Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આ નગરના શાસક ધનપતિ નામના રાજા હતો, જેનાં શૌર્ય અને પરાક્રમના ભયથી પ્રખળ પરાક્રમી શત્રુએ પણ કાંપતા હતા. આ નગરની થાડી નજીકમાંઅગ્નિકોણમાં વિજયવર્તમાન નામના એક ખેડ વસેલા હતા. તેના તાબામાં પાંચસે ગામ હતાં, તેને રાજા ‘એકાદિ” આ નામના એક માંડલિક અધિપતિ હતા. તે નીતિ તથા ન્યાયમા`થી વિપરીત–વૃત્તિવાળા હતો, ધર્મ-કર્મોમાં તેને બિલકુલ પ્રીતિ ન હતી, તે મહા-અધમી અને મહા—અન્યાયી હતો, દુરાચારી અને વ્યભિચારી હતો, માંસાદિક ભક્ષણ કરવું અને કરાવવું એ તેને દૈનિક આચાર હતા, તેની આજીવિકા પણ એવીજ અધાર્મિક કાર્યાંથી સમ્પન્ન થતી હતી. શ્રુતચારિત્રરૂપ ધર્મ નું નામ સાંભળતાંજ તેના મસ્તકના પારા પેાતાની મર્યાદાનું ઉલ્લંઘન કરી જતા હતા. પોતે અધમી, દુરાચારી, અને અન્યાયી તે તે હતેાજ અને ખીજાને પણ એપ્રમાણે ખનવાના ઉપદેશ આપતા હતા. તે ખેડ—કસમા અને તેની સાથેના તે પાંચસે ગામમાં તેની અને તેના નિયોગીજનેવિશ્વાસુ માણસેાની આજ્ઞા ચાલતી હતી. તે પોતે તથા તેના વિશ્વાસુ માણસે ત્યાંના અધિપતિ હતા, મુખ્ય હતા, રક્ષક હતા, સ્વામી હતા અને સેનાપતિ આદિ હતા. (સૂ॰ ૧૪)
એકાદિ રાષ્ટ્રકૂટકા ન્યાય વર્ણન
‘તપ ” ને હારૂં' ઇત્યાદિ.
‘તદ્ નું સે ચારે' પછી તે એકાદિ નામના માંડલિક રાજા વિનયવદ્ધમાસ' તે વિજયવ માન ખેડના વધ ગામમયા તે પાંચસેા ગામના નિવાસી જનાને વŕિ' અહુજ અધિક “દ્િ ’ કરાથી, ‘મ િય' કરીની અધિકતાથી, ‘વિધીરિય’ વૃદ્ધિ-ખેડુત આદિને આપેલાં ધાન્ય આદિને બમણા રૂપમાં લેવાથી (સોદિય’લાંચ-રૂશ્વત આદિથી, ામલે ચ' તિરસ્કાર આદિથી, ‘વિìહિ ૬' તમામ ચીજો પર કર (ટેકસ) આદિ લેવાથી, ‘મિત્તે↓િ ચ’ ભેદ્ય–કાઇપણુ માણુસ પર કાઇપણ પ્રકારના અપરાધ ગુન્હા મૂકીને સમસ્ત ગામના દંડ કરીને મેળવેલા દ્રવ્યથી, ‘કુંતે િય’ તમારે આટલું દ્રવ્ય—ધન આપવું પડશે’ આવા પ્રકારના અનુચિત હુકમ વડે લીધેલા દ્રવ્યથી, ‘છી િચ’ ઞામ ખાદિન લુંટવાના અભિપ્રાયે કરેલા ચેર લેાકોના પોષણથી, આજીરિય માહિને અગ્નિ લગાવાથી, ‘ચોદવિ ’ રાસ્તાગીરીને હમીરના પ્રહાર દ્વારા લૂંટવાથી, ‘ગૌવીહેમાળે ૨' સદા દુખિત અને-વિમ્મેમાળે ર્' સદાચારથી પ્રષ્ટ
ગામ
શ્રી વિપાક સૂત્ર
૪૫