Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સમાપ્તિનું સૂચક છે; જેના ભાવ એ છે કે- “gવું રહ્યું નç સકળ મજવા महावीरेणं जाव संपत्तेणं दहविवागाणं विइयम्स अञ्झयणस्स अयमढे पण्णते ત્તિ મિ’ આ અધ્યયનની સમાપ્તિના સમયે શ્રી સુધમ સ્વામી કહે છે કે – હે જખ્ખ ! સિદ્ધિગતિ નામક સ્થાનને પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે, દુ:ખવિપાકનામના પ્રથમ શ્રુતસ્કંધના આ બીજા અધ્યયનમાં ઉક્ઝિત દારકના આખ્યાનરૂપ જે આ ભાવ પ્રગટ કર્યો છે, તે મેં તમને કહ્યું છે આ જે કાંઈ તમને કહ્યું છે તે મારી કલ્પનાથી કહેલું નથી, પરંતુ પ્રભુના કહેવા પ્રમાણેજ કહેલ છે. (સૂ) ૨૨) શ્રી વિપાકશ્રુતના દુખવિપાક નામના પ્રથમ શ્રુતસ્કંધની “વિપવિન્દ્રિા નામની ટીકના ગુજરાતી અનુવાદમાં ‘તિય’ નામનું
બીજું અધ્યયન સંપૂર્ણ. / ૧ / ૨ છે
અલગ્નસેનકા વર્ણન
ત્રીજું અધ્યયન “તારા” ઈત્યાદિ.
ત ઉજવે ત્રીજા અધ્યયનને ઉપેક્ષ અહીં બોલ જોઈએ, તે આ પ્રમાણેજ બૂ સ્વામીએ શ્રી સુધર્મા સ્વામીને પૂછ્યું- “ ન જે મંત્તે समणेणं जाव संपत्तेणं दुहविवागाणं दोच्चस्स अज्झयणस्स अयमढे पण्णत्ते' હે ભદન્ત ! સિદ્ધિ ગતિને પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે, જે દુ:ખવિપાકના બીજા અધ્યયનના ‘વિજયમિત્ર સાર્થવાહના પુત્ર ઉજિતે પોતાના પૂર્વભવના મેળવેલાં દુષ્કતોના ફળસ્વરૂપ અનેકવિધ દુઃખને ભોગવ્યાં છે તે રૂપ જે ભાવ કહ્યા છે. તે તે મેં સાંભળી લીધાં છે, “તરા vs મં પક્ષ વિવાWri સમmi ના સંઇ છે ગ gar?’ હવે હે ભદન્ત ! સિદ્ધિગતિમાં વિરાજમાન તે શ્રમણ ભગવાન મહાવીરે દુઃખવિપાકનાં ત્રીજા અધ્યયનના શું ભાવ પ્રતિપાદન કર્યા છે? “તા ii સે મુખે મારે નં-ગUT TT gવું વયાસ’ આ પ્રકારના જ બૂસ્વામીના પ્રશ્નને સાંભળીને શ્રી સુધર્મા સ્વામી કહે છે કે – ‘ઇવે રવષ્ણુ ” હે જબ્બ! આ ત્રીજા અધ્યયનના ભાવ આ પ્રમાણે છે :
તે શાપ તે સમggi” તે કાલ અને તે સમયને વિષે, “પુરિમાન્ડે મં પાચરે ઢોલ્યા” એક પુરિતમાલ નામનું નગર હતું. તે નગર ‘દ્ધિ ” આકાશને
શ્રી વિપાક સૂત્ર
૧૦૪