Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
હે ભદન્ત ! કહો, આજ શું કારણથી આપ અહીં પધાર્યા છે. આ વાતને સાંભળીને ગૌતમ સ્વામીએ કહ્યું કે – હે દેવાનુપ્રિયે ! મારું આવવાનું મુખ્ય કારણ તમારા પુત્રને જોવાનું છે. આ પ્રમાણે ગૌતમ સ્વામીનાં વચન સાંભળીને તેણે પિતાના મૃગાપુત્રની પછીથી થયેલા ચાર પુત્રને વસ્ત્રો અને ઘરેણું આદિથી શણગારીને તેમના ચરણેમાં ઉભા રાખ્યા. ગૌતમે તેને જોઈને મૂગાદેવીને કહ્યું કે હું તમારા આ પુત્રને જોવા માટે આવ્યું નથી, હું તે તે પુત્રને જોવા ઈચ્છું છું કે જે સૌથી મટે છે અને જેને તમે એકાન્તમાં તમારા મહેલના ભોંયરામાં રાખેલે છે, તથા ત્યાં જેને માટે ખાવા-પીવાની પૂર્ણ વ્યવસ્થા તમે કરે છે. (સૂ૦ ૯)
તy f” ઈત્યાદિ.
‘ત ” ભગવાન ગૌતમની આ પ્રકારની વાત સાંભળીને “હા મિલાવી તે મૃગાદેવીએ “મનાં યમં પૂર્વ વવાણી” ભગવાન ગૌતમને આ પ્રમાણે કહ્યું“યમ ! જે i તારે ના વા તારી વા' હે ભદન્ત ! એ તે કહો, એવા તે કેણ જ્ઞાની અથવા તપસ્વી છે, “કે” જેણે “તર આપને “મમ પક્ષમ તાવ રિસરણ તંત્રમરવા અમારા આ ગુપ્ત સમાચાર કહા છે, “જાગી તુજે ગાંધી અને જેનાથી આપે આ સમાચાર જાણ્યા છે. “ ” અગાદેવીની આ વાત સાંભળીને પછી “માતં જપે નિયર્વિ વં વાસી ગૌતમસ્વામીએ તેને કહ્યું કે-વાણુથી ! પૂર્વ રવહુ” હે દેવાનુપ્રિયે! આ તમામ વાત એ પ્રકારે છે કે – “પ ઘાયજિ મળવું મહાવીરે” મારા ધર્માચાર્ય શ્રમણ ભગવાન મહાવીર છે. “જો તું ય નાWrTM’ તેઓની પાસેથી મેં આ ગુપ્ત વાતને જાણ છે. મિયાવી લાવું જ જો મરવા જો દ્ધિ પામ સંવર મૃગાદેવી જ્યારે ભગવાન ગોમની સાથે આ પ્રકારની વાતચીત કરતી હતી, “ તાવ ૨ મિયાઉત્તરસ લાસ મા ગાયા ચાર હોલ્યા” એટલામાં મૃગાપુત્રના ભોજનને સમય પણ થઈ ગયું.
'तए णं सा मियादेवी भगवं गोयमं एवं वयासी' પછી તે મૃગાદેવી ભગવાન ગૌતમસ્વામીને આ પ્રમાણે કહેવા લાગી કે
શ્રી વિપાક સૂત્ર
૩૪