Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
હતી. “વંvમુકિવદયા’ સુતેલાં નવ અંગ–બે કાન, બે નેત્ર, નાના બે છિદ્ર, એક જીભ, એક ચામડી અને એક મન, તે જેનામાં જાગી ચૂકેલાં હતાં, અર્થાત્ જેની તમામ ઈન્દ્રિયો પોત-પોતાના વિષયનું ગ્રહણ કરવામાં બહુજ નિપુણ હતી. ‘ગારલીભાવસારા” જે અઢારે દેશની ભાષા જાણનારી હતી, “સિગારવામાં શૃંગારરસનું ઘર, સુન્દર વસ્ત્રાભૂષણથી સજિત વેષ ભૂષા વાળી, “જી-રૂ- ૧-my
સ” સંગીત-વિદ્યામાં, રતિ–વિદ્યામાં અને ગંધર્વ, નાટયકલા (નૃત્યયુક્ત ગીતનું નામ ગંધર્વ, અને ફકત નાચવાનું નામ નાટય) તેમાં કુશલ, સંજય-જય-હરિર-મળચવિડ્યિ-વિછાસ-સ્ત્રચિ-સંસ્રાવ-નાળ-સુરોવચાર સર, સંગત-સમુચિત ગત-ગજ અને હંસ આદિ જેવી ચાલ ચાલનારી, હસિત-હસવામાં, ભણિત-કેકિલા જેવી વાણુ બોલવામાં, વિહિત અનેક પ્રકારની મનને લેભાવે તેવી ચેષ્ટાઓમાં, વિલાસનેત્રની ચેષ્ટામાં લલિતસંલા નિપુણ–વક્રોક્તિ આદિ અલંકારસહિત પરસ્પર સંભાષણ કરવામાં વિશેષ વિશારદ, ઉચિત ઉપચાર કરવામાં બહુજ કુશળ, ‘ગુજર-થા – બM – T – –M-Gor-વિરાર-વાઢિયા” સુંદર અંગ-પ્રત્યંગથી ચુકત, રમણીય જઘાએથી મનોહર, ચંદ્રતુલ્ય મુખવાળી, કમળ સરખા કર-ચરણ વાળી તથા લાવણ્ય અને વિલાસથી વિશિષ્ટ અથવા લાવણ્યપૂર્ણ–વિલાસ સહિત હતી,
વિરાણા ' અને જેના વિલાસભવન ઉપર તેના નામની સદાય વિજયધ્વજ ફરકતી હતી. એવી “સરસ’ જેના ગીત, નૃત્ય આદિ કલાઓનું શુલ્ક (ફીસ) સહસમુદ્રાઓ હતું. ‘વિQિourછરવામરવિજય” રાજા તરફથી જેણે ઈનામમાં છત્ર, ચામર અને બાલવ્યજન મેળવ્યા હતા, અને “પરિણાવાવ” જે કા રથ-વિશિષ્ટ પ્રકારની સવારીમાં બેસીને પ્રયાણ કરવાવાળી હતી. આ પ્રમાણે શક્તિ ધરાવનારી તે “કામવા ' નામની વેશ્યા “રોત્યા” હતી. “જmજળવાયa” આ પદમાં “ઘ” શબ્દ. એ વાતની પુષ્ટિ માટે સૂત્રકારે આપેલ છે કે–આ કણ રથ, વિશેષ ધનવાન માણસના ઘેર જ હોય છે, તે રથ પણ તેની પાસે હતું, તે ઉપરથી તેની ત્રાદ્ધિની વિશેષતા જાણી શકાય છે. “વરૂપ Mિવાદક્ષાપં. आहेवञ्चं पोरेवच्चं सामित्तंभट्टित्तं महत्तरगत्तं आणाईसरसेणावचं कारेमाणी पालेમાળી વિરૂ” તે વેશ્યા સમસ્ત વેશ્યાઓમાં મુખ્ય હતી, તેથી કરીને આ કામધ્વજા બીજી હજારો વેશ્યાઓનું નેતૃત્વનેતાપણું કરતી હતી, અને તે સર્વમાં અગ્રેસર મનાતી હતી, બીજી તમામ વેશ્યાઓમાં સ્વામિનીરૂપથી તેની પ્રસિદ્ધિ હતી, અને તે સ વૈશ્યાઓનું વિણુ કરતી હતી, આ કારણથી તે સૌમાં શ્રેષ્ઠ ગણાતી હતી. જે પ્રમાણે પિતાની સેનાને નાયક-સેનાપતિ પિતાની તમામ સેનામાં આજ્ઞાપ્રધાન–સેનાપતિપદને ઉપભોગ કરે છે, અથવા પિતાની આજ્ઞા પ્રમાણે
શ્રી વિપાક સૂત્ર
૭૧