Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વસવાના સમયની ‘ હિનામાને ’ ગવેષણા-પ્રતીક્ષા કરતા થકે કામધ્વજા વેશ્યાના મકાનની આસપાસ આમ-તેમ ‘વિદુરૂ ? ફર્યા કરતા હતા.
ભાવા—એક સમયની વાત છે કે મિત્ર રાજાની રાણી શ્રી દેવીને યોનિશૂલના રાગ ઉત્પન થયા, તે કારણે તેની સાથે રાજા ઇચ્છા-પ્રમાણે વિષય સુખ ભાગવાથી વંચિત રહેવા, લાગ્યો. વિષયસેવનના ઉપાય તેણે તે કાના વેશ્યાને સમજીને તેને જ પાતાની વિષયવાસનાનું લક્ષ્ય બનાવ્યું, પરન્તુ એક મ્યાનણાં બે તલવારાતુ રહેવું જે પ્રમાણે અસભવિત છે, તેજ પ્રમાણે એક સ્ત્રીને ચાહવાવાળા કે પુરુષાનું પરસ્પર નબવું અસંભવ છે, તેથી તે રાજાએ તુરતજ ઉઝિતને કે જે વેશ્યામાં લાગી રહ્યો હતેા તેને પોતાના નેકરો દ્વારા પકડાવીને ત્યાથી બહાર કાઢી મૂકયા. ઉજિતને
આ વાતથી અસહ્ય દુ:ખ થયું. રાજાએ વેશ્યાને તેજ ધરમાં, કે જે ઘરમાં તે રહેતી હતી; પૂરી દીધી તે ઉજ્જિત કે જે તે વેશ્યાના પ્રેમમાં ગાંડા બની ગયે હતેા, અને જે પેતાના સઘળા મિત્રાને ભૂલી ગયા હતા, જેને તે વેશ્યા વિના એક ક્ષણ પણ ચેન પડતું નહિ, તે એક તકની રાહ જોવા લાગ્યા કે કયારે રાજા ત્યાંથી નીકળે અને હું ક્યારે કામધ્વજા વેશ્યા સાથે રહું' બસ એજ ધૂનમાં તે વેશ્યાના મકાનની આસપાસ ફરતા રહ્યો અને ખીજી કઈ જગ્યાએ ગયા નહિ (સૂ॰ ૧૯)
"
ઉજિઝતકા ઇહ ભવ ઔર આગામિ ભવકા વર્ણન
“તર્ માઁ સે પ્રિય' ઇત્યાદિ
4
R
‘તપ્ ં તે પછી ‘ને કન્શિયર્ દ્વારર્ ' તે ઉજ્જિત દારકે ‘ગળ્યા જ્યારૂં ? કેઇ એક સમય વ્હામાયાદ્ગળિયા ' કામા વેશ્યાના ઘરમાં પ્રવેશ કરવા માટે ‘અંતર મૅફ' અવકાશ મેળવી લીધા. ‘ મિત્તા નામ યાર્ ગળિયા શિક રાસ્મય અશુવિસ' અવસર મળતાંજ તે કામધ્વજા વેશ્યાના ઘરમાં છાની રીતે પેસી ગયા, અણુવિજ્ઞાામાયાદ્ગળિયા ઉરાટાફે બાપ વિદારૂ અને પેસીને કામત્રા વેશ્યા સાથે ઉદાર મનુષ્ય— સબધી કામણે ગાને ભાગવવા લાગ્યા. ‘રૂમ ૪ પંમિત્તે રાયા8ાજુ નાવ कयबलिकम्मे ककोउय मंगलपायच्छित्ते सच्वालंकारविभूसिए मणुस्वागुराए વિવો' એટલામાં મિત્ર રાા સ્નાન કરીને કાગડા આદિ પક્ષીએને અન્ન આપવારૂપ બલિ કર્મથી નિવૃત્ત થઇ, કૌતુક, મગલ અને પ્રાયશ્ચિત્તવિધિ પૂરી કરીને અને વ–આભૂષણ આદિ પહેરીને રાજકમ ચારીએથી વી’ટાઈને ‘ નેળેવ જામ યાજ્
દ્િ
શ્રી વિપાક સૂત્ર
૯૮