Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
9
ઉત્પન્ન થતાં જ તેના માતા-પિતા તેને વર્ધિત કરી નાખશે-નપુંસક બનાવી દેશે. 'तए णं तस्स दारगस्स अम्मापियरो णिव्वत्ते एगारसमे दिवसे संपत्ते बारसाहे રૂમ ચાર્થ નામથેન્દ્ર મિંતિ તે ખળકની ઉíત્તના અગિયાર ૧૧ દિવસે વીતતાં બારમે દિવસે તેના માતા – પિતા તેનું નામ એવું પાડશે દોર f વિયસેને નપુંસક્’ આ અમારો પુત્ર ‘પ્રિયસેન નપુંસક' આ નામ-વાળેા થાઓ. પૂર્વભવમાં નરજાતિની સાથે કરેલા દ્વેષરૂપ કર્યાંનું આ ફળ થશે, એમ સમજી से 'तए णं से पियसेणे णपुंसए उम्मुक्कबालभावे जोव्वणगमणुपत्ते' તે પ્રિયસેન નપુ ંસક ક્રમે-ક્રમે બાલ-અવસ્થા પૂરી કરીને યૌવન અવસ્થાને પ્રપ્ત થશે. ‘વિળયામિત્તે’ * તે સમયે તે પોતાની યુવાવસ્થાને જાણતા થકે. વેળ ચ ખોવને ચ હારનેળ ચ વિટ્ટે વિસરીને વિÆરૂ ” રૂપ, યૌવન અને લાવણ્યના ઉત્ક સાથે ઉત્કૃષ્ટશરીરસ’પન્ન થઇ જશે.‘તત્ ર્વાં’ તે પછી ‘તે યિસેને TIFF ' ’ તે પ્રિયસેન નપુંસક ‘ફૈપુરેળયરે” તે ઇન્દ્રપુર નગરમાં ‘વવે રાસર जाव भिईओ बहूहि य विज्जापओगेहि य मंतचुण्णेहि य उड्डावणेहिय णिण्डवणेहि पवणेहि य वसीकरणेहि य आभिओगेहि य आभिओगित्ता उरालाई माणुસારૂં. મોજમોનાનું ચુંનમાણે વિસ્તિક ’અનેક રાજા, શેઠ, તલવર, માધ્યમિક, કૌટુામ્બક, ઇશ્ય, શ્રેષ્ઠી સેનાપતિ અને સાવા આદિ માણસને જેમાં મતરેલા ચૂ, આકર્ષણ, અદૃશ્ય કરનારા વિધાન, લાકડાં અને પથ્થરમાંથી પણ પાણી અને દૂધ આદિની ધારા વહે. તવી વિદ્યાના ઉપાયે અને વશીકરણ આદિ સાધનરૂપ અનેક પ્રકારની વિગઓના પ્રયોગોથી માહિત કરીને ઉદાર એવા મનુષ્ય-સમ્બન્ધી કામભે ગાને ભાગવતો રહેટા, તન સે વિયસેને ળનુંસ યમે ધ્રુવદુ पावकम्मं समज्जिणित्ता एक्कवीस वासस्यं परमाउं पालइत्ता कालमासे कालं વિશ્વા ફીસે ચાળમાણ પુથ્વીર ખેચત્તા સન્નિધિ' આ પ્રમાણે તે પ્રિયસેન નપુંસક તેના મ ંત્રના પ્રયોગરૂપ કર્મોંમાં જ મગ્ન થઇને અનેકવિધ પાપકર્માનું ઉપાર્જન કરતા-કરતા એકવીસસેા ૨૧૦૦ વર્ષનું તમામ આયુષ્ય પૂરું કરીને મૃત્યુ પામીને તે સ ંચય કરેલા પાપકર્માના ઉદ્દયથી પ્રથમ પૃથિવી-રત્નપ્રભામાં નારકી થશે. ‘તો સરીસિવેનું સંસારો તહેવ ના વઢમે નાવ પુઢીચુ ત્યાંથી નીકળીને ફરી તે સરીસૃપ-નેળીઆ-આદિમાં ઉત્પન્ન થશે. તેનું એક ભત્રમાંથી બીજા ભવામાં ભ્રમણ તે પ્રથમ અધ્યયનમાં વર્ણ વેલા મૃગાપુત્રના ભ્રમણ પ્રમાણે જાણી લેવું જોઇએ. તે છેવટે લાખા વાર પૃથિવીકાયમાં ઉત્પન્ન થશે, અહીં જે કાંઇ ભાવ છે, તે પ્રથમ
શ્રી વિપાક સૂત્ર
૧૦૧