તેમાં એક ચેર૫૯લી હતી. તેનું નામ શાલાટવી હતું. તેની આસપાસ ગિરિની (પર્વતની) દુર્ગમ ગુફાઓ હતી. ચેરપલી ચારેય બાજુથી વાંસેના ઝંડથી ઘેરાયેલી હતી. તેની આજુબાજુના પહાડની નાની નાની ટેકરીઓ ખેદેલી હતી, તેથી તેના ખાડા તે શાલાટીની ખાઈ જેવા દેખાતા હતા, એરોએ તમામ પ્રકારની અનુકૂળતાની વ્યવસ્થા તેની અંદર જ કરી રાખેલી હતી, ત્યાંના નિવાસીઓને પાછું લેવા માટે પણ બહાર જવું પડતું નહિ, અને તે અટવીના માર્ગના જાણનાર વિના કેઈ બીજા માણસથી તેમાં આવવા-જવાનું બની શકતું નહિ. (સૂ) ૨)
તત્ય જો સારી વોટ્સ' ઇત્યાદિ.
તથ ii સાટાવીરોવરજી” તે શાલટવી નામની ચેરપલીમાં વિનg TI વરસેજાવ વિસરુ” વિજ્ય-નામને એક ચેરેને સરદાર રહેતા હત, તે “રશ્મિા ના દિવાળી મહા-અધમ, અધર્માનુગ, અધર્મિષ્ઠ અધમખ્યાયી, અધર્મપ્રલેકી, અધર્મપ્રરંજન અને અધર્મથીજ પિતાની આજીવિકા ચલાવનાર હતું. સાથે દુ:શીલ અને દુરાચારી પણ હતો. તેના બંને હાથ હંમેશાં લેહીથી રંગાએલા રહેતા હતા, કારણ કે તે હથિઅરે વડે હમેશાં પશુ-પક્ષીઓને માર્યા કરતો હતે. દુનિયન’ મુરે પારે સાસણ સહી - દિમમતેની પ્રસિદ્ધિ અનેક નગરમાં થઈ ચુકી હતી, ‘સૂર’ તે બહુજ શરવીર હતા. “uદારે તેને પ્રહાર બહુજ કઠોર થતું હતું, “સાત્તિ, તે બહુજ સાહસિક હતે-કઈ પ્રકારનો વિચાર કર્યા વિના તે તમામ કામ કરતે હતે – “ભવિષ્યમાં તેનું શું પરિણામ આવશે” તેની બિલકુલ ચિંતા તે કરતેજ નહિ,
જી ” તે શબ્દવેધી બાણુવિદ્યામાં વિશેષ કુશળ હતું, “ગસિદિતમમરજે” તલવાર અને લાઠી ચલાવવામાં તેણે ઉત્તમ પ્રકારની કુશળતા પ્રાપ્ત કરી હતીતલવાર અને લાઠી એ બનને વડે પ્રહાર કરવામાં તે પહેલા નંબરમાં ગણતે હતે. ' से णं तत्थ सालाडवीए चोरपल्लीए पंचण्डं चोरसयाणं आहेवच्चं जाव
શ્રી વિપાક સૂત્ર
૧૦૬