Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
"
,
9
એક સમય જ્યારે ગર્ભનાં નવ માસ ખરાખર પૂરા થઈ ગયા ત્યારે તેણે પુત્રને જન્મ આપ્યું ‘તદ્ ં સા મુમવા સઘવારી તે વાળ ખાયમેય ચૈવ તે માવિચાપ જ્ઞાવેફ’ પુત્રના જન્મ થતાંજ સુભદ્રા સાર્થવાહીએ જાતિનન્દુક દોષની નિવૃત્તિ માટે એકાન્તમાં ઉકરડી પર જ્યાં કચરાના પુજ-ઢગલા હતાં ત્યાં નખાવી દીયા * લગ્ગાવિત્તા ટ્રોવિશિષ્ઠ વેરૂ ' નખાવ્યા પછી બીજીજ ક્ષણે ત્યાંથી ઉઠાવી सेवराव्या गिण्हावित्ता आणुपुव्वेण सारक्खेमाणी संगोवेमाणी संवड़ देइ લેવરાવીને તેણે તે પુત્રનું સારી રીતે લાલન પાલન કરવાનું શરૂ કર્યુ, તે હંમેશાં તેને વસ્ત્રથી ઢાંકી રાખતી અને ભોંયરામાં તેને લઇને બેઠી રહેતી. બાળક પણ ક્રમેક્રમે મેટો થવા લાગ્યે तए णं तस्स दारगस्स अम्मापियरो ठिइवडियं च चंदसूरपासणियं च जागरियं च महया इड्रिसक्कारसमुद्रण करेंति त्यार पछी તે બાળકના માતાપિતા સુભદ્રા-સાવાહી અને વિજયમિત્ર સાથે વાડે કુલક્રમથી થતી આવતી વધામણીરૂપ પુત્રજન્મેલ્સવ, ત્રીજે દિવસે થતા ચ ંદ્રસૂર્ય દર્શનરૂપ ઉત્સવ, અને છઠ્ઠી રાતના જાગરણ કરવા રૂપ ઉત્સવ, પેાતાના સ્વજન સબ ંધીએ ના સત્કાર સાથે ઘણાજ ઠં ઠમાઠથી કર્યા. તણાં તુમહાન બનાવિયો ચારસમે દિવસે વિત્ત મંત્તે વરસાદે' પછી જ્યારે તે બાળકના જન્મના ૧૧ અગીયાર દિવસ સારી રીતે નીકળી ગયા અને ખારમા દિવસના જ્યારે પ્રારંભ થયા ત્યારે માતાપિતાએ મેયવે’આમ ગોળ મુનિનું ? તેના ગુણુ પ્રમાણે ‘નાધિનું તિ” તેનું નામ રાખ્યું કે-દ્દા નું અન્તે મે વાર્ બાયમેત્તવ ચૈત્ર પ્રાંતે વન તિયાપ લગ્ન અમારી આ દ્વારક-માલક ઉત્ત્પન્ન થતાં જ એકાન્ત સ્થાનરૂપ ઉકરડામાં ઘેાડવામાં આવ્યો હતેા તન્હા [” તેથી દોડુ ગમ તારÇ કાિર્ ’અમારા બાળકનું નામ જિજ્ગત” એવું થાય.
4
ભાષા ગાત્રાસનેા જીવ નારકીય વિવિધ યાતનાઓને ભાગવીને જ્યારે ત્યાંની સ્થિતિ પૂરી કરીને ત્યાંથી નીકળ્યે ત્યારે આજ સુભદ્રા સાર્થવાહીના ગર્ભમાં પુત્રરૂપથી આળ્યે, આતે જાતિનિન્દુકા હતી, એટલે તેના પુત્રા ઉત્પન્ન થતાં જ મરી જાતા હતા; માટે આ પુત્રને જન્મત જ તેણે તે બાળકને તુરતજ કેઇ એક ઉકરડામાં નંખાવી આપ્યા કે જેથી તેનાં જાતિનિન્દુક દોષની નિવૃત્તિ થઈ જાય. ઉકરડામાં નખાવ્યા પછી શ્રીજીજ ક્ષણે તેણે તે ખાળકને ત્યાંથી પાછે! ઉઠાવી લેવરાવ્યે, અને બાળકનું પાલન—પાષણુ થવા લાગ્યું, સુભદ્રા તેને બહાર કાઢતી નહિ, અને ઉઘાડે પણ રાખતી નહિ. ભોંયરામાં કપડાંથી ઢાંકીને રાખતી. આ પ્રમાણે સમય જતાં ખાળક ક્રમે-ક્રમે વધવા લાગ્યા. માતાપિતાએ કુળ માગત પુત્રજન્મસંબંધી વધામણીરૂપ ઉત્સવ ઠાઠમાઠથી કર્યાં જ્યારે બાળક અગિયાર ૧૧ દિવસના થઇગયા, અને ખારમા (૧૨) દિવસના પ્રારંભ થયા ત્યારે માતા-પિતાએ મળીને પરસ્પર સલાહ કરીને
શ્રી વિપાક સૂત્ર
૯૨