Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તજ્ળ તા મિત્તસ॰' ઇત્યાદિ
‘તલુ ” તન્ન મિત્તલ ફળો ત્યાર પછી તે મિત્ર રાજાની ‘સિરીય દેવી” મહારાણી શ્રીદેવીને‘ગળા તૈયારૂં” કંઇ એક સમય ‘નોળી છે પાણમૂ ચવિદૌસ્થા’ચેનિમાં શૂલ ઉત્પન્ન થયુ, એ કારથી તે ‘નો સંવા મિત્તે राया सिरी देवीए सद्धिं उरालाई माणुस्सगाई भोगभोगाई भुंजमाणे विहरित्तए' મિત્ર રાજા શ્રી દેવીની સાથે ઉદાર, મનુષ્યસમ્બન્ધી કામલેગાને ભાગવવા માટે સમર્થ થઇ શકયા નહિ ‘તદ્ ળં” તે કારણથી ‘તે મિત્તે રાયા’ તે મિત્ર રાજાએ ‘બળયા થારૂં” કાઇ એક સમય ‘ઇન્દ્રિયય દ્વાયં ધામાયાળુ નળિયાદ્ વિદાયો णिच्छुभावेइ ઉતિ દારકને કામધ્વજા વેશ્યાના ઘરથી બહાર કાઢી મૂકાવ્યા ‘નિષ્ઠુમાવિત્તા જામનાથ ગળિયા અમિતત્ત્વ ટ્વેર્ અને કઢાવીને તે
9
6
ܕ
6
-
ક્રામબજા વૈશ્યાને પણ તેના મકાનની અંદરજ અંધ કરી દીધી. તથા “ તારે હવેથી બહાર જવું નહિં. ” એ પ્રમાણે તેને હુકમ કર્યાં. ‘વિજ્ઞાામાC નળિયાદ્રિ કાળરૂં નાવ વિદ, ' મકાનમાંજ તેને રોકી રાખીને રાજા તે કામધ્વજા વેશ્યાની સાથે ઉદાર, મનુષ્યસમ્બન્ધી કામભેગાને ભાગવવા લાગ્યું. तर णं से उज्झिए दारए कामज्झयाए गणियाए अज्झोवण्णे अण्णत्थ ૫ મુ ૨ ફંચ પાંચ વિમળે તે ઉતિ દારક કામધ્વજા વેફ્સામાં એટલે અધિક મૂચ્છિત ગૃદ્ધ અર્થાત્ પ્રેમપાશથી જકડાએલે હતા તથા એટલેા બધા તેનામાં મગ્ન હતા કે- જયારે તેને તે વેશ્યાથી જુદો કર્યાં ત્યારે તેને કઇ સ્થળે કાઇ પણ યાદ ન આવ્યુ, તેમજ તેની કાઇ સાથે પ્રીતિ ન મધાણી અને તેના ચિત્તમાં કોઇ પ્રકારની સ્થિરતા રહી નહિ, ચિત્ત तम्मणे तल्ले से तदज्झवसाणे तदट्ठोवउत्ते तयप्पियकरणे तब्भावणाभाविए ' કેવલ કામધ્વજામાંજ તેનું મન લવલીન રહ્યું તેનામાં જ તેના આત્માની દૃશ્ચિત્તવૃત્તિરૂપી પરિણતિ જાગ્રત રહી, તે એકનું જ રટણ તેનાં મનમાં સર્વદા સ્થિર રહ્યુ, તેનામાંજ તે દારકની તમામ ઇન્દ્રિયાના વ્યાપ૨ અર્પિત રહ્યો, અને તેની ચિન્તામાંજ તે સદા નિમગ્ન રહેતો. તથા મયાપુ ગળિયા' તે કામધ્વજા વેશ્યાને મળવા માટે ‘વળિ અંતળિ ચ’ અનેક અવસરા (તક) ની-‘રાજા તેની પાસેથી કયારે નીકળે અને હું કયારે તેના પાસે (વેશ્યા પાસે) જાઉં આપ્રકારની તકની ‘છિદ્દાળિ ય છિદ્રોની- રાજપુરુષ પણ કયારે ત્યાંથી જાય અને હુ' કયારે તેને મળું' આ પ્રકારના અવસરની, તથા વિવરાળીય' અન્ય માણસાના અભાવથી તની નિ:શંકપણે
,
"
શ્રી વિપાક સૂત્ર
૯૭