Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
'
6
9
ચારૂં ' કેઈ એક સમયે ‘જાપમુળા સંગુત્તે ’ કાલ ધને પામ્યા-મરણ પામ્યા. તદ્ ” સે ગોસામે રઘુ ' પિતાનું મૃત્યુ થયા પછી ગાત્રાસ દારકે, ‘વર્તુળા મિત્તળા ચસચસંધિનિોળ નિ સંતુિ ? ' . અનેક મિત્ર, જ્ઞાતિજન અને પોતાના સ્વજન, સંબંધી પરજનાની સાથે મન્નીને ‘રોયાને’ રડતે થકે, માને સ્માર્ક ધન કરતા શકો, અન‘વિવનાને’વિલાપકરતો થકા, મીમન ઝૂડાદસ નીકળ રે ભીમકૂટમાહની શ્મશાનયાત્રા કાઢી. ‘ત્તા પદૂડું જોચમા રે ’ અગ્નિસ`સ્કાર કરી રહ્યા પછી ગાત્રાસ દારકે પિતાની બીજી પણ લૌકિક ક્રિયા કરી. तर णं से सुणंदे राया गोत्तासं दारगं अण्णया कयाई सयमेव જીવાત્તાપ વેફ મરક્રિયા કરી રહ્યા પછી જ્યારે અવકાશ મળ્યા ત્યાર પછી તે ગેત્રાસ દારકને, કાઇ એક સમય સુનદ નરેશે તેના પિતાના સ્થાનપર એટલે કે
'
કૂટશાહના પદ પર સ્થાપિત કર્યાં 'तए णं से गोत्तासे कूडग्गाहे जाए यावि હાસ્થા’ હવે તે ગાત્રાસ ‘ફૂટગ્રાહ’ આ નામથી જનતામાં પ્રસિદ્ધ પણ થઇ ગયા, ‘અમ્મિદ્ નાય ટુરિયાળવે તે મહાઅધમી અને દુષ્પ્રત્યાનદી બહુ જ
;
મુકેશ્તીથી આનંદ પામવાવાળા હતા.
ભાવાર્થ-ગાત્રાસ જ્યારે તરૂણ થયે તે પછી તેના પિતા ભીમ્પ્યૂટગ્રાહ કાળના કાળીએડ થઇ ગયે મૃત્યુ પામ્યું, ગોત્રસે મિત્ર, જ્ઞાતિજનેાની સાથે મળીને પિતાની સ્મશાનયાત્રા કાઢી દાહસંસ્કાર કરી પછી તે મરણ સંબંધી મીજી પણ લૌકિક ક્રિયા કરી. જ્યારે તે સર્વ પ્રકારથી નિશ્ચિત થઇ ગયા ત્યારે તે ગામના રાજાએ તેને તેના પિતાના પદ પર નિયુકત કરી દીધા. તે પશુ પેાતાના પિતાના સ્થાન પર બેસતાં જ તેના પિતા જેવા ફૂટગ્રાહ બની ગયા. જેવા પિતા અધમી અને દુષ્પ્રત્યાનંદી હતેા, ખસ તેવી જ રીતે આ પણ તેની પ્રતિચ્છાયાની માફક લેકની દૃષ્ટિમાં આવી ગયે, અર્થાત્ બન્ને ભીમ ટગ્રાહ હેય તેમ લેકે માં દેખાવા લાગ્યું. (સ૦૧૧) તદ્ ાં સે ગોત્તાને ” ઇત્યાદિ.
6
'
6
,
6
'
સદ્ હું તે પછી ( તે ગામે રાજુ’તે ગેત્રાસ દારક જે ફૂટબ્રાહ ટા િ પ્રતિદિન अद्धरतकालसमसि એકલેાજ-ખીજા કેઇ માણસની સહાયતા વિનાજ
પણાથી પ્રસિદ્ધ થયા હતા, ‘ અર્ધરાત્રિના સમયે ઉઠીને ‘ |
1
શ્રી વિપાક સૂત્ર
૮૯