Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
એકાદિ રાષ્ટ્રકૂટકો સોલહ પ્રકાર કે રોગકા ઉત્પન્ન હોના
ઔર વૈદ્યાર્દિકો બુલાનેકી આજ્ઞા કરના
તy i તન” ઈત્યાદિ.
તe it” કેટલેક કાળ વીત્યા પછી “તસ રૂફિયસ સ” તે એકાદિ નામક રાષ્ટ્રકુટના “ સિ” શરીરમાં “ગouTયા યારું કોઈ એક સમયે “નમણવ' એકીસાથે “ક્ષ રજાતંા” સેળ રાગ અને આતંકદાહજવર આદિ રોગ અને ફૂલ વગેરે આંતક, અથવા તીવ્ર કષ્ટકારક હોવાથી રેગરૂપ આંતક, “પાપ ” ઉત્પન્ન થયા, “સં ' તે એવી રીતે કે –
-સા, રાસ, રૂ-નો, કા, પ છકે, ૬-૨, ૭-રિસી ૮ ભગીર, ૨-હિટ-૨૦ , ૨૨-, રવેિચા, શરૂ
જેવા, ૪-૬, ૨પ-૦, કે ૧-ધાસ-ઉર્ધ્વશ્વાસ, ૨-કાસઉધરસ-શ્લેષ્મવિકાર, ૩-જવર-તાવ, ૪-દાહદાહજવર, પ–કુક્ષિશુલ-ઉદરશૂલ, ૬-ભાગદર, ૭-અબવાસીર, ૮-અજીર્ણ-અપ, દૃષ્ટિશૂલ, ૧૦–મસ્તકશૂલ, ૧૧-અરૂચિ, ૧૨–નેત્રવેદના, ૧૩-કાનની વેદના, ૧૪-કંડુખરજ, ૧૫-ઉદરરોગ-જલોદર, અને ૧૬-કુષ્ઠ-કઢ.
તw i” પછી “તે વિરે ઝૂ સર્દિ શો”િ તે એકાદિ રાજાએ તે સોળ રેગેથી “મમિક્રૂપ સમજે અત્યંત પીડિત થતાં
પિયરિએ પિતાની આજ્ઞાકારી પુરુષને “સાપે બોલાવ્યા, અને સાવિત્તા” બોલાવીને “પ વાણી” આ પ્રમાણે કહ્યું કે “છા તુમે સેવાણિયા! હે દેવાનુપ્રિય ! તમે જાઓ, અને “વિનયવમીને જે સિંધાલાવિચાર-મહાપણુ વિજયવદ્ધમાન ખેડના શૃંગાટક-ત્રણ ખુણા વાળા માર્ગમાં, ત્રિક-ત્રિપથ-ત્રણ માર્ગ જ્યાં મળે છે ત્યાં, ચતુષ્ક-ચતુષ્પથ–ચાર રસ્તા જ્યાં મળે છે ત્યાં, ચવર-ઘણા રસ્તા જ્યાં મળતા હોય ત્યાં, મહાપથ-રાજમાર્ગમાં અને પય-સામાન્ય માર્ગમાં “માર જોરજોર “સ ” અવાજથી ૩પમUર પર્વ વદ્દ વારંવાર જોષણ કરી એમ કહે કે- “ વહુ હેવાણિયા' હે દેવાનુપ્રિયે! “ફ કસ રીપતિ તરુણ ગાવંશ ન્યૂયા' એકાદિ રાષ્ટ્રકૂટ રાજાના શરીરમાં શ્વાસ, કાસ આદિ સોળ રિગ એકસાથે ઉત્પન્ન થયા છે, “ત’ તે “નો ? જે કઈ માણસ ગમે તે “વિનો વા વિનો
શ્રી વિપાક સૂત્ર
૪૯