Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સ્પર્શ કરે તેવા ઉંચા ઘણુજ મકાનેથી યુક્ત અને ઘણીજ વસ્તીથી ભરપૂર હતું. ત્યાંના નિવાસીઓને સ્વનામાં પણ સ્વચક અને પરચકને ભય ન હતા. ત્યાંની પ્રજા એકદમ નિર્ભય હતી. નગરમાં ચારેય બાજુ ધન અને ધાન્યના ઢગલા લાગેલા હતા. તસ્સ i રમતાસ્ટમ ચરણ ૩રરપુરથિને વિસિમાપ તે પુરિતમાલ નગરના ઈશાન કોણમાં “તી જંગલી ફા” એક અમેઘદશી નામને બગીચે હતે. ‘તત્વ " ગોદવિ નવરવા નવરાય સ્થિ” તે ઉદ્યાનબગીચામાં અમેઘદશી નામના યક્ષનું એક યક્ષસ્થાન હતું. (૧)
“તત્વ i' ઇત્યાદિ.
તાથ if yરિત માટે તે પુરિમતાલ નગરમાં “અશ્વ પાપં ાયા થા મહાબલ એ નામને રાજા હતે. ‘તશ પ મિતાઈ ” તે પુરિમતાલ નગરના “ઉત્તરકુરિયરે વિવિમા” ઈશાન કોણમાં ‘સેaધ્વરે જનપદની સીમા પર ‘ચંદની સંસિયા” એક અટવી–વનમાં રહેલી “
સાધી મં રાઈ રહ્યા શાલાટવી નામથી પ્રસિદ્ધ એક ચેરપલી (ચોરેનું ગામ) હતી. તે “વિસરિવિવિદ ગિરિઓ-પહાડોના દુર્ગમ કંદરે ( ગુફાઓ) નાં પ્રાન્ત ભાગમાં (ખુણામાં રહેલી હતી. “વંતીનાપડિવિવર તેની ચારેય બાજુ વાંસનું ઝુંડ હતું તેથી કરીને તે એવી રીતે દેખાતી હતી કે જાણે તે કેટથી ઘેરાયેલી હોય.
છત્રવિણHqવાચક્કવિતા' તેની આસપાસની નાની ટેકરીઓ છેદી નાખેલી હતી, તે કારણથી જમીન પર ઠેકાણે ઠેકાણે ખાડા થઈ ગયા હતા તેથી જેનાર માણસને એવું લાગતું હતું કે જાણે તે ખાઈએથી ઘેરાયેલી હોય. મતરપાળિયા’ ચિરપલીની અંદરજ (ચેનું ગામ) પાણીને પ્રબંધ હતો, તેથી, પાણી લાવવા માટે ત્યાંના લોકોને બહાર જવું પડતું નહિ. “મુહિમનોરંતા” કારણ કે તેનાથી બહાર બહુજ દૂર સુધી પાણી માટે કોઈ સાધન હતું નહિ. “મજવં” તેમાં અનેક ગુરૂદ્વાર પણ હતાં. “વફથનrauniળTHણસા ” જે જાણવા-પીછાણવા વાળા માણસ હોય તેજ તેમાં આવી જઈ શકતું હતું, અજાણ્યા માણસ આવી શકો નહિ.
મુદૃાવ વિથ બરસ તુવેના ચારિ ઢોસ્થા” બહુ મોટી સંખ્યાવાળા કુપિતશત્રુઓને પણ તેમાં પ્રવેશ કરે કઠણ હતે.
શ્રી વિપાક સૂત્ર
૧૦૫