Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ઉજિઝતકા પૂર્વભવ ગોત્રાસકૂટગ્રાહકકા વર્ણન
‘માત્ર વૃં ઇત્યાાંદ
હું
મં ચ ઊં’હવે એક સમયની વાત છે કે તે ‘ મામે ઋતુવાદ્દે ’ ભીમ ફૂટગ્રહ ‘જેને ધ્વજા ટાઢિળી' જેવાં તે ઉત્પલા ફૂગ્રહિણી હતી, ' तेणेत्र उवागच्छद ↑ ત્યાં આવ્યે, રુચ્છિત્તા ગોચનાય પાસફ આવીને તેણે તે ઉત્પલને અતધ્યાનમાં તન્મય જોઇ, ‘ સિત્તા પંચાસી જોઇને તે એણ્યે- ‘જિમાં તુમ સેવાવિયા ! બોય બાય ક્રિયાસિ દેવાનુપ્રિયે ! તમે શા માટે ચિંતાતુર થઈને આત્તે ધ્યાન કરી રહ્યા છે? શું કારણ છે ? 'तए णं सा उप्पला भारिया भीमकूडग्गाह एवं वयासी' આ પ્રમાણે પેતાના પતિના વચન સાંભળીને તે ઉત્પલા કૂટત્રાહિણીએ કહ્યું ‘äë વહુ સેવાજીયિા ! મમતિનું મામાળ ધરુપતિપુળાનું યો છે પાણમૂપ ' દેવાનુપ્રિય ! સાંભળે! મારી ચિંતનુ કારણ એ છે કે મારા ગર્ભને હાલમાં ત્રણ માસ પૂરા થઈ ગયા છે, તેથી મને આ પ્રકારને એક દેહલા ઉત્પન્ન થયા કે- જુા માં? બાબો णं बहूणं गोरूवाणं ऊहेहि य जाव लावणिएहि य सुरं च६ आसाएमाणीओ४ તોપૂરું વિÜતિ' તે માતાને ધન્ય છે ૪, જે અનેક ગેારૂપ જાનવરોના પકાવેલા, તળેલાં કુંજેલા અને મીઠું-મરમાં વગેરે મશાલા નાખીને સારાં અનાવેલાં ઉષસ આદિ અવયવના માંસને અનેક પ્રકારની મદિરા સાથે ખાય છે, બીજાને પણુ ખવરાવે છે અને વહેંચે છે, અને એ પ્રમાણે પોતાના ગભના પ્રભાવથી ઉત્પન્ન થયેલ દેહલાની પૂર્તિ કરે છે. તપ્ ં તેવાજીયિા!ત્તિ - સિ વિળિામાળત્તિ નાવણિયામિ મને પણ મારા દેહલાની એ પ્રમાણેનાં સાધને દ્વારા પૂર્તિ કરવાના વિચાર ઉત્પન્ન થયે છે, પરન્તુ તે વિચાર પૂરો થતા નથી, કયા ઉપાયથી તેના પૂર્તિ થઇ છે?, આજ વિચારમાં હું તન્મય અની ગએલી છું. અને તે જ મારા આ`ધ્યાનનું કારણ છે. તદ્ સે મીમહાદે ઉપ્પભ્રં માય ત્ત્વ વાસી'. આ પ્રમાણે તેની વાત સાંભળીને તે ભીમકૂટગ્રહે તેને કહ્યુ કે ‘મા ાં તુમ સેવાનુખિયા! બોચ॰ શિયાદિ, હૈ દેવાનુપ્રિયે! તમે ચિન્તા કરશેા નહિ અને આપ્ત ધ્યાન પણ કરશે નહિ ‘બદ ણં તદા સ્લિામિ નાળ તવ લોહજસ સંપત્તી મવિસ' હું હમણાંજ એવા પ્રકારના ઉપાય કરીશ કે જેના વડે કરીને તમારા એ દોહદની રૂડી રીતે પૂર્તિ થઈ જશે, ‘તા, દારૢિ જંદું નાવ સમાસામે આ પ્રમાણે
શ્રી વિપાક સૂત્ર
૮૫