Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ત્તિ એ પ્રમાણે મનમાં વિચાર કરીને, “મિયાવિ તેમણે મૃગાદેવીને “બાપુજી જવા માટે પૂછ્યું, અને “બાપુ ” પૂછીને “નિયાથી શિહો નિવારવાર પછી તે મૃગાદેવીના ઘેરથી નિકળ્યા, અને “નિવમા નિકળીને, “મિયાણામં
ન મળ્યુંમ નિજ મૃગાગ્રામ નગરના બરાબર વચમાં થઈને ‘નો એમને મળવું મહાવીરે જ્યાં શ્રમણ ભગવાન મહાવીર વિરાજમાન હતા તેને ૩
વાછરૂ ત્યાં આવી પહોંચ્યા, ‘વીછરા” આવતાં તરત જ તેમણે “સન માવે મહાવીર શ્રમણ ભગવાન મહાવીરને “તિgત્તો ગાયાવિવાદિ વરેફ, જરિત્તા વંદ નસરૂ” ત્રણવાર પ્રદક્ષિણ પૂર્વક વન્દના અને નમસ્કાર કર્યો, “વંવિતા નમંપિત્તા હવે વાસી વંદના અને નમસ્કાર કરીને ભગવાન મહાવીર પાસે આ પ્રમાણે છેલ્યા,
ભાવાર્થ-ગૌતમસ્વામી પિતાની નજરે એ મૃગાપુત્રને એવી પરિસ્થિતિમાં જેઈને બહુ જ આશ્ચર્ય પામ્યા. તેના હૃદયમાં અનેક પ્રકારની કલ્પનાઓ થવા લાગી. તેમણે વિચાર કર્યો કે-આ પ્રમાણે આ જીવની હાલત-દશા થવાનું મૂળ કારણ શું છે? શું કારણથી આ પ્રમાણે તે અત્યંત દુઃખી થઈ રહેલ છે. જ્યારે તેમની વિચારધારા સ્થિરતા પામી ત્યારે તેણે જાણ્યું કે આ જીવે પૂર્વ ભવમાં મેટા અશુભ ભાવથી જે અશુભતમ કર્મોને બંધ કર્યો છે, તેજ એની આ મહાન કઠિન આપત્તિનું મૂળ કારણ છે. એ જીવે પહેલાં જે અશુભ કર્મની કમાણી કરી હતી તેની કોઈ પણ રૂપમાં તેણે પ્રાયશ્ચિત્ત કરીને શુદ્ધિ કરી નથી. તે જ કારણે તે કર્મ આજે ફૂટી-ફૂટીને નીકળી રહ્યા છે. નરક અને નારકી એ બને વાતો શાસ્ત્રથી પ્રતિપાદન કરેલી વસ્તુઓ છે, તે પણ આને જોઈને એ બન્ને વાતનું મને પ્રત્યક્ષ ભાન થાય છે. નરકમાં નારકી જીવ પણ એવી જ ભયંકર વેદનાને અનુભવ કરે છે. અર્થાત એની આ કરૂણાજનક પરિસ્થિતિ સાક્ષાત નરકોની અને નારક જીવનની પ્રત્યક્ષતાની જ્ઞાપક-જ્ઞાન કરાવનાર-છે, નરકોમાં પણ નારકી જીવે આવી જ રીતે અનંત કન્ટેને અનુભવ કરે છે. આ પ્રમાણે વિચાર કરીને ગૌતમસ્વામીએ મૃગાદેવીને પૂછીને ત્યાંથી પ્રયાણ કર્યું, અને
ભગવાન્ કે સમીપ ગૌતમ સ્વામીને દ્વારા મૃગાપુત્રકા વર્ણન
પ્રયાણ કરીને મૃગાગ્રામ નગરના મધ્યભાગમાં થઈને જ્યાં શ્રી-શ્રમણ ભગવાન મહાવીર બિરાજમાન હતા ત્યાં આગળ આવ્યા, અને આવતાં જ તેમણે ભગવાનને ત્રણ વાર પ્રદક્ષિણા પૂર્વક વંદના અને નમસ્કાર કર્યા. પછી તે ગૌતમસ્વામીએ પિતે ત્યાંથી ગયા અને પાછા આવ્યા ત્યાં સુધીની તમામ હકીકત આ પ્રમાણે કહી. (સૂ૦ ૧૨)
“gi સુગર ઇત્યાદિ. હે ભગવાન! “વે વહુ ગર્દૂ સુદ્દેિ અમgણા સમાજે આપની આજ્ઞા
શ્રી વિપાક સૂત્ર
૪૦