Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूत्रकृतागसूत्रे
टीका--
(नरे) नरः मनुष्यः 'जस्मिस' यस्मिन् कुले उग्रकुलभोगकुलादौ उपलक्षणात् देशकालराष्ट्रादौ 'समुप्पण्णे' समुत्पन्नः उत्पत्ति लब्धवान् वा तथा 'जेहिं' यैः सह 'संवसेत् मातृपितृभ्रातृकलत्रपुत्रमित्रजामाश्वशुरश्वश्रूश्यालकमातुलपितध्यप्रभृतिभिः सह संवासं कुर्यात् तेषु 'ममाइ' ममेति 'ममैते,---अहमेतेषामित्येवं प्रकारेण ममत्वं कुर्वन् 'लुप्पइ' लुप्यते ममखसमुत्पादितकर्मणा नरकनरामरतिर्यग्लक्षणे चतुर्गतिकसंसारे परिभ्रमन् पीडयते घटीयन्त्रगतघटिकावदनिशमावर्तमानो न कदाचिदपि कर्मबन्धनाद् विमुक्तो भवतीति । कीदृशः राग के कारण पुनः पुनः बन्ध को प्राप्त होता है किन्तु कर्मबन्धनसे मुक्त नहीं हो पाता ॥४॥
टीकार्य-जिस उग्रकुल या भोगकुल आदि में और उपलक्षण से जिस देश, काल, राष्ट्र आदि में मनुष्य जन्मा है तथा जिन माता, पिता, कलत्र, पुत्र, मित्र, जामाता श्वसुर सासू साले, मामा, या काका आदि के साथ निवास करता है, उनके प्रति ममत्व धारण करता है अर्थात् , ये मेरे हैं- मैं इनका हूँ इस प्रकार का ममताभाव स्थापित करता है और ममत्व के कारण उत्पन्न कर्म के उदय से नरक मनुष्य देव और तिर्यच इन चारगतिरूप संसार में परिभ्रमण करता हुआ पीडा पाता है । अरहट की घड़ियों के समान निरन्तर घूमता हुआ कर्मबन्धन से मुक्त नहीं होता । वह जीव बाल है अर्थात् सत् असत् के विवेक से विकल (रहित) है । वह अन्यान्यों में भी अर्थात् છે. એ રાગી છવ રાગને કારણે ફરી ફરીને બન્ધને પ્રાપ્ત કરતો રહે છે, પરંતુ કર્મબન્ધનમાંથી મુક્ત થઈ શકતું નથી.
A -२ मा ( ग, लोग महिमा) मने पक्षानी अपेक्षा रहेश, કાળ, રાષ્ટ્ર આદિમાં મનુષ્ય જન્મ્ય હોય છે, તે કુળ આદિના પ્રત્યે તથા જે માતા, પિતા, ला, मन, मार्या, भित्र, पुत्र, पुत्री, माछ, सासु, ससस, सा, भामा, ४१ આદિની સાથે મનુષ્ય નિવાસ કરતે હેાય છે, તેમના પ્રત્યે મમત્વ ભાવ ધારણ કરે છે, એટલે કે “તેઓ મારા છે અને હું તેમને છું” આ પ્રકારનો મમત્વભાવ સ્થાપિત કરે છે. આ મમત્વને કારણે તે જે કર્મોનું ઉપાર્જન કરે છે તે કર્મોના ઉદયને લીધે તે નરક, મનુષ્ય, દેવ અને તિર્યંચ રૂપ ચાર ગતિ રૂપ સંસારમાં પરિભ્રમણ કરતો થકે પીડાને અનુભવ કરતા રહે છે.
રહેટની જેમ નિરન્તર પરિભ્રમણ કરતે તે જીવ કર્મબન્ધનમાંથી મુક્ત થઈ શક્ત નથી. એ જીવ બાલ હોય છે, એટલે કે સત્ અસના વિવેકથી વિહીન હોય
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૧