Book Title: Tattvartha Usha
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust
Catalog link: https://jainqq.org/explore/004959/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ તવાર્થ-ઉષા, doms 93 LOKEM: BPP 1993)chera | : લેખક :હાદિવાકર પ.પૂ.આ.ભ. શ્રી વિ. ભુવનવાજૂરીશ્વરજી : પ્રકાશક : Jain EducationÈ CHEIA-232 Onkyww.jainelibrary.org ધોળકા Page #2 -------------------------------------------------------------------------- ________________ આ જન્મ શતાબ્દોઃ ભુવનભાનુસૂરિ પૂ.આ.ભુવનભાનુસૂરિજી પૂ.આ. પ્રેમસૂરિજી પૂ.પં. પદ્મવિજયજી Private & Personal Use Onl Page #3 -------------------------------------------------------------------------- ________________ समर्पणम् ज्ञान-दर्शन-चारित्रो पासक ! मोक्षकामुक !। भुवनभानुसूरीश ! त्वदीयं तुम्चनपये।। Page #4 -------------------------------------------------------------------------- ________________ ऐं नमः कुन्दिन्दु गोक्खीर - तुसार- वन्ना सरोज- हत्था कमले निसन्ना । वाओसरि पुत्थयवग्ग हत्था, - सुहाय सा अम्ह सया पसत्था ihelibrary.org. Page #5 -------------------------------------------------------------------------- ________________ नमोत्थु णं समणस्स भगवओ महावीरस्स । नमो नमः श्रीगुरुप्रेमसूरये શ્રી તત્ત્વાર્થ-ઉષા (શ્રેષ્ઠ સંગ્રહકાર પૂજ્ય ૫૨મર્ષિ ભગવાન્ શ્રી ઉમાસ્વાતિજી વાચક વિરચિત શ્રી તત્ત્વાર્થા. ધિગમ મહાશાસ્ત્ર અને સંક્ષિપ્ત સમજુતી-અર્થ) -: અર્થાલેખક :મુનિ શ્રી ભાનુવિજ્યજી (પૂ.આ.ભ.શ્રી.વિ.ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા.) -: પ્રેરક ઃપૂ.આચાર્ય દેવ શ્રીમદ્વિજય અભયચન્દ્રસૂરિજી મ.સા. -: સંપાદક :મુનિ હીર વિજય -: પ્રકાશક : દિવ્યદર્શનટ્રસ્ટ - ધોળકા. * 1 * તત્ત્વાર્થ-ઉપા Private & Personal Use Onl Page #6 -------------------------------------------------------------------------- ________________ 11GN T વંદના... : C ૬ . . . :: પ.પૂ.સિદ્ધાન્ત મહોદધિ આચાર્યદેવેશ શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મ.સા. . . . . . . . . . પ.પૂ.જ્ઞાનપ્રભાવક આચાર્યભગવંત શ્રીમદ્વિજયભુવનભાનુસૂરીશ્વરજી મ.સા. , : ૬ :-:: ",-:; ; . . . . પ.પુ.સંયમશિલ્પી અયોગાચાર્ય શ્રીપદ્યવિજયજી મ.સા. - - - પ.પૂ.સિદ્ધાન્તદિવાકર,ગચ્છાધિપતિ મા આચાર્યદેવ શ્રીમદ્વિજયજયઘોષસૂરીશ્વરજી મ.સા. આ * * * * * * : - - - : - પ.પૂ.સંયમૈકલક્ષી આચાર્યદેવ શ્રીમદ્વિજયજગચ્ચન્દ્રસૂરીશ્વરજી મ.સા : : : : : Li tion International Afvate Person M તત્વાર્થ-ઉષા on i ca Page #7 -------------------------------------------------------------------------- ________________ વી.સં. ૨૫૩૭ વિ.સં. ૨૦૬૭ -: સ્મૃતિ વિશેષ :પ.પૂ.અનુયોગાચાર્ય શ્રીપદ્યવિજયજી મ.સા.ની સ્વર્ગારોહણ અર્ધશતાબ્દી વર્ષે, અષાઢ સુદ – ૯ તેઓશ્રીનો “૯૯મો જન્મ દિવસ -: પ્રાપ્તિસ્થાન :1) દિવ્યદર્શન ટ્રસ્ટ C\o.કુમારપાળ વી. શાહ ૩૯,કલિકુંડ સોસાયટી, ધોળકા-૩૮૭૮૧૦. 2) બાબુભાઈ સરેમલજી બેડાવાલા (મો.) 94265 85904 “સિદ્ધાચલ” સેન્ટ એન્સ સ્કૂલ સામે, હીરાજૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૫. મૂલ્ય : ૨૪-૦૦ ૨ -મુદ્રકઃજય જિનેન્દ્ર ગ્રાફીક્સ (નીતીન શાહ) ૩૦, સ્વાતી સોસાયટી, સેંટ ઝેવિયર્સ હાઈસ્કૂલ રોડ, નવરંગપુરા, અમદાવાદ-૧૪. ફોન : (O) ૨૫૬૨૧૬૨૩ (R) ૨૬૫૬૨૭૯૫(M) ૯૮૨૫૦૨૪૨૦૪ E-mail - jayjinendra90@yahoo.com ઝઃ 3 % તત્વાર્થ-ઉષા Jain Education Internationat Private & Personal Use Onlyww.jainelibrary.org Page #8 -------------------------------------------------------------------------- ________________ સબહુમાન સમર્પણ પરમારાધ્યપાદ પરમતારક પરમોપકારી ગુરુદેવ સિદ્ધાન્તમહોદધિ આચાર્યપુંગવશ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા ! અનેકની જેમ શિશુને આપે ભીમ ભવપાશમાંથી ઉગારી, ચારિત્ર સાથે સિદ્ધાન્ત, ન્યાય આદિ અધ્યયન પ્રસાદી આપી, એના અપ્રતિકાર્ય ઋણને યત્કિંચિત્ ફેડવાની ભ્રાન્તિમાં આ તત્ત્વાર્થ-ઉષા શ્રીમદ્ન નમ્રભાવે અર્ધું છું -ચરણરજ ભાનુવિજય. समर्पणम * 4 * તત્ત્વાર્થ-ઉષા Private & Personal Use Onlyww.jainelibrary.org Page #9 -------------------------------------------------------------------------- ________________ -: સૌજન્ય :સૂરિમંત્રસમારાધક-વિદ્ધવર્ય પ.પૂ.આ.ભ. શ્રીમદ્વિજય અભયચન્દ્રસૂરીશ્વરજી મ.સા. ની પ્રેરણાથી * શ્રીધર્મનાથ પો.હે. છે. જૈનનગર - જૈનસંઘ લી. " 'બ્રશ Strછે ન્યુશારદા મંદિર રોડ, પાલડ, અમદાવાદ-૭ શ્રુતભક્તિની ભૂરિ ભૂરિ અનુમોદના... સૌજન્ય * 5 તસ્વાર્થ-ઉષા Jain Education Internationat Private & Personal Use Onlyww.jainelibrary.org Page #10 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના “સમકિતવિણ ચારિત્ર નહિ, ચારિત્રવિણ નહિ મુક્તિ રે” મોક્ષ એ શુદ્ધ આત્મસ્વભાવ છે, જ્ઞાનીઓએ એ શુદ્ધ આત્મસ્વભાવના કારણરૂપે સર્વપાપો ના વિરામરૂપ ચારિત્ર ધર્મ બતાવ્યો છે. જે ચારિત્રનું મૂળ સમકિત છે. મોક્ષની ઝંખના કે ચારિત્રની ઝંખના સાચી શુદ્ધ ત્યારે જ ગણાય જો સમકિતની ઝંખના હોય, શું છે આ સમકિત ? એની પ્રાપ્તિ કઈ રીતે થાય, સમકિતનું મૂળ આધાર કોણ ? મહોપાધ્યાય શ્રીયશોવિજય મહારાજ સમકિતના સડસઠ બોલની સજઝાયમાં સર્વ પ્રથમ ૪ સંદુહણા બતાવે છે. એ ચારમાં પહેલી સદુહણા માટે જણાવે છે કે ચઉવિણ સદુહણાતિમાં જીવાદિક પરમત્યોરે, પ્રવચન માંહે ભાખિયા લિજે તેહનો અત્યારે.” તેનો અર્થ વિચાર કરવો પહેલી સદુહણા કહી તાત્પર્ય એ છે કે જિનેશ્વર ભગવંતોએ જીવ, અજીવ, આદિ જે નવતત્ત્વ પ્રવચન શાસ્ત્રોમાં બતાવ્યા છે તેના અર્થનો વિચાર-ચિંતન આદિ કરવું તે સમકિતનો પાયો-મૂળઆધાર છે એ નવતત્ત્વના વિચાર માટેનો એક પ્રબળ પ્રસ્તાવના - 6 | તત્વાર્થ-ઉષા notit Private & Personal Use On Www.jainelibrary.org Private & Personal Use On Page #11 -------------------------------------------------------------------------- ________________ આધાર એ છે “તત્ત્વાર્થસૂત્ર પૂર્વધર મહાજ્ઞાની પુરુષ ઉમાસ્વાતિ મહારાજાએ રચેલ તત્ત્વાર્થસૂત્રનો આધાર લઈ નવતત્ત્વનો અર્થ વિચાર કરવા એ સમકિત મૂળ આધાર છે. એ મૂળ સૂત્રો સંસ્કૃત ભાષામાં છે. સંસ્કૃત ભાષાથી અજાણ કે સંસ્કૃત ભાષાના જાણ માટે ક્યારેક અર્થગંભીર સૂત્રના અર્થ-સામાન્ય અર્થ સુધી પહોંચવું દુષ્કર બની શકે છે એમ છતાં સમકિત ભૂખ્યા જીવને એના વગર ચેન કેમ જ પડે ? પુણ્ય નામધેય પ.પૂ.ગુરુદેવ આચાર્યભગવંત શ્રીભુવનભાનુસૂરિમ. પોતાના મુનિ પર્યાયમાં આજથી ૬૪વર્ષ પૂર્વે (વિ.સ. ૨૦૦૩માં) તત્ત્વાર્થસૂત્રોના સંક્ષિપ્ત અર્થ સરળ ગુજરાતિ ભાષામાં લખેલ કે જે “તત્ત્વાર્થ-ઉષા” નામની નાની બુકલેટ તેનું આ પુનઃ પ્રકાશન પૂજ્ય ગુરુદેવના જન્મશતાબ્દિ વર્ષના આલંબને અભ્યાસ મુમુક્ષુના હસ્ત કમળમાં આવ્યું છે જેનો અભ્યાસ કરી સમકિતની પ્રાપ્તિશુદ્ધિ કરી આપણે સૌ ઈષ્ટ એવા મોક્ષમાર્ગે આગળ વધીએ. વિ.સં. ૨૦૬૭ | એ શુભ ભાવના ભગવાનનગરનો ટેકરો -આચાર્ય વિજયજગચ્ચન્દ્રસૂરિ. અમદાવાદ પ્રસ્તાવના .. * Jain Education international Private & Personal use only. Wajahnoramo . 7 edge , Page #12 -------------------------------------------------------------------------- ________________ પુનઃ પ્રકાશન પ્રસંગે પરમ ગુરુદેવશ્રીએ ૬૪વર્ષ પૂર્વે તત્ત્વાર્થ-ઉષાના નામે ૧૦ અધ્યાયના સૂત્રનો અનુવાદ કરી પ્રગટ કરેલ જે અનેક ભવ્યાત્માને ઉપકારક બનેલ છે. હવે પુનઃ પ્રકાશન પ્રસંગે તત્ત્વાર્થ કારિકાનો પણ અર્થ સાથે સમાવેશ કરાય તો વધુ ઉપયોગી બને તેવું સૂચન પ્રાપ્ત થવાથી તે પ્રમાણે તૈયાર કરેલ છે. જે પરિશિષ્ટ સ્વરૂપે સમાવિષ્ટ છે. - વિ.સં. ૨૦૬૭-અષાડવદ-૨થી જૈનનગર - જૈનસંઘમાં ચાતુર્માસ દરમ્યાન તત્ત્વાર્થગ્રંથના આધારે પ્રવચન થાય તેમાં પુસ્તિકા દરેકને આપવામાં આવે તો પુનરાવર્તન-અનુપ્રેક્ષા વિશેષરૂપે કરી શકે એ હેતુથી તત્ત્વાર્થ-ઉષા પુનઃ પ્રકાશિત થઈ રહેલ છે. આ ગ્રંથના સંપાદનમાં દિલચસ્પીથી ખંત પૂર્વક વિશિષ્ટ ભોગ આપીને મુનિશ્રીહીરવિજયજીએ જ્ઞાનોપાસના સાથે ગુરુભક્તિ પણ કરી છે જે અનુમોદનીય છે. તેમજ આ ગ્રંથનો લાભ જૈનનગર – જૈનસંઘે ખુબ ઉલ્લાસથી લીધો છે તે પણ ધન્યવાદને પાત્ર છે. અંતે તત્ત્વના અર્થને પામીને આંતર કષાયો અને વિષયોથી મુક્ત બની પરમ પદની પ્રાપ્તિ સહુ કોઈ કરે એ જ એક મંગલ કામના. વિ.સં. ૨૦૬૭, અષાડવદ-૧ / લિ.આચાર્ય જૈનનગર – જૈનસંઘ ઈ વિજયઅભયચન્દ્રસૂરિ Judu lla.catiebat Kate Sersk Use.Onu. 2.0. Page #13 -------------------------------------------------------------------------- ________________ પ્રાથન શ્રી તત્ત્વાર્થાધિગમ શાસ્ત્ર રૂપી સૂર્યમાંથી પ્રગટેલ અતિસંક્ષિપ્ત સૂચક સમજુતી-અર્થને અહીં શ્રી ‘તત્ત્વાર્થઉષા' એ ઉપનામ આપ્યું છે. શ્રી તત્ત્વાર્થ શાસ્ત્ર એટલે પાતાલકૂપસમાં ‘પૂર્વો’ અને પ્રમાણ નય-ભંગી આદિ મહારત્નોથી અલંકૃત શ્રો જૈન શ્રુતસાગરને અવગાહવા માટેનો જાણે એક આરો. એમાં ઉતરવાથી વિશ્વના તત્ત્વોનો વિપુલ બોધ થવા સાથે જીવનનો ઉત્તમ કર્તવ્ય-માર્ગ સૂઝે છે. આ શાસ્ત્રમાં મુખ્ય અભિધેય સમ્યગ્દર્શન, જ્ઞાન, જીવ-અજીવ-વગેરે તત્ત્વો અને ચારિત્ર છે. પ્રમાણ અને પ્રમેય ઉભયનો પ્રતિપાદક આ ગ્રંથ ખરેખર ! સંક્ષેપમાં શ્રી જૈન દર્શનના મૌલિક વાચ્યોનો સંગ્રહ-ગ્રંથ છે. આ અને આવા બીજા ગ્રંથો ગ્રંથકારને હૈમવ્યાકરણ જેવામાં ઉત્કૃષ્ટ સંગ્રહકાર તરીકેની ખ્યાતિ અર્પે છે. આ શાસ્ત્રનું વિશેષ વિષયદર્શન આની સાથેની વિષય-નોંધમાંથી થઈ શકાશે. પ્રાથન * 9 * તત્ત્વાર્થ-ઉષા Private & Personal Use Onlyww.jainelibrary.org Page #14 -------------------------------------------------------------------------- ________________ મહાવ્યાકરણની છટાથી રચાયેલા અને બહુ સહેલાઈથી કંઠે કરી શકાય એવા ટૂંકા રોચક સૂત્રોના સમૂહમય આ ગ્રંથને ગ્રંથકાર પોતેજ “તત્ત્વાર્થી-ધિગમ' નામના શાસ્ત્ર તરીકે નિર્દેશ છે. પ્રૌઢતાર્કિક પ્રખર દર્શનવિવેચક મહોપાધ્યાય શ્રી યશોવિજ્યજી મહારાજ આને “તત્ત્વાર્થમહાશાસ્ત્ર કહી શ્રેષ્ઠ અનુયોગદ્રવ્યાનુયોગ-ને પ્રબળ સાધન ગણે છે. શ્રી તત્ત્વાર્થ શાસ્ત્રના રચયિતા પાંચસો પ્રકરણકાર વાચકવર્થ્ય (પૂર્વધર) પરમર્ષિ ભગવાન શ્રી ઉમાસ્વાતિજી મહારાજ છે. ઉચ્ચ નાગરી શાખાને વિભૂષિત કરનાર આ મહાપુરુષનો ચોક્કસ સત્તાકાલ જાણી શકતો નથી; છતાં એમની શ્રેષ્ઠ કૃતિઓ, અને એના ઉપર ૧૪૪૪ ગ્રંથના પ્રણેતા ભગવાન્ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ જેવાઓએ કરેલી પ્રૌઢ વ્યાખ્યા દ્વારા એમનું અલૌકિક પાંડિત્ય અને પૂર્વોનું જ્ઞાતૃત્વ સૂચિત થાય છે. સ્વોપણ ભાષ્યના અંતેની પાકકથત momen 10 se mતત્વાર્થ-ઉષા Page #15 -------------------------------------------------------------------------- ________________ પ્રશસ્તિમાંજ (i) વાચક (પૂર્વવેત્તા) બનવા માટે માત્ર અગીઆર અંગના જ્ઞાતા એવા સ્વગુરૂને બદલે વાચકપૂર્વધર એવા ક્ષમણ મૂલાચાર્યની પાસે કરવા પડેલા અધ્યયનનો નિર્દેશ અને (ii) દીક્ષાગુરૂને “વાચક' વિશેષણ ન આપતાં વિદ્યાગુરૂને આપેલું વાચક વિશેષણ-આ બે મુદ્દા એમને “વાચક વંશના નહિ, પણ “વાચક' એટલે પૂર્વવેત્તા તરીકે સાબીત કરે છે. આ શાસ્ત્રના સૂત્રોનો અહીં સૂચક સમજુતી-અર્થ કરવામાં આવ્યો છે. એમાં સ્થળે સ્થળે મૂકેલા અમુક અમુક પદો એ ગર્ભિત રહેલા વિશેષાર્થના સૂચક છે. અભ્યાસીએ એના પર ખાસ ખ્યાલ રાખવાનો છે. સાક્ષાત્ શબ્દો ન છતાં, એનો ભાવ અમુક શબ્દોમાં સમાયો છે. એથી થોડા શબ્દોથી પણ ગ્રંથના વધુ ભાવનું મનન કરી શકાશે. જેમકે, અધ્યાય-૧ સૂત્ર૧લામાં “ત્રણજ માં “જ,” અને “ભેગાં મળીને સૂચવે છે કે ચોથું મોક્ષ સાધન કોઈ છે નહિ, અને ત્રણ પણ છૂટા રહીને મોક્ષસાધક નથી. પ્રાર્થનાના 11 કલાક તત્વાર્થ-ઉષા Page #16 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૩ની ઉષા સમ્યકત્વના બે પ્રકાર સૂચવે છે, નહિ કે બે હેતુ. સૂ૦ ૩૩, “ઉત્પાદ નાશ....' પદો “સત્' ના સ્પષ્ટ અર્થને સૂચવે છે. અ) ૨, સૂ૦ ૪માં, “સર્વચારિત્ર' પદ સૂચવે છે કે દેશ વિરતિ” નો ક્ષાયિકભાવ નથી. સૂ૦ ૨૨માં કૌંસનું વાક્ય સિદ્ધાન્તસંમત એકેંદ્રિયનું શ્રુતઅજ્ઞાન મન વિના પણ કેવી રીતે ? તે સૂચવે છે. અ૦ ૩, સૂ૦ ૧૬ “કર્મભૂમિ' ના પ્રસિદ્ધ અર્થ “કૃષિવ્યાપારાદિ કર્મવાળી ભૂમિ–સિવાયના બીજા અર્થને સૂચવે છે. અO ૪ સૂ૦૨ કૌંસ-વાક્ય “આ સૂત્ર દેવતાની હયાતીનું પ્રમાણ દર્શક પણ છે એ સૂચવે છે અO ૫ સૂ૦ ૩ ની ઉષા સમાસના ૩-૫-૭મી વિભક્તિથી થતા વિગ્રહને, અને સૂ૦ ૩૧ની ઉષા અનેક અર્થને દર્શાવે છે. અ) સૂ૦ ૪૦માં “પરિણામરૂપે' કહીને ન્યાય-દર્શન આદિને માન્ય “આધારાધભાવની અસત્યતા સૂચવી. પાકકથન Jain Education internationalrivate & Personal - 12 . , તત્વાર્થ-ઉષા Se www.jamellorary.org Page #17 -------------------------------------------------------------------------- ________________ અ) ૬ સૂ૦ ૧૦ ‘ત્રણવાર ઠીક ન પૂંજેલી' પદો-ન પૂંજેલી, જેમતેમ પૂંજેલી, ઠીક છતાં એક કે બે જ વાર પૂજેલી-આ ત્રણ પ્રકાર દુષ્પમાર્જિતના સૂચવે છે. અ) ૮ સૂ૦ ૨૫ની ઉષા આઠ પ્રશ્નના ઉત્તર સૂચવે છે. અ૦ ૯ સૂ. ૨૨ માં છેલ્લા બે પ્રાયશ્ચિતના સ્થાને મૂલ, અનવસ્થાપ્ય અને પારાચિક ગણી કુલ ૧૦ પ્રાયશ્ચિત સૂચવે છે...ઇત્યાદિ. જો કે આ ઉષામાં સ્વમતિની પટુતા નથી પણ સૂત્ર ભાષ્ય અને સિદ્ધસેનીયાદિ ટીકાગ્રંથોની પ્રસાદી છે; છતાં અભ્યાસને લક્ષમાં લાવવા પૂરતું આ સૂચન છે. એને સમજવા ગુરૂગમ આવશ્યક છે. ઉતાવળ આદિના કારણે આ ઉષાના પ્રયત્નમાં કોઈ સ્થાને ઓછી વિગત, ક્યાંય સમાસાદિના ભાષાંતરને બદલે અનુકૂલ ભાવાર્થ વગેરે જણાશે. પ્રાકકથના * તત્વાર્થ-ઉષ dt VIકકથs Jain Education international Private & Personaruse Onlyww.jainernorary.org Page #18 -------------------------------------------------------------------------- ________________ પણ લેખકનો આવા આલેખનમાં કક્કો ઘૂંટવાનો પ્રયત્ન હોઈ સંભવિત ત્રુટિઓ સુમાર્ય અને સન્તવ્ય છે ઉમેદ છે કે લખવા શરૂ કરેલા વધુ વધુ વિસ્તારવાલા ‘તત્ત્વાર્થ કિરણ” અને “તત્ત્વાર્થપ્રકાશ” માંની વિશેષ સ્પષ્ટ બોધકતા બાલ અભ્યાસીને પણ સહેલાઈથી તત્પાન કરાવે. શ્રી જિનાજ્ઞાવિરુદ્ધ કોઈ પણ ઉક્તિનો મિથ્યાદુષ્કૃત દઈ વિરમું છું. વિસનગર. આહત-મોડભિલાષી, સિદ્ધાન્ત મહોદધિ. પૂ. આચાદવ વિ.સ. ૨૦૦૩ શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી ચરણરેણ માગસર વદ – ૩ ] ભાનવિજય. પ્રથમવૃત્તિ :- વી.સ. ૨૪૭૩, વિ.સં. ૨૦૦૩ દ્વિતીયાવૃત્તિ :- વી.સ. ૨૦૨૪, વિ.સં. ૨૦૫૪ તૃતીયાવૃત્તિ :- વી.સ. રપ૩૭, વિ.સ. ૨૦૬૭ HESUdinternatiefel * 14 * lisawdur-Gun Page #19 -------------------------------------------------------------------------- ________________ | વિષય- નોંધ વિષય સૂત્ર પાનું. અધ્યાય-૧-દર્શન જ્ઞાન ૧-૩૫ ૧-૧૦ મોક્ષમાર્ગ ૧ ૧ સમ્યગ્દર્શન ર- ૩૧ ૭ તત્ત્વો ૪ ૨ નિક્ષેપ બોધના ઉપાય ૬-૮ ૨-૩ સમ્યજ્ઞાન પ્રમાણ ૧૦-૧૨ ૩-૪ મતિજ્ઞાન ૧૩-૧૯ ૪-૬ શ્રુતજ્ઞાન ૨૦ ૬ અવધિ) ૨૧-૨૩ ૬-૭ મન:પર્યાય ૨૪-૨૬ ૭-૮ જ્ઞાનના વિષય અને સ્વામિ ૨૭–૩૧ ૮-૯ સ-અસત્વજ્ઞાન ૩૨-૩૩ ૯ નય ૩૪-૩૫ ૧૦ વિષયનોંધ 15 ) તત્ત્વાર્થ-ઉષા Jain Education Internationat Private & Personal Use Onlyww.jainelibrary.org Page #20 -------------------------------------------------------------------------- ________________ વિષય સૂત્ર પાનું. અધ્યાય-૨-જીવ ૧-૫૨ ૧૧-૨૫ ૫ ભાવો, જીવસ્વરૂપ ૧- ૭ ૧૧-૧૩ જીવનું લક્ષણ ૮-૯ ૧૩ જીવના પ્રકાર ૧૦-૧૪ ૧૪-૧૫ પ'ઇંદ્રિયોદ્રવ્યભાવવિષય-સ્વામી ૧૫-૨૫ ૧૫-૧૮ વિગ્રહ ગતિ ૨૬-૩૧ ૧૮-૧૯ ૩ પ્રકારે જન્મ, ૩ યોનિત્રય ૩૨-૩૬ ૨૦-૨૧ પ-શરીર ૩૭-૪૯ ૨૧-૨૪ વેદ-સ્વામિ ૫૦-૫૧ ૨૪-૨૫ અફર આયુષ્માનું પર ૨પ અધ્યાય-૩-અધોમધ્યલોક ૧-૧૮ ૨૬-૩૧ નરકમૃથ્વી નરક, દુઃખ, આયુ ૧-૬ ૨૬-૨૮ મધ્યલોકે દ્વિપસમુદ્ર ૭-૮ ૨૮ - ૨૯ ક્ષેત્રો, પર્વતો ૧૦-૧૩ ર૯-૩૦ મનુષ્યો ૧૪-૧૫ ૩૦ કર્મભૂમિ ૧૬ ૩૧ મનુષ્ય-તિર્યંચ આયુ ૧૭-૧૮ ૩૧ અધ્યાય-૪-દેવ ૧૫૩ ૩૨-૪૫ દેવનિકાય. ૧-૨ ૩ર | વિષયનોંધ * 16 : ( તત્વાર્થ-ઉષા Private & Personal Use Onlyww.jainelibrary.org મેરુ. Page #21 -------------------------------------------------------------------------- ________________ વિષય સૂત્ર પાનું. પ્રત્યેકનો ભેદ-અંક ૩ ૩૨ દેવ પરિવાર, વેશ્યા ૪-૭ ૩૩-૩૪ કામસુખ ૮-૧૦ ૩પ ભવ્યંઇજયોત્રભેદ ૧૧-૧૩ ૩૫-૩૬ વૈમાનિક-પ્રકાર-તારતમ્ય લેશ્યા ૧૭-૨૪ ૩૭-૩૯ લોકાત્તિક ૨૫-૩૬ ૩૯ અનુત્તર ૨૭ ૩૯ તિર્યંચ કોણ ? ૨૮ ૪૦ ભવૈOઉત્કૃષ્ટ આયુ ૨૯-૩૮ ૪૦-૪૨ ભવૈ૦ચૅનારક જઘન્ય આયુ ૩૯-૪૬ ૪૨-૪૩ વ્યંજયોવઆયુ ૪૭-૫૩ ૪૪-૪૫ અધ્યાય-૫-અજીવ ૧-૪૪ ૪૬-૫૮ અજીવ અને દ્રવ્યો ૧-૩ ૪૬ મૂર્તામૂર્ત, સક્રિયાક્રિય ૪-૬ ૪૭ દ્રવ્યોના પ્રદેશ ૭-૧૧ ૪૭-૪૮ ” અવગાહ ૧૨-૧૬ ૪૮-૪૯ ” ઉપકાર ૧૭-૨૨ ૪૯-૫૦ | વિષયનોંધ : 17 & તત્વાર્થ-ઉષા Private & Personal Use Onlyww.jainelibrary.org Page #22 -------------------------------------------------------------------------- ________________ વિષય પુદ્ગલના ગુણ * પરિણામ • ઉત્પત્તિ સનું લક્ષણ “નિત્યનું” અનેકાન્તની ચાવી પુદ્ગલ-બંધ દ્રવ્ય-લક્ષણ કાળ ગુણ, પરિણામ અધ્યાય-૬-આસ્રવ યોગ-આસ્રવ પુણ્ય પાપના આસવ સાંપરાયિક-ઇર્યાપથ ભેદ બંધ-તરતમતાના હેતુ અધિકરણ ૮ કર્મના જુદા હેતુ અધ્યાય-૭-વિરતિ વ્રતભાવના હિંસાદિના ફળની ભાવના મૈત્રી આદિ ભાવના સૂત્ર ૨૩ ૨૪-૨૫ ૫૧-૫૨ ૨૬-૨૮ ૫૨ પર ૫૩ પાનું. ૫૧ ૨૯ ૩૦ ૩૧ ૩૨૩૬ 39 ૫૬ ૩૮-૩૯ ૫૭ ૪૦-૪૪ ૫૭-૫૮ ૧-૨૬ ૫૯-૬૯ ૧-૨ ૩-૪ ૫-૬ ૭ ८ ૧૧-૨૬ ૧-૩૪ ૧-૩ ૪-૫ ૫૩-૫૪ ૫૫-૫૬ ૫૯ ૫૯ ૬૦ ૬૧ ૬૧-૬૩ ૬૪-૬૯ ૭૦-૮૨ ৩০ ૭૧ ૭૨ વિષયનોંધ 18 * તત્ત્વાર્થ-ઉષા Private & Personal Use Onlyww.jainelibrary.org Page #23 -------------------------------------------------------------------------- ________________ વિષય સંવેગવૈરાગ્ય-હેતુ અહિંસાદિ પ-ના લક્ષણ વ્રતધારી દાન-લક્ષણ, સ્વરૂપ અધ્યાય-૮-કર્મબંધ બંધહેતુ, બંધ ૪ પ્રકારે બંધ કર્મ-પ્રકૃતિબંધના ૮ ભેદ ૮ કર્મના ઉત્તરભેદ કર્મનો સ્થિતિબંધ ૮-૧૨ ૧૩-૧૫ ૭૩ ગુણ-શિક્ષા-વ્રત અને સંલેખના ૧૬-૧૭ ૭૩ અતિચાર અનુભાવબંધ ઉદયનું ફળ પ્રદેશબંધ સૂત્ર પુણ્ય-પ્રકૃતિ અધ્યાય ૯-સંવર નિર્જરા સંવર, એના ઉપાય ગુપ્તિ, સમિતિ યતિધર્મ ૧૮-૩૨ ૭૪-૮૧ ૩૩-૩૪ ૮૧-૮૨ ૧-૨૬ ૪૩-૯૩ ૧-૩ ૪ ૫ પાનું. વર ૭૨-૭૩ ૨૪ ૨૫ ૨૬ ૬-૧૪ ૧૫-૨૧ ૨૨-૨૩ ૯૨ ૯૨ ૯૨ ૯૩ ૯૪-૧૧૫ ૯૪ ૯૫ ૯૬ ૧-૪૯ ૧-૩ ૪-૫ દ ૮૩ ૮૪ ૮૪ ૮૪-૯૦ ૯૦-૯૧ વિષયનોંધ * 19 * તત્ત્વાર્થ-ઉષા Private & Personal Use Onlyww.jainelibrary.org Page #24 -------------------------------------------------------------------------- ________________ વિષય પાનું. ૧૨ ભાવના ૯૭-૯૯ ૨૨ પરીસહ ૮-૯ ૧OO -૧૦૧ પરીસહસ્થાન-હેતુ ૧૦-૧૭ ૧૦૨-૧૦૩ પયતિધર્મ પ-ચારિત્ર ૧૮ ૧૦૪ બાહ્ય તપ ૧૯ ૧૦૪ આભ્યત્તરપ ૨૦-૪૬ ૧૦૫ પ્રાયશ્ચિત્તાદિ ૨૨-૨૬ ૧૦૬-૧૦૮ ધ્યાન ૨૭-૪૬ ૧૦૮-૧૧૩ આર્ત ૩૧-૩૫ ૧૦૯ રૌદ્ર ? ૩૬ ૧૧૦ ૩૭–૩૮ ૧૧૧ ૩૯-૪૬ ૧૧ર-૧૧૩ અધિકાધિક નિર્જરા ૪૭ ૧૧૪ પ-નિર્ચન્થ ૪૮-૪૯ ૧૧૪-૧૧૫ અધ્યાય-૧૦-મોક્ષ ૧- ૭ ૧૧૬-૧૧૮ કેવલજ્ઞાન ૧૧૬ મોક્ષકારણ ૨-૪ ૧૧૬-૧૧૭ ” સ્થાન પ-૬ ૧૧૭ સિદ્ધ વિચાર ૭ ૧૧૮ ' વિષયનોંધ - 20 : તત્વાર્થ-ઉષા Jain Education Internationat Private & Personal Use Onlyww.jainelibrary.org ધર્મ છે શુક્લ " Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ વિષય ગાથા પાનું. પરિશિષ્ટ-૧. સંબંધકારિકા ૩૧ ૧૧૯-૧૨૯ માનવ જન્મની સફળતા ૧-૩ ૬ પ્રકારના પુરુષની ઓળખ ૪-૬ ૧૨૦-૧૨૧ અરિહંતની પૂજાથી થતા ફાયદા ૭-૮ ૧૨૧ તાર્થ છતાં પ્રભુ દેશના કેમ આપે છે? ૯-૧૦ ૧૨૨ પ્રભુમહાવીરનું જીવન ૧૧-૧૮ ૧૨૨-૧૨૫ પ્રભુ આપેલા દેશનાના એકદેશથી સાર રુપે તત્ત્વાર્થ... ૧૯-૨૨ ૧૨૫-૧૨૬ ગ્રંથ રચના કઠિન છે ૨૩-૨૬ ૧૨૬-૧૨૭ એક પદની ઉપાસના પણ તારે છે ર૭ ૧૨૮ અનુગ્રહ બુદ્ધિથી ધર્મ કહેવો અને તેનાથી થતા ફાયદા ૨૮-૩૧ ૧૨૮-૧૨૯ વિષયનોંધ : 21 તત્વાર્થ-ઉષા Private & Personal Use Onlyww.jainelibrary.org Page #26 -------------------------------------------------------------------------- ________________ વિષય ગાથા પાનું. પરિશિષ્ટ-૨, અંત્યકારિકા ૩૨ ૧૩૦-૧૪૧ તત્ત્વનાબોધથી થતો લાભ ૧-૮ ૧૩૦-૧૩૨ કર્મરહિત જીવની ગતિ શી રીતે? ૯-૧૪ ૧૩૩-૧૩૪ ઉર્ધ્વગતિનો સ્વભાવજીવનો છે તો પછી - - નિચે-તીછું કેમ જાય ૧૫-૧૬ ૧૩૪-૧૩પ કર્મનાશ અને મોક્ષ સાથે થાય છે ૧૭-૧૮ ૧૩૫ સિદ્ધશિલ=‘પ્રશ્નારનું વર્ણન ૧૯-૨૦ ૧૩૬ સિદ્ધનું સ્વરૂપ ૨૧ ૧૩૭ જીવની અલોકમાં ગતિ કેમ નહિ? ૨૨ ૧૩૭ મોક્ષ સુખનું વર્ણન ૨૩-૩૨ ૧૩૮-૧૪૧ ગ્રંથકારની પ્રશસ્તિ ૬ ૧૪૨ વિષયનોંધ : 22 Mar મા તત્વાર્થ-ઉષા Page #27 -------------------------------------------------------------------------- ________________ શ્રી તસ્વાર્થ-ઉષા -આચાર્ય વિજય ભુવનભાનુસૂરિ * 23 : તત્વાર્થ-ઉષા Private & Personal Use Onlyww.jainelibrary.org Page #28 -------------------------------------------------------------------------- ________________ यस्तत्त्वाधिगमाऽऽख्यं ज्ञास्यति च करिष्यते च तत्रोक्तम् । सोऽव्यावाध-सुखाख्यं प्राप्स्यत्यचिरेण परमार्थम् ॥६॥ (પ્રશસ્તિ શ્લોક) અર્થ - જે તત્ત્વાર્થાધિગમ નામના ગ્રંથને જાણશે અને તેમાં કહ્યા પ્રમાણે કરશે તે પીડારહિત એવા પરમાર્થ (મોક્ષ) સુખને જલ્દીથી પ્રાપ્ત કરશે. દા. Education Internetiefel Tate 24 use On k , Page #29 -------------------------------------------------------------------------- ________________ * 25 %) તત્વાર્થ-ઉષા Jain Education international Private & Personal use onl Page #30 -------------------------------------------------------------------------- ________________ * 26 * Atel-Gul Jain Education international Private & Personal use onlyww. tehorary.org Page #31 -------------------------------------------------------------------------- ________________ पू. पूर्वधर परमर्षि भगवत् श्री उमास्वातिवाचक विरचित श्री तत्त्वार्थाधिगम-शास्त्र । અધ્યાય-૧. ૨. સમ્યઃ વર્શન-જ્ઞાન-ચારિત્રાણ-મોક્ષ-માર્ગ: । ૨. તત્ત્વાર્થ-શ્રદ્ધાનું સમ્યક્-વર્શનમ્ । રૂ. તત્રિમાçિથિયામાદા । શ્રી તત્ત્વાર્થ-ઉષા. ૧. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર આ ત્રણજ ભેગાં મળીને મોક્ષનાં સાધન છે. ૨. સ્યાદ્વાદને અનુસરતા જીવાદિપદાર્થોની આજ સાચાં અને શંકા વિનાના' એવી હૃદયની શ્રદ્ધા તે સમ્યગ્દર્શન કહેવાય. ૩. નિસર્ગથી એટલે સહજ ઉત્પન્ન થતું કે અધિગમથી એટલે ઉપદેશ, જિનપ્રતિમા, સર્વજ્ઞશાસ્ત્ર, વગેરે બાહ્યનિમિત્ત પામીને ઉત્પન્ન થતું સમ્યક્ત્વ ‘નિસર્ગ’ અને ‘અધિગમ' એમ બે પ્રકારે છે. અ... * તત્ત્વાર્થ-ઉષા Jan Education Internationatate & Personal Use Onlywalneubrany mig Page #32 -------------------------------------------------------------------------- ________________ ૪. નીવાનીવાસ્ત્રવ-વન્ય-સંવ-નિર્ના-મોક્ષા-સ્તત્ત્વમ્ । ૬. નામ-સ્થાપના-દ્રવ્ય-મવિતસ્તથ્યાસઃ । ૬. પ્રળામ-નવૈધિામ: । ૭. નિર્દેશ-સ્વામિત્વ-સાધનાધિરળ-સ્થિતિ-વિધાનતઃ । ૪. જીવ, અજીવ આસવ, (કર્મબંધના કારણ), બંધ (જીવ સાથે કર્મની એકમેકતા) સંવર (કર્મ રોકવાના ઉપાય), નિર્જરા (કર્મનો દેશક્ષય) અને મોક્ષ (સકલ કર્મનો ક્ષય) આ સાતજ તત્ત્વ છે. ૫. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવરૂપે તે સમ્યગ્દર્શન અને જીવ વગેરેનો વિભાગ થાય છે. ૬. પ્રમાણ અને નયથી વસ્તુ માત્રનો બોધ થાય છે. ૭-૮. વિશેષ અભિધાન, સ્વામિ, કારણ, આધાર, કાળમર્યાદા, પ્રકાર-આ અને સત્ છે કે અસત્, સંખ્યા આ * તત્ત્વાર્થ-ઉપા 9 Janudication International Date & Personal Use Onlyww.tattare harary.org. ક Page #33 -------------------------------------------------------------------------- ________________ ૮. સ-સંધ્યા-ક્ષેત્ર-સ્પર્શન-નાઇત્તર-માવા વહુવૈશ્વ ! ૧. મતિ-શ્રુત-વૃધ-મન:પર્યાય-વત્તાનિ જ્ઞાનમ્ ! ૨૦. તે પ્રમાણે ૨૧. મારો પક્ષમ્ પ્રમાણ, ક્ષેત્ર, સ્પર્શના, સમય, પ્રમાણ, આંતરૂં, ભાવ, ઓછાવત્તાપણું-આ કારોથી તત્ત્વોનો વિચાર થઈ શકે ૯. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યાયજ્ઞાન અને કેવલજ્ઞાન આ પાંચ જ્ઞાન છે. ૧૦. એ પાંચ જ્ઞાન બે પ્રકારના પ્રમાણમાં વહેચાએલા છે. ૧૧. પ્રથમનાં બે જ્ઞાન મતિ અને શ્રુત-એ (પરમાર્થથી) પરોક્ષ પ્રમાણ છે. અ ૧ આ ૩ તત્વાર્થ-ઉષા Private & Personal Use Onlyww.jainelibrary.org Page #34 -------------------------------------------------------------------------- ________________ १२. प्रत्यक्षमन्यत् । १३. मतिः स्मृतिः संज्ञा-चिन्ताऽभिनिबोध इत्यनर्थान्तरम् । १४. तदिन्द्रियाऽनिन्द्रिय-निमित्तम् । ૧૨. બાકીનાં ત્રણ જ્ઞાન-અવધિ, મન:પર્યાય અને કેવલ એ પ્રત્યક્ષ પ્રમાણ છે. પરોક્ષ એ ઈન્દ્રિયાદિની મદદથી થાય, જ્યારે પ્રત્યક્ષ એ વિના સીધુંજ આત્માને થાય. ૧૩. મતિ (વિદ્યમાનનું જ્ઞાન) સ્મરણ સંજ્ઞા, (એજ વસ્તુ ફરી જોતાં ઓળખ) ચિંતા (ભાવિનો વિચાર), અભિનિબોધ (સર્વ પ્રકારે નિર્ણય)-આ બધાં મતિ જ્ઞાનથી જુદાં નથી. ૧૪. મતિજ્ઞાન એ ઈન્દ્રિયોથી અને અનિન્દ્રિયથી એટલે કે મનથી અને ઓઘ સંજ્ઞાથી ઉત્પન્ન થાય છે. આ નાના * * * તત્વાર્થ-ઉષા Page #35 -------------------------------------------------------------------------- ________________ ૫. ૩વદીપાવ-થારVI: I १६. बहु-बहुविध-क्षिप्राऽनिश्रिताऽसंदिग्ध-ध्रुवाणां सेतराणाम् । ૭. વાર્થ १८. व्यञ्जनस्यावग्रहः । ૧૫. મતિજ્ઞાનના મુખ્ય ચાર પ્રકાર છે. અવગ્રહ, ઇહા, ૩અપાય, ધારણા, (૧સામાન્યબોધ, ૨વિચારણા, વનિર્ણય, ન ભૂલવું તે) ૧૬. આ દરેક પ્રકારે વસ્તુ જણાય તે અગ્રતાદિ પ્રત્યેક બાર ભેદે ઘણું, ઘણા પ્રકારે, ૩ઝટ, અવિનાઆધારે, પસંશયવિના, અવશ્ય- આ છ અને આથી ઉલટાં છે. ૧૭. પદાર્થનું જ્ઞાન અવગ્રહાદિ ચાર પ્રકારે થાય છે. ૧૮. પરંતુ વ્યંજન (ઈન્દ્રિયો સાથે લાગેલ વસ્તુના સંબંધ) નો માત્ર અવગ્રહ થાય. એટલે કે જ્ઞાન શક્તિ જન્મ, પણ ઈહા વગેરે ન થાય. અ.૧ તત્વાર્થ-ઉષા Private & Personal use onlyww.jainelibrary.org Page #36 -------------------------------------------------------------------------- ________________ ___ १९. न चक्षुरनिन्द्रियाभ्याम् । २०. श्रुतं मतिपूर्वं व्यनेकद्वादशभेदम् । ૨૨. દિવિથોડવઃ | ૧૯. ચક્ષુ અને મનથી વ્યંજનાવગ્રહ ન થાય. ૨૦. શ્રુત મતિપૂર્વક હોય છે. (શ્રતની પૂર્વે મતિ અવશ્ય હોય, મૃત આપ્ત વચનથી થતું જ્ઞાન) તે અંગબાહ્ય અને અંગપ્રવિષ્ટ એમ બે પ્રકારે છે. આ બેના અનુક્રમે અનેક અને બાર પ્રકાર છે. (પાંચ જ્ઞાનના કુલ એકાવન ભેદ ગણાય છે, ત્યાં શ્રુતજ્ઞાનના ચૌદ ભેદ છે. -અક્ષરકૃત, સંજ્ઞિ૦, સમ્યફળ, સાદિ0, સપર્યવસિત૦, ગમિક) અંગપ્રવિષ્ટ), આ સાત અને એથી ઉલટાં સાત.) ૨૧. અવધિજ્ઞાન બે પ્રકારે થાય છે. (૧. ભવને લઈને થતું અને ૨. ક્ષયોપશમથી થતું માત્ર રૂપી પદાર્થ જોવા-એ મર્યાદાવાળું જ્ઞાન.) * ૬ : તત્વાર્થ-ઉષા તો તવા ersonal use. On www.tarin dhorany. Page #37 -------------------------------------------------------------------------- ________________ २२. भवप्रत्ययो नारक-देवानाम् । २३. यथोक्त-निमित्तः षड्-विकल्पः शेषाणाम् । ર૪. ગુવિપુસ્ત-મસ્તી મન:પર્યાયઃ ! ર. વિશુદ્ધપ્રતિપત્તિઓ દોષ: | ૨૨. ભવને લઈને થતું અવધિજ્ઞાન સર્વ નારકો અને દેવોને હોય છે. (જેમ પક્ષીનો ભવજ એવો કે ઉડવાની શક્તિ.) ૨૩. કહેલા ક્ષયોપશમરૂપનિમિત્તથી થતું છ પ્રકારનું અવધિજ્ઞાન બાકીના મનુષ્ય-તિર્યંચને હોય. (અનુગામી, વર્ધમાન, અપ્રતિપાતિ-આ ૩ અને એથી ઉલ્ટા ૩.) ૨૪. મન:પર્યાયજ્ઞાન એ ઋજુમતિ અને વિપુલમતિ એમ બે પ્રકારે હોય છે. (એનાથી મનના ચિત્વન જુએ.) ૨૫. નિર્મલતા (બહુપર્યાયોનું જ્ઞાન) અને કાયમપણું આ બે વિશેષતાથી ઋજુ, વિપુલ૦નો ભેદ પડે છે. અ૧ તત્વાર્થ-ઉષા Private & Personal Use Onlyww.jainelibrary.org Page #38 -------------------------------------------------------------------------- ________________ ર૬. વિશુદ્ધિ-ક્ષેત્ર-સ્વામિ-વિષચ્ચોવંધ-કન: પર્યાયોઃ | २७. मतिश्रुतयोनिबन्धः सर्वद्रव्येष्वसर्व-पर्यायेषु । ૨૮. fuષ્યવઃ | २९. तदनन्त-भागे मनःपर्यायस्य । ૨૦. સર્વ-દ્રવ્ય- પપુ વત્નશ્યા ૨૬. અવધિ અને મન:પર્યાયમાં તફાવત નિર્મલતા, ક્ષેત્ર, સ્વામિ અને વિષયને લઈને છે. ર૭. મતિ અને શ્રુતનો નિબંધ (વ્યાપાર, વિષય સંબંધ, પ્રકાશ) કેટલાક પર્યાયયુક્ત સર્વ દ્રવ્યો વિષે હોય. ૨૮. અવધિજ્ઞાનનો વ્યાપાર કેટલાક પર્યાયયુક્ત રૂપી (મૂર્ત) દ્રવ્યોને વિષે જ હોય. ૨૯.અવધિના વિષય કરતાં અનંતમા ભાગના વિષયપર મન:પર્યાયનો પ્રકાશ પડે. ૩૦. કેવલજ્ઞાનનો પ્રકાશ અતીત, વર્તમાન અને ભાવિ સર્વ દ્રવ્ય અને સર્વ પર્યાય પર પડે. તત્ત્વાર્થ-ઉષા Jain Education international Private & Personamuse Onlyww.jainelibrary.org Page #39 -------------------------------------------------------------------------- ________________ ३१. एकादीनि भाज्यानि युगपदेकस्मिन्नाचतुर्थ्यः । ३२. मतिश्रुतावधयो विपर्ययश्च । ३३. सदसतोरविशेषद्यदृच्छोपलब्धे-रुन्मत्तवत् । ૩૧. મતિજ્ઞાનથી મન:પર્યાયજ્ઞાન સુધીના જ્ઞાનમાંથી એક સાથે કોઈને એક, બે ત્રણ કે ચાર જ્ઞાન હોય છે. ૩૨. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન એ ત્રણ જ્ઞાન છે, અને (મિથ્યાત્વને લઈને) એથી વિપરીત મતિઅજ્ઞાન, શ્રુતજ્ઞાન, અને વિર્ભાગજ્ઞાન એમ ત્રણ અજ્ઞાન છે. ૩૩. ઉન્મત્તને થતા વિપરીત જ્ઞાનની જેમ મિથ્યા–ીને ઉત્પાદ, નાશ અને નિત્યતાવાળા સાચા પદાર્થો કે એ વિનાના કલ્પિત પદાર્થોનો વિવેક-ભેદ ન હોવાથી એને થતું જ્ઞાન એ અજ્ઞાન (મિથ્યાજ્ઞાન) કહેવાય છે. આ ૧ ૯ ) તત્ત્વાર્થ-ઉષા) Private & Personal use onlyww.jamelibrary.org Page #40 -------------------------------------------------------------------------- ________________ ३४. नैगम-संग्रह व्यवहारर्जुसूत्र-शब्दा नयाः । રૂ. સાઘ-શબ્દો ત્રિ -એવો ! - - - - - - - - - ૩૪. નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, અને શબ્દ આ પાંચ નય છે. ૩૫. પહેલો નૈગમ એ સામાન્યગ્રાહી અને વિશેષગ્રાહી એમ બે પ્રકારે છે, અને શબ્દ એ સાંપ્રત, સમભિરૂઢ અને એવંભૂત એમ ત્રણ પ્રકારે છે. lahedication Internatiofiat Kateqoer* | Use OnlydheGold Page #41 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૨. १. औपशमिक-क्षायिकौ भावौ मिश्रश्च जीवस्य स्वतत्त्वमौदयिक-पारिणामिकौ च । २. द्वि-नवाऽष्टादशैकविंशति-त्रिभेदा यथाक्रमम् । ૩. સર્વિ -ચાર | ૧. ઔપશમિક (કર્મના ઉપશમથી થતો) ક્ષાયિક મિશ્ર, (ક્ષાયોપથમિક), ઔદયિક અને પરિણામિક (પરિણામ) આ પાંચ ભાવ જીવને અભિન્નભાવે હોય છે. ૨. એ પાંચ ભાવોના અનુક્રમે ૨-૯-૧૮-૨૧ અને ૩ પ્રકાર છે. ૩. સમ્યગ્દર્શન અને સર્વચારિત્ર-એ ઔપશમિકભાવના બે પ્રકાર છે. આ ૨ - ૧૧ - તત્વાર્થ-ઈષા Jain Education Internationat Private & Personal Use Onlyww.jainelibrary.org Page #42 -------------------------------------------------------------------------- ________________ ૪. જ્ઞાન-ન-રાન-નામ મોનોપમ વીજ ઘ . . જ્ઞાનાજ્ઞાન-દર્શન-રીનારિયશ્ચત્રિ-ત્રિ___पञ्चभेदाः सम्यक्त्व-चारित्र-संयमाऽसंयमाश्च । ६. गति-कषाय-लिङ्ग-मिथ्यादर्शनाऽज्ञानाऽसंयता ऽसिद्धत्व-लेश्याश्चतुश्चतुस्त्र्येकैकैकैक-षड्-भेदाः । ૪. (કેવલ) જ્ઞાન, (કવલ) દર્શન, દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય, તેમજ સમ્યક્ત્વ અને સર્વચારિત્ર-આ ૯ ક્ષાયિકભાવના પ્રકાર ૫. કેવલ વિના જ્ઞાન-૪, મત્યાદિ અજ્ઞાન-૩, ચક્ષુ અચકું, અવધિ એ દર્શન-૩, દાન વગેરે લબ્ધિ-પ, સમ્યક્ત્વ, સર્વચારિત્ર અને દેશવિરતિ-આ ૧૮ ક્ષયોપથમિકભાવના પ્રકાર છે. ૬, ૪-ગતિ, ૪-કષાય, ૩-વેદ, મિથ્યાત્વ, અજ્ઞાન (જ્ઞાનશૂન્યતા) અવિરતિ, અસિદ્ધતા (સકર્મિપણું) અને (-૬-લેશ્યા-આ ૨૧ ઔદયિક ભાવના પ્રકાર છે.) * ૧૨ પ્રકરણ : ૩ - તત્વાર્થ-ઉષા) . Jay Education international Pitate & Personal use only.ja lembrary Page #43 -------------------------------------------------------------------------- ________________ ૭. નીવ-મવ્યાઽમવ્યત્વાનીનિ ચ । ૮. ઉપયોનો સક્ષામ્ । ૧. સ - દ્વિવિધયોઽષ્ટ-ચતુર્મ: । જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ-આ ૩ પારિણામિક ભાવના પ્રકાર જીવને હોય છે, આ અનાદિના તથા પરિણામ છે સૂત્રમાંના આદિ શબ્દથી અસ્તિત્વ, કર્તૃત્વ, ભોતૃત્વ વગેરે પણ પારિણામિકભાવો જીવને હોય છે-એ સમજવું. ૮. ઉપયોગ (ચૈતન્યસ્ફુરણા) એ જીવનું લક્ષણ છે. (લક્ષણ=અસાધારણ ધર્મ.) ૯. એ ઉપયોગ બે પ્રકારે-જ્ઞાનનો અને દર્શનનો, જ્ઞાન ઉપયોગ ૮ ભેદ (૫-જ્ઞાન+૩-અજ્ઞાન) અને દર્શન ઉપયોગ ૪ ભેદે છે. ર * ૧૩ * તત્ત્વાર્થ-ઉષા Private & Personal Use Onlwww.janelibrary.org Page #44 -------------------------------------------------------------------------- ________________ संसारिणो मुक्ताश्च । | ??. समनस्काऽमनस्काः । ૨૦. संसारिणस्त्रस - स्थावराः । पृथिव्यम्बु-वनस्पतयः स्थावराः । ૧૦. સંસારી અને મોક્ષના એમ બે પ્રકારે જીવો હોય છે. ૧૨. ૬૨. ૧૧. મનવાળા (સંશી) અને મનવિનાના (અસંશી) એમ બે પ્રકારે સંસારી જીવો હોય છે. સિદ્ધને મન નથી. ૧૨. સંસારી જીવો ત્રસ (હાલતા ચાલતા) અને સ્થાવર (સ્થિર) એમ બે પ્રકારે છે. ૧૩. પૃથ્વીકાય, અકાય અને વનસ્પતિકાય એ સ્થાવર જીવો છે. અર * ૧૪ * તત્ત્વાર્થ-ઉષા| Jain Education international Private & Personal Use Onl Page #45 -------------------------------------------------------------------------- ________________ ૨૪. તેનો-વાયુ દ્વીન્દ્રિયાત્યક્ષ ત્રસા: । . પબ્વેન્ક્રિયાનિ । ૬. દ્વિવિધાનિ १७. निर्वृत्त्युपकरणे द्रव्येन्द्रियम् । ૧૪. અગ્નિકાય, વાયુકાય અને બેઇંદ્રિયથી પંચેન્દ્રિય સુધીના જીવો ત્રસ કહેવાય છે. (પ્રથમના બે જાતિથી સ્થાવર છે, પણ ગતિથી ત્રસ છે) ૧૫. ઇન્દ્રિયો પાંચ છે. ૧૬. એ પાંચે ઇન્દ્રિયો બે પ્રકારે-૧. દ્રવ્ય, ૨. ભાવ. ૧૭. (એમાં પહેલી) દ્રવ્યેન્દ્રિય બે પ્રકારે- ૧. નિવૃત્તિ (શરીરમાં બાહ્ય અને અભ્યન્તર અમુક અમુક રૂપે ઇન્દ્રિયના આકાર) અને ૨. ઉપકરણ (નિવૃત્તિને વિષયનું જ્ઞાન કરવામાં ઉપકારક અને નિવૃત્તિમાંજ રહેલી અતિ સ્વચ્છ પુદ્ગલોથી બનેલી શક્તિ.) અર * ૧૫ તત્ત્વાર્થ-ઉષા Private & Personal Use Onlwww.janelibrary.org Page #46 -------------------------------------------------------------------------- ________________ १८. लब्ध्युपयोगौ भावेन्द्रियम् । ૨૧. ૩પયોગઃ સ્પશવિપુ । ૨૦. સ્પર્શન-રસન-પ્રાણ-વૃક્ષ: શ્રોત્રાણિ | ૧૮. (બીજી) ભાવઇન્દ્રિય બે પ્રકારે-૧. લબ્ધિઇન્દ્રિય (તે તે ઇન્દ્રિયથી થતું વિષયનું જ્ઞાન કરાવનાર આત્માનો શક્તિ-પરિણામ. કર્મના ક્ષયોપશમથી અને તે તે ગતિ અને જાતિનામકર્મના ઉદયથી આ ઉત્પન્ન થાય છે.) ૨. ઉપયોગઇન્દ્રિય (તે તે જ્ઞાનાવરણ, દર્શનાવરણના ક્ષયોપશમ કે ક્ષયને અનુસારે થતો આત્માનો વ્યક્ત (પ્રગટ) જ્ઞાન સ્ફુરણ પરિણામ.) ૧૯. સ્પર્શ, રસ, ગંધ વગેરેનો બોધ કરાવનાર ઉપયોગ છે. નિવૃત્તિ-ઉપકરણ-લબ્ધિ-ઇન્દ્રિયની સહાયથી) ૨૦. સ્પર્શન, રસન, પ્રાણ, ચક્ષુ અને શ્રોત્ર આ પાંચ ઇન્દ્રિયો છે. અ * ૧૬ * તત્ત્વાર્થ-ઉષા Jane #hucation Internationat vate & Personal Use Onlywww.jamembrany.org Page #47 -------------------------------------------------------------------------- ________________ ૨૨. સ્પ-ર-ન્ય-auf-શાતેષામથ: . २२. श्रुतमनिन्द्रियस्य । २३. वाय्वन्तानामेकम् । ૨૪. કૃષિ-વિપત્તિ-અમર-અનુષ્યાવીનાબેવ વૃદ્ધાનિ | ૨૧. એ પાંચના અનુક્રમે સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દ (દ્રવ્યશ્રત) આ પાંચ વિષય (જ્ઞય) છે. ૨૨. ભાવશ્રુત એટલે શ્રુતજ્ઞાન, એ મનનો વિષય છે. (અહીં શ્રુત મોક્ષોપયોગી આવશ્યકાદિશાસ્ત્રજ્ઞાન લેવાનું છે.) ૨૩. વાયુકાય સુધીનાને અર્થાત્ પૃથિવી-અપવનસ્પતિ-અગ્નિ અને વાયુકાયજીવોને એક સ્પર્શનેન્દ્રિય જ હોય છે. ૨૪. કરમીયા વગેરે, કીડી આદિ, ભ્રમર આદિ અને મનુષ્ય વગેરેને અનુક્રમે એક એક વધુ ઇન્દ્રિય હોય છે. ૨-૩-૪-૫ ઇન્દ્રિયો. * ૧૦ * તત્વાર્થ-ઉષા STRI Janoucation matematicinal Private & Personal uso nwambron & તલાટ Page #48 -------------------------------------------------------------------------- ________________ ર. સંઝિન: સમન : | २६. विग्रहगतौ कर्मयोगः । ર૭. મનુfણ તિઃ | ૨૮. વિપ્રદ નીવર્ય ! ૨૫. મનવાળા જીવો સંજ્ઞી કહેવાય છે. (સંજ્ઞા એટલે ભૂતભવિષ્યનો, કાર્યકારણનો વિચાર વગેરે) ૨૬. (પરભવે જતાં) વક્રગમનમાં માત્ર કાર્પણ શરીરયોગ (કર્મસમૂહની પ્રવૃત્તિ) હોય છે. (વિગ્રહગતિ સિવાય મન, વચન અને ઔદારિકાદિ શરીરની પ્રવૃત્તિ હોઈ શકે છે.) ૨૭. પરભવ જતા જીવનું તથા સ્વતઃ પુદ્ગલોનું ગમન આકાશ પ્રદેશની પંક્તિના અનુસારેજ થાય છે. (ત્રાંસું નહિ) ૨૮. (મુક્ત) જીવની મોક્ષ તરફ માત્ર સીધીજ ગતિ હોય છે. (વક્ર નહિ.) * ૧૮ * ' તત્વાર્થ-ઉષા Private & Personal Use Onlyww.jainelibrary.org Page #49 -------------------------------------------------------------------------- ________________ २९. विग्रहवती च संसारिणः प्राक् चतुर्थ्यः । ૨૦. પ-સમયોવિપ્રઃ | ३१. एकं द्वौ वाऽनाहारकः । ૨૯. સંસારી જીવની સીધી અને વક્ર એમ બે પ્રકારની ગતિ હોય છે. વક્ર હોય ત્યાં ચાર વક્ર પહેલાં, એટલે કે વક્ર ત્રણ સુધી હોય. ૩૦. સરળ (એક શ્રેણિમાં) ગતિ એકજ સમયવાળી હોય છે. (સમય–સૂક્ષ્મકાળ. આંખના એક પલકારામાં અસંખ્યાત સમય લાગે.) ૩૧. (ભવાન્તરે જતાં વચમાં બે અથવા ત્રણ વક્રમાં) એક અથવા બે સમય જીવ અનાહારી હોય છે. (પછી ઉત્પત્તિથી અંતર્મુહૂર્ત સુધી ઓજાહાર, પછી મરણ સુધી લોમાકાર અને વચમાં અનિયત કવલાહાર.). Rocation International * 46 * liseonduial-fu. Page #50 -------------------------------------------------------------------------- ________________ રૂ૨. સમ્પૂર્ણન-ધર્મોપવાતા નન્મ 1 ૨૨. સચિત્ત-ગીત-સંવૃત્તા: સેતરા મિશ્રાક્ષેશस्तद्योनयः । ઉત્પત્તિસ્થાનના ૩૨. સમૂર્ખન વિનાગએઁ, પુદ્ગલોથી શરીર રચાવું), ગર્ભ, અને ઉપપાત (અંતર્મુહુર્તમાં આખું શરીર કુંભી કે શય્યામાં રચાવું) આ ત્રણ રીતે જીવનો જન્મ થાય છે. ૩૩. જન્મ થવાની યોનિઓ એટલે ઉત્પત્તિનાં સ્થાન સચિત્ત, અચિત્ત કે સચિત્તાચિત્ત; શીત, ઉષ્ણ કે શીતોષ્ણ; અને ઢાંકેલી, ખુલ્લી કે ઢાંકેલી-ખુલ્લી હોય છે. (નારક દેવોને અચિત્ત, ગર્ભજને સચિત્તા-ચિત્ત અને બાકીનાને ત્રણમાંથી કોઈ એક. દેવો અને ગર્ભજને શીતોષ્ણ, અગ્નિકાયને ઉષ્ણ અને બાકીનાને ત્રણમાંથી કોઈ એક. નારક, દેવ અને એકેન્દ્રિયોને ઢાંકેલી, ગર્ભજને ઢાંકેલી-ખુલ્લી અને બાકીનાને ખુલ્લી.) Jaiation.Internatioiate &૨૦so use On તત્ત્વાર્થ-ઉષા Page #51 -------------------------------------------------------------------------- ________________ ३४. जराय्वण्डपोतजानां गर्भः । ३५. नारक-देवानामुपपातः । ३६. शेषाणां सम्मूर्छनम् । ३७. औदारिक-वैक्रियाऽऽहारक-तैजस-कार्मणानि શરીરાિ ! ૩૪. જરાયુ (ઓડ=ગર્ભને વીંટળાયેલું પાતળુંપડ) થી લપેટાયેલા (મનુષ્ય ગાય વગેરે), ઇંડાંમાં થનારા (સાપ, પક્ષી, વગેરે) અને પોતજ એટલે ઓડ વિના ચોખા બચ્ચા રૂપે થનારા (હાથી, સસલું વગેરે) આ ત્રણેનો ગર્ભજન્મ હોય છે. ૩૫. નારકો અને દેવોનો ઉપપાતજન્મ હોય છે. ૩૬. બાકીના સંસારી જીવો (એકેન્દ્રિય, વિકલેન્દ્રિય અને ગર્ભવિના ઉત્પન્ન થતા પંચેન્દ્રિયતિર્યંચ મનુષ્ય) નો સંમૂઈન-જન્મ હોય છે. ૩૭. ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ, અને કાર્પણ આ પાંચ પ્રકારના શરીર હોય છે. જ.૨ , Private & Personal use onlyww.jamelibrary.org : ૨૧ %.. Leતત્વાર્થ-ઉષા Page #52 -------------------------------------------------------------------------- ________________ ૨૮. પરં પરં સૂક્ષ્મમ્। ३९. प्रदेशतोऽसंख्येयगुणं प्राक् तैजसात् । ૪૦.અનન્તમુખે રે । અપ્રતિષાત્તે 1 ૪. ૪૨. અનાવિ-સમ્બન્ધે ૪ । ૪૨. સર્વય । ૩૮. (ઉપ૨ના પાંચશરીરમાં) પછી પછીનું શરીર પૂર્વ પૂર્વ કરતાં વધુ સૂક્ષ્મ (પુદ્ગલનું) હોય છે. (જેમકે ઔદારિક કરતાં વૈક્રિયસૂક્ષ્મ, વૈક્રિય કરતાં...) ૩૯-૪૦-૪૧. છતાં તૈજસ પહેલાનાં અર્થાત્ પહેલાં ત્રણ શરીર પૂર્વ પૂર્વ કરતાં અસંખ્યાતગુણ પ્રદેશોવાળાં છે. જ્યારે પાછળનાં બે તૈજસ અને કાર્મણ-પૂર્વ પૂર્વ કરતાં અનંતગુણ પ્રદેશવાળાં છે, અને એ બે (ચૌદરાજલોકમાં જતાં ક્યાંય પણ) સ્ખલના પામતાં નથી. ૪૨-૪૩. છેલ્લા બે શરીર તૈજસ કાર્મણ (જીવ સાથે)અનાદિ કાળથી સંબંધવાળા છે, અને એ સર્વ સંસારીને હોય છે. ૨ Jain Education Internationat Private & Personal Use Onlywww.aldenbrary.org ૨૩ તત્ત્વાર્થ-ઉષા -- Page #53 -------------------------------------------------------------------------- ________________ ४४. तदादीनि भाज्यानि युगपदेकस्याऽऽचतुर्भ्यः । ४५. निरुपभोगमन्त्यम् । ૪૬. ગર્મ-સમ્પૂર્ણનનમાદ્યમ્ । ૪૪. આખા સંસારકાળમાં સાથે રહેનાર આ બે સિવાય બાકીના ઔદારિક વગેરે ત્રણ શરીરમાંના ગમે તે હોય છે. એટલે એક જીવને એકી સાથે ચાર શરીર સુધી પણ હોઈ શકે છે. (માત્ર વૈક્રિય અને આહારક એ બે એક કાળે સાથે નથી હોતા.) ૪૫. છેલ્લું કાર્પણ શરીર સુખ દુઃખનો ભોગવટો નથી કરાવતું. એનાથી કર્મ બાંધવા, ભોગવવાં કે છોડવાનું નથી બનતું. ૪૬. પહેલું ઔદારિક ગર્ભજન્મમાં અથવા સંમૂર્છનજન્મમાં હોય છે. અucation.Internatioia *at૨૩ * ause On વાર્થ ઉષા Page #54 -------------------------------------------------------------------------- ________________ ४७. वैक्रियमौपपातिकम् । ૪૮. ભધ્ધિપ્રત્યય ચ । ४९. शुभं विशुद्धमव्याघाति चाहारकं चतुर्दश पूर्वधरस्यैवं । ५०. नारक - सम्मूर्छिनो नपुंसकानि । ૪૭-૪૮. વૈક્રિય ઉપપાતજન્મમાં હોય છેજ, અને લબ્ધિ (તપ વગેરેથી ઉત્પન્ન થયેલી શક્તિ) થી પણ હોય છે. ૪૯. શુભ એટલે સારા પુદ્ગલનું બનેલું અને સારી આકૃતિ વાળું, વિશુદ્ધ એટલે હિંસાદિથી નહિ બનેલું અને હિંસાદિ નહિ કરનારૂં અને અવ્યાઘાતી એટલે અન્યનું અવ્યાઘાતક અને અન્યથી ઉપઘાત ન પામનારૂં આહારક શરીર ચૌદપૂર્વીને જ હોય છે. ૫૦. નારક અને સંમૂર્ત્તિમ જીવોને નપુંસકવેદ હોય છે. અર * ૨૪ * તત્ત્વાર્થ-ઉષા Jain Education international Private & Personal Use Onlwww.jainenbrary.org Page #55 -------------------------------------------------------------------------- ________________ ૧૨. ર સેવા: ५२. औपपातिक-चरमदेहोत्तम-पुरुषाऽसंख्येय वर्षायुषोऽनपवायुषः । ૫૧. દેવોને નપુંસકવેદ નથી પણ સ્ત્રી કે પુવેદ હોય છે. ગર્ભજને ત્રણ વેદમાંથી ગમે તે.) પ૨. ઉપપાતજન્મવાળા દેવ અને નારક, સંસારમાં છેલ્લા ભવમાં રહેલા મનુષ્યો, ઉત્તમ પુરુષો (તીર્થંકરભગવંતો, ગણધર મહારાજા, ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ) અને અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્ય અને તિર્યો એ અખંડ આયુષ્ય ભોગવનારાજ એટલે કે અકાળ મૃત્યુ ન પામનારા હોય છે. આ મere international : ૨૫ % પતિત્વાર્થ ઉષા Page #56 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૩, ૨. રત્ન-શર્વા-વાસ્તુ-પંવા-પૂE-તો-મહાતિ: प्रभा भूमयो घनाऽम्बु-वाताकाश-प्रतिष्ठाः सप्तोऽधोऽधः पृथुतराः । ૨. તાજુ ના : | - . ૧. રત્નપ્રભા, કેરાપ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમપ્રભા અને મહાતમ:પ્રભા, આ સાત પૃથ્વીઓ પ્રત્યેક (એક બીજાથી નીચે રહેલા એવા) ઘનોદધિ, ઘનવાત, તનુવાત અને આકાશ પર રહેલી છે, અને પૂર્વ પૂર્વથી નીચેનીચે છે, અને નીચેનીચેની વધુવધુ વિસ્તાર વાળી છે. ૨. તેમાં નરકો (નારક જીવોને રહેવાનાં સ્થાનો) છે. અ૩ ૨૦ તત્ત્વાર્થ-ઉષા Jain Education Internationat Private & Personal Use Onlyww.jainelibrary.org Page #57 -------------------------------------------------------------------------- ________________ ३. नित्याऽशुभतरलेश्या-परिणाम-देह-वेदना વિક્રિયા ! ૪. પરસ્પરિત, g: . ५. संक्लिष्टाऽसुरोदीरितदुःखाश्च प्राक् चतुर्थ्याः । ૩. તે નરકોમાં નારક જીવો રહે છે. તેઓને (મરણ સુધી નરકગતિ વગેરેનો ઉદય હોવાથી) હંમેશા ઘણી અશુભ લેશ્યા, ઘણા અશુભ પુદ્ગલના પરિણામ (બંધન સંસ્થાન વર્ષાદિ, અસહ્ય ગરમી કે ઠંડી, ભયાનક નિત્ય અંધકાર વગેરે) અત્યંત ખરાબ શરીર, દુઃખદ પીડા અને સુખને બદલે ઉલટાં ત્રાસ કરે એવાં બહુ અશુભ નવાં વૈક્રિય શરીર હોય છે. (આ બધું નીચે નીચે વધુને વધુ ખરાબ હોય છે.) ૪. નારકોને પરસ્પરથી કરાતાં દુઃખો હોય છે. ૫. પહેલી ત્રણ નરકમાં અતિક્રૂર પરિણામવાળા અસુરો (પરમાધામી) થી કરાતાં દુઃખો પણ હોય છે. ૨૨ Jain Education international Private & Personal use TWw.jamembrary.org ઝિક ૨૦ કી. તસ્વાર્થ-ઉષા Page #58 -------------------------------------------------------------------------- ________________ ૬ તેઝેલા-ત્રિ-સત-શ-સપ્તર-દર્વિત્તિ-ત્ર - स्त्रिंशत् सागरोपमाः सत्त्वानां परा स्थितिः । ७. जम्बूद्वीप-लवणादयः शुभनामनो द्वीप-समुद्राः । ८. द्विििवष्कम्भाः पूर्व पूर्व परिक्षेपिणो वलयाकृतयः । ૬, સાત નરકોમાં જીવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય (નીચે નીચે ક્રમસર) ૧-૩-૭-૧૦-૧૭-૨૨ અને ૩૩ સાગરોપમ હોય છે. ૭. (રત્નપ્રભા પૃથ્વી ઉપર મધ્ય લોકમાં) જંબૂદ્વીપ લવણસમુદ્ર વગેરે શુભ નામવાળા દ્વીપ અને સમુદ્રો (અસંખ્યાત) છે. ૮. તે (જંબુદ્વીપથી આગળ) બમણી બમણી પહોળાઈ વાળા, પૂર્વ પૂર્વનાને વીંટીને રહેલા, અને ચૂડીના આકારવાળા છે. ચ.૩ તા Jardueation International Private & Personal use onlywatelibrarnog : ૨૮ :).., Page #59 -------------------------------------------------------------------------- ________________ ९. तन्मध्ये मेरुनाभिर्वत्तो योजन-शत-सहस्र विष्कम्भो जम्बूद्वीपः । ૨૦. તત્ર મરત-વતિ-રિ-વિ-રવિ વરાવત-વર્ષ: ક્ષેત્રાધિ ! ११. तद्विभाजिनः पूर्वापरायता हिमवन्महाहिमव ન્નિષધ-નીન્ન-મિ-શિવળિો -વર્ષથર-પર્વતા: . ૯. તે દ્વીપસમુદ્રોની વચમાં (થાળી જેવો) ગોળ લાખજોજનની પહોળાઈવાળો જંબુદ્વીપ છે. એની મધ્યમાં મેરુ પર્વત છે. ૧૦. જંબૂદ્વીપમાં (અનુક્રમે) ભરત, હૈમવત, હરિવર્ષ, મહાવિદેહ, રમ્યક, હૈરણ્યવત, ઐરાવત, (આ સાત) ક્ષેત્રો છે.એને વંશ કે વર્ષ પણ કહે છે. ૧૧. એ ક્ષેત્રોનો એક બીજાથી વિભાગ કરનારા અને પૂર્વ પશ્ચિમ લાંબા પડેલા એવા હિમવત્, મહાહિમવત, નિષધ, નીલ રુમિ અને શિખરી નામે વર્ષધર પર્વતો છે. અ૩ Private & Personal Use Onl * ૨૯ %) તત્વાર્થ-ઉષા Page #60 -------------------------------------------------------------------------- ________________ १२. द्विर्धातकी खण्डे । રૂ. પુરાર્થે ૨ | १४. प्रागमानुषोत्तरान्मनुष्याः । ૨૧. માર્યા સ્નિાશ ૧૨. (લવણ સમુદ્ર પછીના દીપ) ધાતકી ખંડમાં ક્ષેત્ર, પર્વતો વગેરે જંબુદ્વીપ કરતાં બમણાં છે. ૧૩. (ધાતકી પછી કાલોદ સમુદ્રને વીંટીને રહેલ) પુષ્કરદ્વીપના અડધા ભાગમાં પણ ધાતકી ખંડ મુજબ જ ક્ષેત્ર પર્વત વગેરે છે. ૧૪. પુષ્કરદ્વીપના મધ્યેગોળ વાડ જેવા પડેલા માનુષોત્તર પર્વતની પહેલાં એટલે આ બાજુજ મનુષ્યો છે. ૧૫. મનુષ્યો આર્ય અને પ્લેચ્છ એમ બે પ્રકારે છે. (ક્ષેત્ર-જાતિ-કુલ-કર્મ-શિલ્પ-ભાષાથી ૬ ભેદે આર્ય.) Viction International *ate 39ers Luce On SAREBYL Page #61 -------------------------------------------------------------------------- ________________ __१६. भरतैरावत-विदेहाः कर्मभूमयोऽन्यत्रदेव ગુરૂત્તરાખ્યઃ | १७. नृस्थिती परापरे त्रिपल्योपमाऽन्तर्मुहूर्ते । ૨૮. તિર્થોનીનાં ઘા ૧૬. ભરત, ઐરાવત, અને દેવકુર- ઉત્તરકુરુ સિવાયનો મહાવિદેહ એ કર્મભૂમિ કહેવાય છે. (મોક્ષે જવા કર્મ કાઢવાની ભૂમિ તે કર્મભૂમિ) ૧૭. મનુષ્યમાં ઉત્કૃષ્ટ આયુષ્ય ૩ પલ્યોપમનું અને જઘન્ય અન્તર્મુહૂર્તનું હોય છે. ૧૮. તિર્યંચોમાં પણ એ મુજબ હોય છે. D EBucation International ate3er al Use Onlyckeltal band Page #62 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૪. ૨. રેવાશ્ચતુર્નિયાઃ | ૨. તૃતીયા તિજો: ! ३. दशाऽष्टपंचद्वादश-विकल्पाः कल्पोपपन्न-पर्यन्ताः । ૧. દેવો ચાર નિકાયના હોય છે. ૨. એકલી પીત (તેજો) લેશ્યાવાળી ત્રીજી જ્યોતિબ્દનિકાય (ના સૂર્ય આદિના વિમાન તો પ્રત્યક્ષ સિદ્ધ) છે. (લેશ્યા=શરીરનો વર્ણ. ભાવથી છ લેશ્યા હોય.) ૩. કલ્પપપન્ન દેવ સુધીમાં એટલે કે ભવનપતિ વ્યંતર જયોતિષ્ક અને કલ્પોપપન્ન (સ્વામી-સેવકના વ્યવહારવાળા) વૈમાનિક દેવોમાં અનુક્રમે ૧૦-૮-૫૧૨ ભેદો છે. * ૩૨ * તસ્વાર્થ-ઉષા 'આ,૪ Private & Personal Use Onlyww.jainelibrary.org Page #63 -------------------------------------------------------------------------- ________________ ૪. વૃન્દ્ર-સામાનિ-ત્રાયશ્રિંશ-પારિષદ્યા-ડભરક્ષलोकपालाऽनीक - प्रकीर्णका - ऽऽभियोग्यकिल्बिषिकाचैकशः । ५. त्रायस्त्रिंशलोकपालवर्ज्या व्यन्तर- ज्योतिष्काः । ૪. ઈન્દ્ર, સામાનિક (ઈન્દ્રનહિ છતાં રાજાના વડીલની માફક ઈન્દ્ર જેવા) ત્રાયસ્ત્રિશ (મંત્રી પુરોહિત જેવા), પારિષદ્ય (મિત્ર જેવા), આત્મરક્ષ (શરી૨૨ક્ષક), લોકપાલ (કોટવાલ જાસૂસ જેવા) અનીક (સૈનિક જેવા), પ્રકીર્ણક (પ્રજાજેવા), આભિયોગ્ય (નોકરજેવા) અને કિલ્બિષ (ભંગી જેવા) આ દશ પ્રકારના દેવો દૈવનિકાયમાં હોય છે. (પણ) ૫. ત્રાયત્રિંશ અને લોકપાલ વિના આઠ પ્રકારના દેવ વ્યંતર અને જ્યોતિષ્કમાં હોય છે. ૪ Jaiaducation International Private & Personal Use Only Jaleubrany.org 33 તત્ત્વાર્થ-ઉષા --- Page #64 -------------------------------------------------------------------------- ________________ ૬. પૂર્વયોદ્રા: . ૭. પીતાન્ત-નૈયા ! ૮. વી-પ્રવીવાર -મેણાનાત્ ૧. શેષા: -પ-શબ્દ-મન:-પ્રવીવાર યોદ્ધો: ૫ ૬. ભવનપતિ અને વ્યંતર-આ પહેલી બે નિકાયમાં (દરેક ભેદ) બબ્બે ઈન્દ્ર હોય છે. (ભવનપતિમાં ૨૦-વ્યંતરમાં-૧૬+વાણવ્યતરમાં-૧૬+જયોતિષ્કમાં અસંખ્યાત પરંતુ જાતિ-૨+કલ્પો પપન્નમાં૧૦=૬૪ઈન્દ્ર) ૭. પહેલી બે નિકાયમાં કૃષ્ણ, નીલ, કાપોત અને પીત એમ પીત સુધીની ચાર લેશ્યા હોય છે. ૮. ભવનપતિથી ઠેઠ વૈમાનિકના ઇશાન દેવલોક સુધીના દેવો કાયાથી મૈથુન સેવનારા હોય છે, ૯. બાકી (ઉપરના) બન્ને દેવલોકના દેવો અનુક્રમે સ્પર્શ-રૂપ-શબ્દદ્વારા વિષય સેવી, અને છેલ્લા (બેયુગલ) ચાર કલ્પપપન્ન દેવલોકના દેવ માત્ર વિચારથી વિષયસેવી હોય છે. % ૩૪ ના કાકા : 09 Jan Education international Private & Personamuse niw amehorar yorg Page #65 -------------------------------------------------------------------------- ________________ १०. परेऽप्रवीचारा: । ૨૧. ભવનવાસિનોડ્યુ{-ના-વિદ્યુત્-મુપff Hવાત-ક્તનિતોધિ-દ્વીપ-વિદ્-મારા: । ૨. વ્યન્તરાઃ વિન્ન-પુિરુષ-મહોર-ધવ-ચક્ષ રાક્ષસ-ભૂત-પિશાચા: । ૧૦. એની ઉપરના કલ્પાતીત વૈમાનિક દેવો (નવ ત્રૈવેયકના અને પાંચ અનુત્તરવાસી જીવનભર) વિષયસેવી નથી હોતા, છતાં અપરિમિત પ્રીતિવાળા અને પરમ સુખતૃપ્ત હોય છે. ૧૧. ભવનોમાં રહેતા ભવનપતિ દેવોના (દક્ષિણ ઉત્તરે) ૧૦ વિભાગ છે. અસુરકુમાર, નાગકુમાર, વિદ્યુત્ક્રુમા૨, સુપર્ણકુમા૨, અગ્નિકુમાર, વાયુકુમાર, સ્તનિતકુમાર, ઉદધિકુમાર, દ્વીપકુમાર અને દિકુમાર, ૧૨. વ્યંતરનિકાયના દેવેના ૮ વિભાગ છે, કિંનર, કિંપુરુષ, મહોરગ, ગાન્ધર્વ, યક્ષ, રાક્ષસ, ભૂત અને પિશાચ. અક * ૩૫ * તત્ત્વાર્થ-ઉષા Private & Personal Use Onlyww.jainelibrary.org Page #66 -------------------------------------------------------------------------- ________________ १३. ज्योतिष्काः-सूर्याश्चन्द्रमसो-ग्रह-नक्षत्र પ્રી-તારા ! १४. मेरु-प्रदक्षिणा नित्य-गतयो नृ-लोके । ૨૫. તd: tત-વિમા ! ૨૬. વદિવસ્થિતી: | કાળા નાણા -- - ૧૩. જ્યોતિષ્ક દેવોના ૫ વિભાગ છે. સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર અને છૂટા તારા. ૧૪. મનુષ્ય લોકમાં આ પાંચ (જ્યોતિષ્કના વિમાન) મેરુને પ્રદક્ષિણા દેતા હંમેશાં ફરે છે. ૧૫. આ ચર જ્યોતિષ્ક વિમાનના ફરવાને અનુસાર કાળનો વિભાગ થાય છે. ૧૬. મનુષ્યલોકની બહારના જયોતિષ્ક (ના વિમાન) સદા સ્થિર છે. %િ ૩* તત્વાર્થ-ઉષા L૪ Jain Education Internationar Private & Personal Use Onlyww.jainelibrary.org Page #67 -------------------------------------------------------------------------- ________________ ૭. વૈમાનિ: ૨૮. વલ્પોપન્ના: ઉત્પાતીતા ! १९. उपर्युपरि । २०. सौधर्मैशान-सानत्कुमार-माहेन्द्र-ब्रह्मलोक लान्तक-महाशुक्र-सहस्त्रारेष्वानत-प्राणतयोरारणा-च्युतयोर्नवसुप्रैवेयकेषु-विजय-वैजयन्तजयन्ताऽपराजितेषु सर्वार्थसिद्धे च । ૧૭. વૈમાનિક એ ચોથી દેવનિકાય છે. ૧૮. તે કલ્પોપપન્ન અને કલ્પાતીત સૌ અહમિદ્ર) એમ બે પ્રકારે છે. ૧૯-૨૦, એક એકથી ઉપર ઉપર આવેલા સૌધર્મ, ઇશાન, સનકુમાર, માહેન્દ્ર, બ્રહ્મલોક, મહાશુક્ર, સહસ્ત્રાર, આનત-પ્રાણત, આરણ-અર્ચ્યુત, (એ બાર દેવલોક) નવરૈવેયક (માંની પ્રત્યેક) અને વિજયવૈજયન્ત-અપરાજિત-સર્વાર્થસિદ્ધ (એ અનુત્તરપંચક ને વિષે વૈમાનિક દેવો વસે છે. * ૩૦ - તત્વાર્થ-ઉષા, Private & Personal Use Onlyww.jainelibrary.org Page #68 -------------------------------------------------------------------------- ________________ ૨૨. સ્થિતિ-vમા-કુઉ-યુતિ-સ્લે-વિશુદ્ધી __ न्द्रीयावधि-विषयतोऽधिकाः । ૨૨. ગતિ-શરીર-પરપ્રાઈમમાનતો શ્રીના ૨૩. પતિ-પર---દિ-ત્રિ-શપુ ! ૨૧. ઉપર ઉપરના દેવો આયુષ, પ્રભાવ (વૈક્રિય રૂપ, બલ વગેરેની શક્તિ), શુભ-ક્ષેત્ર-પુદ્ગલોથી થતું સુખ, તેજ, વેશ્યાની નિર્મલતા, ઇન્દ્રિયપટુતા અને અવધિજ્ઞાનના વિષયની વિશાળતાને આશ્રીને પૂર્વપૂર્વના દેવ કરતાં ચઢીયાતા હોય છે. (પણ) ૨૨. અધોગમન, શરીરઉંચાઈ, વિમાનસંખ્યા પરિગ્રહ અને અભિમાનમાં હીન હીન હોય છે. ર૩. પહેલા બે દેવલોક (સૌધર્મ ઇશાન)માં પીત (તેજો) લેશ્યા, પછીના ત્રણ (૩ થી ૫ માં) દેવલોકમાં પદ્મ લેશ્યા, અને બાકી ઠેઠ ઉપર સુધી શુક્લ વેશ્યા હોય છે. - - - - - - - દિ ૩૮ , તત્વાર્થ-ઉપI] Jain ducation International Private & Personaruse onww.lammehorary.org Page #69 -------------------------------------------------------------------------- ________________ ૨૪. પ્રમ્ ત્રૈવેયભ્ય: જ્વા: 1 २५. ब्रह्मलोकालया लोकान्तिकाः । ૨૬. સારસ્વતાવિચ-વચ૦ા-પર્વતોય-તુષિતાव्याबाध- मरुतोऽरिष्टाश्च । २७. विजयादिषु द्विचरमाः । ૨૪. ત્રૈવેયકની નીચેના કલ્પ કહેવાય છે. (ઇન્દ્ર આદિ દશની કલ્પના છે માટે.) ૨૫. લોકાન્તિક દેવો પાંચમા બ્રહ્મનામના દેવલોકના અંતે વાસ કરનારા હોય છે. ૨૬. એ (આઠ પ્રકારના ઇશાન કોણથી આઠે દિશામાં) સારસ્વત, આદિત્ય, વનિ, અરુણ, ગર્દતોય, તુષિત, અવ્યાબાધ અને મરુત, તથા (મધ્ય) અરિષ્ટ નામે છે. ૨૭. અનુત્તરના વિજય આદિ ચાર વિમાનને વિષે દેવો દ્વિચ૨મ ભવવાળા હોય છે. અર્થાત્ વધુમાં વધુ પછી બે ભવ કરી છેલ્લા (ત્રીજા) મનુષ્ય ભવમાં સિદ્ધ થાય છે. અ૪ Jam Education International Private & Personal Use Only.mjamalaren Larg ૩૯ * તત્ત્વાર્થ-ઉષા Page #70 -------------------------------------------------------------------------- ________________ ૨૮. ઔપપાતિ-મનુષ્યષ્ય: શેષાસ્તિર્યોનવઃ । ૨૧. સ્થિતિઃ । ३०. भवनेषु दक्षिणार्धाऽधिपतीनां पल्योपममध्यर्धम् । રૂ. શેષાનાં પાનોને 1 ૨૨. સુરેન્દ્રયો: માગરોપમાંધ = ! ૨૮. ઉપપાત જન્મવાળા દેવ તથા નારક અને મનુષ્ય પછીથી બાકી રહેલા જીવો તિર્યંચયોનિ (ગતિ) વાળા કહેવાય છે. ૨૯-૩૦. ઉત્કૃષ્ટ આયુષ્ય મેરુની દક્ષિણે અડધા ભવનપતિમાં (નવ) ઇન્દ્રોનું દોઢ પલ્યોપમ હોય છે. ૩૧. બાકીના ઉત્તરાર્ધના ૯ ઇન્દ્રોનું પોણાબે પલ્યોપમ હોય છે. ૨૩. દક્ષિણાર્ધ અસુરેન્દ્રનું એક સાગરોપમ, અને ઉત્તરાર્ધ અસુરેન્દ્રનું એક સાગરોપમથી કાંઈક અધિક હોય છે. ૪ *૪૦ * તત્ત્વાર્થ-ઉષા Private & Personal Use Onlyww.jainelibrary.org Page #71 -------------------------------------------------------------------------- ________________ ३३. सौधर्मादिषु यथाक्रमम् । રૂ૪. સાપરે ! રૂ. ધ ઇ . ३६. सप्त सानत्कुमारे । રૂ૭. વિશેષ-ત્રિ-સત્ત-રવા-ત્રયો-વંશ fમરથિનિ ચ | ૩૩,૩૪,૩૫. સૌધર્માદિમાં ઉત્કૃષ્ટ આયુષ્ય અનુક્રમે (૧લામાં) બે સાગરોપમ અને (રજામાં) બે સાગરપોમથી કાંઈક અધિક હોય છે. ૩૬. ત્રીજા સનકુમારમાં સાત સાગરોપમ હોય છે. ૩૭. ચોથામાં સાત સાગરોપથી અધિક, પાંચમામાં ૭+૩=૧૦, છઠ્ઠામાં ૭*૭=૧૪, સાતમામાં ૭-૧૦-૧૭,આઠમામાં ૭+૧૧=૧૮, નવમા અને દશમામાં ૭+૧૩=૨૦ અને અગિઆરમાં બારમામાં ૭+૧૫=સાગરોપમ હોય છે. આ ૪ .. . તત્વાર્થ-ઉષા) Jain Education international Private & Personal use onlyww.jainelibrary.org Page #72 -------------------------------------------------------------------------- ________________ ३८. आरणाच्युतादूर्ध्वमेकैकेन नवसु ग्रैवेयकेषु विजयादिषु सर्वार्थसिद्धे च । ३९. अपरा पल्योपममधिकं च । ૪૦. સારોપરે ! ૪૨. મધ ઘા ૩૮. ૧૧-૧૨માં આરણ-અય્યતની ઉપર નવ રૈવેયક, વિજયાદિ ચાર અને સર્વાર્થસિદ્ધમાં એકેક વધે, (૧લી ઐ. માં ૨૩, રજીમાં ૨૪, ૯મીમાં ૩૧ વિજયાદિમાં ૩૨, અને સર્વાર્થમાં ૩૩ સાગરોપમ.) ૩૯. જઘન્ય આયુષ્ય ૧લા દેવલોકથી અનુક્રમે એક પલ્યોપમ (સૌધર્મમાં) અને એક પલ્યોપમથી કાંઈક અધિક (રજા ઇશાનમાં) છે. ૪૦-૪૧. ૩જા સનકુમારમાં બે સાગરોપમ, અને ૪થા માટેન્દ્રમાં બે સાગરોપમથી કાંઈક અધિક હોય છે. અ૪ કાકા ૪ર પણ તત્વાર્થ-ઉષા Page #73 -------------------------------------------------------------------------- ________________ ૪૨. પરતઃ પરતઃ પૂર્વો પૂર્વાડનારા ४३. नारकाणां च द्वितीयादिषु । ४४. दशवर्षसहस्राणि प्रथमायाम् । ૪. ભવનેષુ ર ! ૪૬. ચત્તા જા ૪૨. ૪થાની ઉપર ઉપરના દેવલોકમાં પોત પોતાના પૂર્વની જે ઉત્કૃષ્ટ સ્થિતિ, એજ પછીનાની જઘન્ય સ્થિતિ છે. ૪૩. બીજી આદિ નરકમાં નારકોનું જઘન્ય આયુષ્ય પૂર્વપૂર્વના ઉત્કૃષ્ટ આયુષ્ય મુજબ છે. ૪૪-૪૫-૪૬. જઘન્ય દશ હજાર વર્ષનું આયુ પહેલી નરકમાં, ભવનવાસિનું અને વ્યતરોનું હોય છે. ( , જે Jameducation international Private & Personal use onlyww.jahanbrar og Page #74 -------------------------------------------------------------------------- ________________ ૪૭. परा पल्योपमम् । ૪૮. બ્યોતિષ્ઠાળામધિમ્ । ૪૧. ગ્રહાબામેમ્ ५०. नक्षत्राणमर्धम् । ૬. તારાળાં ચતુર્માનઃ । ૪૭,૪૮, વ્યંતર દેવોનું ઉત્કૃષ્ટ આયુ એક પલ્યોપમનું હોય છે, અને જ્યોતિ દેવોનું એક પલ્યોપમથી અધિક હોય છે (અધિકમાં સૂર્યનું ૧૦૦૦ વર્ષ અને ચંદ્રનું ૧ લાખ વર્ષ હોય છે. વ્યંતર દેવીનું અર્ધ પલ્યોપમ, અને જ્યોતિષ્ક દેવીનું અર્ધ પલ્યોપમ+૫૦,૦૦૦ વર્ષ.) ૪૯-૫૦-૫૧. ઉત્કૃષ્ટ આયુષ્ય ગ્રહોનું ૧ પલ્યોપમ નક્ષત્રોનું - પલ્યોપમ અને તારાનું ! પલ્યોપમનું હોય છે. ૪ *૪૪ * તત્ત્વાર્થ-ઉષા Private & Personal Use Onlwww.jainenbrary.org Page #75 -------------------------------------------------------------------------- ________________ ५२. जघन्या त्वष्टभागः । રૂ. વંતુર્માઃ શેષાનામ્ । ૫૨-૫૩, જઘન્ય આયુ તારાનું ? પલ્યોપમ,અને બાકીના જ્યોતિષ્કનું - પલ્યોપમનું હોય છે. a cation Internatiochat rate use on નાÁઉષા Page #76 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫. १. अजीवकाया धर्माऽधर्माऽऽकाश - पुद्गलाः । २. द्रव्याणि जीवाश्च । ३. नित्याऽवस्थितान्यरूपाणि । ૧. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, અને પુદ્ગલાસ્તિકાય એ ચાર અજીવકાય છે. (‘કાય’ શબ્દ પ્રદેશનો સમૂહ સૂચવે છે. એથી સમય રૂપ કાળ કાય નથી ગણાતો.) ૨. એ ચાર દ્રવ્ય છે, અને જીવો પણ દ્રવ્ય છે. (કુલ પાંચ દ્રવ્ય, ગુણ પર્યાયવાળું તે દ્રવ્ય) ૩. એ દ્રવ્યો નિત્ય છે. પોતાના મુખ્ય સ્વરૂપ (ધર્મત્વ પુદ્ગલત્વ જીવત્વ વગેરે) ને પલટતા નથી, અને (પુદ્ગલ સિવાયના) અરૂપી-અમૂર્ત છે. અપ * ૪૬ * તત્ત્વાર્થ-ઉષા Private & Personal Use Onlyww.jainelibrary.org Page #77 -------------------------------------------------------------------------- ________________ ૪. વિઘ્નઃ પુના; । . આ-આાગાવ્યા । ૬. નિષ્ક્રિયાળિ વ ७. असंख्येयाः प्रदेशा धर्माऽधर्मयोः । ૮. નીવય = ા ૨. आकाशस्याऽनन्ताः । ૪. પુદ્ગલ રૂપી-મૂર્ત છે. ૫-૬. આકાશ સુધીના અર્થાત્ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, અને આકાશાસ્તિકાય સંખ્યામાં એકેકજ દ્રવ્ય છે, અને તે ગમનાદિ ક્રિયાવિનાના છે. ૭. ધર્માસ્તિકાય અધર્માસ્તિકાયને અસંખ્યાત પ્રદેશ છે. (પ્રદેશ=ઝીણામાં ઝીણો અંશ) ૮. દરેક જીવને પણ તેટલાજ અસંખ્યાત પ્રદેશ છે. (૯. (ધર્માસ્તિકાય આદિ દ્રવ્યોને રાખનાર લોકાકાશને પણ તેટલાજ અસંખ્યાત પ્રદેશ છે, અલોક કે લોકાલોક) આકાશને અનંતા પ્રદેશ છે. અપ *૪* તત્ત્વાર્થ-ઉષા Private & Personal Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ १०. संख्येयाऽसंख्येयाश्च पुद्गलानाम् । ૨. નાડો ૨. નોશેડવા ! રૂ. ધડથર્મયો ને ! ૨૪. પર્વ-પ્રવેશ માર્ચઃ પુલ્લાનામ્ | ૧૦. પુદ્ગલ-સ્કંધોને સંખ્યાત, અસંખ્યાત કે અનંત પ્રદેશ હોય છે. ૧૧. પરમાણુ પુદ્ગલને (દ્રવ્ય) પ્રદેશો નથી. ૧૨. ધર્માસ્તિકાય આદિ દ્રવ્યોનો લોકાકાશમાં જ વાસ છે (પણ તે વ્યવહારનયે. નિશ્ચયનયે તો દ્રવ્યો પોતામાંજ રહે છે) ૧૩. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયનો આખાય લોકાકાશમાં વાસ છે. ૧૪. પુદ્ગલ દ્રવ્યોનો અનિયતપણે આકાશના એક પ્રદેશથી માંડી અસંખ્ય પ્રદેશોમાં વાસ છે. અ ૫ * ૪૮ ૯ તત્વાર્થ-ઉષા Jain Education Internationat Private & Personal Use Onlyww.jainelibrary.org Page #79 -------------------------------------------------------------------------- ________________ . અધ્યેય-ભાગ વિષુ નીવાનામ્ । ૨૬. પ્રવેશ-સંહાર-વિસŕમ્યાં પ્રતીપવત્ । १७. गति - स्थित्युपग्रहो धर्माऽधर्मयोरुपकारः । ૧૮. પ્રાયાવહિઃ | ૧૫. જીવોનો લોકાકાશના અસંખ્યાતમા ભાગોમાં વાસ છે. સૂત્રમાં ‘ભાગાદિ' શબ્દમાંના આદિ શબ્દથી આખા લોકાકાશમાં કેવલી-સમુદ્દાત વખતે વ્યાપે એ સમજવું. ૧૬. દીવાના પ્રકાશની જેમ જીવના પ્રદેશોનો સંકોચ અને વિકાસ થવાથી જીવનો ભિન્ન ભિન્ન અવગાહ (આકાશ-ભાગને વ્યાપવાનું) થાય છે. ૧૭. ધર્માસ્તિકાયનો ગુણ જીવ-પુદ્ગલને ગમનમાં સહાય કરવાનો અને અધર્માસ્તિકાયનો ગુણ સ્થિરતામાં સહાય કરવાનો છે. (જેમ માછલીની ગતિમાં પાણી અને મુસાફરની સ્થિરતામાં વૃક્ષ સહાયક છે તેમ.) ૧૮. આકાશનો ગુણ (બીજા દ્રવ્યને) અવકાશ આપવાનો છે. અપ *૪૯ * તત્ત્વાર્થ-ઉષા Jan Educatron internatore Private & Personal use only www.janellerary org Page #80 -------------------------------------------------------------------------- ________________ ??. શરીર વાડ્મન:-પ્રાળા પાના: પુલ્લાખાનામ્ । ૨૦. સુલ-૬:૩-નીવિત-મરનોપપ્રદાજી | २१. परस्परोपग्रहो जीवानाम् । २२. वर्तना परिणामः क्रिया परत्वाऽपरत्वे च कालस्य । ૧૯-૨૦. પુદ્ગલ દ્રવ્યોનો ગુણ (પ્રયોજન) શરીર, ભાષા, મન, શ્વાસોશ્વાસ બનવાનો છે. તેમજ સુખદુઃખ-જીવન-મરણમાં નિમિત્ત થવાનો છે. ૨૧. જીવોનો ગુણ એક બીજાને ઉપકાર કરવાનો છે. (હિતાહિતનો ઉપદેશ દઈને) ૨૨. કાળનો ઉપકાર પદાર્થોમાં વર્તના, પરિણામ, ક્રિયા અને પરત્વ-અપરત્વ થવું એ છે. વર્તનાથી સર્વપદાર્થો તે તે કાળે વર્તે છે. પરિણામથી બાલ યુવાન આદિ ભિન્ન ભિન્ન અવસ્થા, ઋતુ-વિભાગ ભરતી, ઓટ વગેરે થાય છે. ક્રિયા એટલે દ્રવ્યપરિણામ, એથી (i) જીવમાં શરીર-આહાર-વર્ણઆદિ સંબંધી પ્રયોગ અપ * 40 * તત્ત્વાર્થ-ઉપા Private & Personal Use Onl Page #81 -------------------------------------------------------------------------- ________________ ૨૩. સ્પર્શ-રસ-ધવર્ણન્ત: પુર્વાનાઃ । શબ્દ-વન્ધ-સૌક્ષય-સ્થૌલ્ય-સંસ્થાન-મે-તમश्छायाऽऽपोद्योतवन्तश्च । ૨૪. ઉત્પાદ=પ્રયત્નથી સાધ્ય ક્રિયા; (ii) અજીવમાં વિચિત્રાકાર સંધ્યા-ઇંદ્રધનુષ્યાદિ સંબંધી વિસસા-ઉત્પાદ = કુદરતી નિર્માણ; અને (iii) ઘડો વગેરે બનવા સંબંધમાં મિશ્ર (પ્રયોગ-વિગ્નસા) ઉત્પાદરૂપ ક્રિયા તે તે કાળે થાય છે. અતીત-વર્તમાનનો સંભેળ નથી થતો ...ઇત્યાદિ. પરત્વથી આ આનાથી મોટો કે જૂનો એમ થાય છે. અપરત્વથી નાનો કે નવો એમ થાય છે. ૨૩. અણું કે સ્કંધ પુદ્ગલો (સ્વપરિણામભૂત) સ્પર્શ, રસ, ગંધ અને રૂપવાળા હોય છે જ. ૨૪. સ્કંધ પુદ્ગલો (અનેક નિમિત્તથી) શબ્દ, પ્રયોગબંધ આદિ, સૂક્ષ્મતા, સ્થૂલતા, આકૃતિ, વિભાગ, અંધકાર, છાયા, તડકો અને ચંદ્ર-રત્નાદિના પ્રકાશ સ્વરૂપ પરિણામવાળા હોય છે. અપ * ૫૧ * તત્ત્વાર્થ-ઉષા Jain Education international Private & Personal Use On Page #82 -------------------------------------------------------------------------- ________________ २५. अणवः स्कन्धाश्च । ર૬. સંભાત-બેધ્ય ! ર૭. ઘેલા ૨૮. મે-સંપાતાવ્યાં વાક્ષષાઃ | ૨૧. સત્પા-વ્યય-ધ્રૌવ્ય-યુવત્તિ સત્ | ૨૫. પુદ્ગલો બે પ્રકારે :- અણુઓ અને સ્કંધો. ૨૬. સ્કંધો ત્રણ રીતે બને છે. (i) પુદ્ગલોના ભેગા મળવાથી (ii) જૂના સ્કંધમાંથી પુદ્ગલો છૂટા પડવાથી, અને (ii) સંઘાત-ભેદ બન્નેથી. ૨૭. અણુઓ ફક્ત ભેદથી ઉત્પન્ન થાય છે. ૨૮. ઇન્દ્રિયથી જાણી શકાય એવા સ્કંધો ભેદસંઘાત બન્નેથી બને છે. પણ કેવળ ભેદથી કે કેવળ સંઘાતથી નહિ. ૨૯. ઉત્પતિ, નાશ અને નિત્યતા (કાયમપણું) આ ત્રણે ધર્મોવાળું જ સત્ કહેવાય. પર કામ કાજ પર આ તત્વાર્થ-ઉષા Page #83 -------------------------------------------------------------------------- ________________ રૂ૦. તપ્-માવાવ્યયં નિત્યમ્ । રૂ. પિતાપિત-સિદ્ધેઃ । ૩૦. (i) વસ્તુના સ્વરૂપમાંથી જેનો ત્રિકાલમાં ફેરફાર નથી થતો તે નિત્ય છે. (ii) પોતાની ભિન્ન ભિન્ન અવસ્થાઓમાં સત્ આદિ અન્વયિ (ન પલટાનાર) અંશે કરીને વસ્તુ નિત્ય છે. (iii) અવ્યયં એટલે કોઈ કાલમાં અછતું નહિ એવું વસ્તુનું સર્વ અવસ્થામાં નિર્વિકાર સ્વરૂપ નિત્ય છે. ૩૧. (૧) ગયા સૂત્રમાં અર્પિત એટલે બતાવેલા નિત્યના સ્વરૂપ પરથી, અર્પિત એટલે ન બતાવેલા ઉત્પત્તિ-નાશનાં સ્વરૂપ વિપરીત છે. એ સમજી શકાય છે, માટે નથી કહ્યા, (૨) ધ્રૌવ્ય એટલે દ્રવ્યાંશ અને ઉત્પાદ-વ્યય એ પર્યાયઅંશ-આ પર્યાયઅંશ-આ બેમાંથી પ્રયોજન પડે, અર્પિત એટલે મુખ્યતાએ વ્યવહાર અપ * ૫૩ * * તત્ત્વાર્થ-ઉષા Private & Personal Use Onlyww.jainelibrary.org Page #84 -------------------------------------------------------------------------- ________________ કરાતો એક અને અનર્પિત એટલે મુખ્યતાએ વ્યવહાર ન કરાતો બીજો આવા બંને ધર્મ એકજ વસ્તુમાં પ્રસિદ્ધ છે માટે એકજ વસ્તુમાં ઉત્પાદ-વ્યયની સાથે નિત્યતાનો વિરોધ નથી અને લોકવ્યવહાર પણ ઘટી શકે છે. વસ્તુનો જે રીતે વ્યવહાર જે કાળે કરાતો હોય તેટલો જ ધર્મ તે કાળે એનામાં માની બીજા સતુ ધર્મોનો નિષેધ ન કરાય, કેમકે, કાલાન્તરે એજ વસ્તુનો બીજી રીતે બીજા ધર્મરૂપે પણ વ્યવહાર થાય છે. (૩) અર્પિત એટલે સાક્ષાત્ શબ્દથી કહેવાતું વડું એક સ્વરૂપ એ, અનર્પિત એટલે એજ વસ્તુમાં સમજી શકાતા એવા, વિરુદ્ધ જેવા પણ દેખાતા બીજા સ્વરૂપથી (ધર્મથી) જ સિદ્ધ છે. માટે.. અર્પિત-અનર્પિતના બીજા પણ અર્થો જેવાં કે (૪) સકલાદેશ (પ્રમાણ) વિકલાદેશ (નય) (૫) સ્વપર્યાયપરપર્યાય. (૬) અર્થપર્યાય-વ્યંજનપર્યાય (૭) અનાદિસાદિ (૮) યુગપત્ (એક સાથે વિદ્યમાન) ક્રમિક, વગેરેથી ઘટાવવું. જ પ૪ %. તન્હાઈ-પા Edication Internationatate de persoane. Onlywinnbring Page #85 -------------------------------------------------------------------------- ________________ રૂ૨. નિધ-રુક્ષાત્ બન્ય: I રૂહૈ, ન નધન્ય-શુળાનામ્ | ૨૪. શુળ-સાથે સવૃશાનામ્ । ३५. द्व्यधिकादिगुणानां तु । ૩૨. સ્નિગ્ધ કે લુખ્ખા અણુ અથવા સ્કંધનો ભેગા મળવાથી એકાકાર સંબંધ થાય છે. એથી બેનો એક સ્કંધ બને છે. ૩૩. પરંતુ એકઅંશ-સ્નિગ્ધ ગુણવાળા અને એકઅંશ રૂક્ષ ગુણવાળાનો બંધ નથી થતો. ૩૪. ગુણની સમાનતા (સજાતીયતા) હોય ત્યાં એટલે કે સ્નિગ્ધ-સ્નિગ્ધમાં અને રૂક્ષ-રૂક્ષમાં સરખા અંશના ગુણવાળાનો બંધ નથી થતો (અર્થાત્ સરખા અંશના વિજાતીય ગુણવાળાનો બંધ થાય). ૩૫. સજાતીય ગુણવાળામાંય બે કે વધુ અધિક અંશના ગુણવાળા સાથે બંધ થાય. અપ * ૫૫ * તત્ત્વાર્થ-ઉષા Private & Personal Use Onlyww.jainelibrary.org Page #86 -------------------------------------------------------------------------- ________________ ३६. बन्धे समाधिकौ पारिणामिकौ । રૂ૭. -પર્યાયવત્ દ્રવ્યમ્ | ૩૬. બંધ થાય ત્યાં સમાન અંશનો કે અધિક અંશનો ગુણ બીજાને પોતાના જેવો કરે છે. (સમાન અંશ સ્થલે વિજાતીયનો જ બંધ હોય છે. એથી સ્નિગ્ધ પુદ્ગલ પોતાની સ્નિગ્ધતાવડે પોતાની સાથે બંધાતા બીજા રૂક્ષ પુદ્ગલને આત્મસાત્ કરે, એટલે કે સ્નિગ્ધ જેવો કરે, અથવા કદાચિત્ રૂક્ષ પુદ્ગલ બીજા સ્નિગ્ધને આત્મસાત્ કરે અધિક અંશ સ્થલે સજાતીયના બંધમાં અધિક અંશવાળો જૂન અંશ વાળાને પોતાના સમાન અધિક અંશવાળો કરે. જેમ વિલેપનમાં ભળેલી કસ્તૂરી વિલેપનના ગુણનો અંશ વધારી દે તેમ.) ૩૭. (પરિણામ-પરિણામિભાવે) ગુણ અને પર્યાય ધારણ કરનારને દ્રવ્ય કહેવાય. અપાય - ૫૬ * તસ્વાર્થ-ઉષા ચો. Jaitadhiraation International P તા : ate & Tersonal use onwetten Page #87 -------------------------------------------------------------------------- ________________ રૂ૮. વતિ | ૩૨. સોગનન્ત-સમયઃ | ४०. द्रव्याश्रया निर्गुणा गुणाः । ४१. तद्भावः परिणामः । ૪૨. નાવિરાત્રિમાં ! ૩૮. કેટલાક આચાર્ય (દ્રવ્યાસ્તિક નયનો આધાર ન લઈ ભેદ નયના હિસાબે) કહે છે કે કાળ પણ છઠું દ્રવ્ય છે. (એ ન હોય તો પદાર્થો ઉપર વર્તના-પરિણામ સ્વરૂપ ઉપકાર કોણ કરે ?). ૩૯. તે કાળ (અતીત અનંત સમયે વર્તમાન એક સમય અને ભાવિ અનંત સમયો મળીને) અનંત સમયોવાળો છે. ૪૦. ગુણો દ્રવ્યના પરિણામરૂપે દ્રવ્યમાં રહેનારા અને સ્વયં ગુણવિનાના છે. ૪૧-૪૨. સ્વયં વસ્તુનું જ તે તે રૂપે હોવું કે થવું એને પરિણામ કહેવાય. તે બે પ્રકારે :- (૧) અનાદિનો અને (૨) નવો બનતો (પ્રારંભવાળો). - પ૦ %) તત્વાર્થ-ઉષા અ૫ Jamn Education International Private & Personal Use Onlyww.jainelibrary.org Page #88 -------------------------------------------------------------------------- ________________ ४३. रूपिष्वादिमान् । ૪૪. યોગોથો નીપુ ! ૪૩. રૂપી-મૂર્ત દ્રવ્યોને વિષે ભિન્ન ભિન્ન સ્પશદિ પરિણામ એ પ્રારંભવાળા (અર્થાતુ નવા શરૂ થતા) હોય છે. પણ સ્પર્ધાદિ કોઈ પરિણામ અનાદિનો નથી હોતો. ૪૪. જીવોને વિષે મન વચન કાયાની પ્રવૃત્તિરૂપ યોગ, અને જ્ઞાન-દર્શન રૂપ ઉપયોગ એ સાદિ પરિણામ છે. Jaitz Sanication International p a e n enadnarasal Page #89 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-ક. યો: ! ૨. શાય-વા-મન - ૨. સ આશ્રવ: | ૩. રામ: પુણ્ય ! ૪. શુમ: પાપ | (જીવ અને અજીવ તત્ત્વ કહી આવ્યા પછી આગ્નવ તત્ત્વ કહે છે.) ૧-૨. શરીર, વચન અને મનની પ્રવૃત્તિને યોગ કહે છે; તે ત્રણ પ્રકારનો યોગ આસવ છે. ૩. અહિંસા, સત્ય આદિ શુભ યોગ એ શતાવેદનીય કર્મ આદિ પુણ્ય-બંધ માટેનો આસ્રવ છે. ૪. હિંસા આદિ અશુભયોગ અશાતાવેદનીય કર્મ આદિ પાપ કર્મનો આસ્રવ છે. અ ૬ ૫૯ તત્ત્વાર્થ-ઉષા! Jain Education Internationat Private & Personal Use Onlyww.jainelibrary.org Page #90 -------------------------------------------------------------------------- ________________ ५. सकषायाऽकषायोः साम्परायिकेर्यापथयोः । ૬. અવ્રત-ષાયેન્દ્રિય-ક્રિયા:પંચ-તુ:-પંચपंचविंशतिसंख्या: पूर्वस्य भेदाः । ૫. કષાયયુક્ત આત્માના યોગ એ સાંપરાયિક બંધનો આસ્રવ છે, અને વીતરાગ બનેલાનો યોગ ઇર્યાપથ બંધનો આસવ છે. (સંપરાય–ચાર ગતિ રૂપ સંસાર, સંસાર, સંસા૨પરિભ્રમણના હેતુભૂત કર્મ તે સાંપરાયિક કર્મ; એની સ્થિતિ લાંબી હોય. જ્યારે ઇર્યાપથ કર્મ વીતરાગ જે સમયે બાંધે એના બીજા જ સમયે ભોગવે અને ત્રીજા સમયે તો આત્માપરથી છૂટી જાય. ઇર્યા=આગમાનુસારી ગતિ કે સ્થિતિ; એ માર્ગે આવતું કર્મ તે ઇર્યાપથ કર્મ.) ૬. પાંચ ઇન્દ્રિય, ચાર કષાય, પાંચ અવ્રત (અવિરતિ), અને પચીસ ક્રિયા એ પહેલા સાંપરાયિક બંધના આસવના પ્રકાર છે. a:cation.International s*te Fers use on dાર્થ-ઉષા Page #91 -------------------------------------------------------------------------- ________________ ૭. ૮. તીવ્ર-મ ્-જ્ઞાતાઽજ્ઞાત-માવ-વી/ધરાविशेषेभ्यस्तद्विशेषः । अधिकरणं जीवाऽजीवाः । ૭. તીવ્રભાવ, મંદભાવ, (ભાવ=પરિણામ) ઇરાદો, અજાણપણું, વીર્ય (શક્તિ, તાકાત) અને અધિકરણ (જેથી આત્મા દુર્ગતિનો અધિકારી બને છે તે) ની વિશેષતાએ કર્મબંધમાં તફાવત પડે છે. ૮. (છેદન શસ્ત્રાદિ-દ્રવ્યઅધિકરણ અને સંરંભઆદિ ભાવઅધિકરણ એમ બે પ્રકારનું) અધિકરણ જીવ- અધિકરણ તેમજ અજીવ-અધિકરણ સ્વરૂપ હોય છે. આત્માના હિંસાદિ પરિણામરૂપ આસ્રવની ઉત્પત્તિમાં બાહ્ય કોઈ જીવ કે જડ વસ્તુ નિમિત્ત બને છે. એથી હિંસાદિ પરિણામને જીવ-અધિકરણ તેમજ અજીવ-અધિકરણ કહેવાય.) અદ Private & Personal Use Onlywww.janelibrary.org * ૬૧ * તત્ત્વાર્થ-ઉષા Page #92 -------------------------------------------------------------------------- ________________ ૧. આનું સંમ્બ-સમારમ્માડમ-યોગ-ત-રિતાઽनुमत - कषाय- विशेषैस्त्रिस्त्रिस्त्रिश्चतुश्चैकशः । ૨૦. નિર્વર્તન-નિક્ષેપ-સંયોગ-નિસર્ગા દ્વિ-ચતુદ્ધિત્રિ-મેલ: પરમ્ । ૯. તેમાં પહેલું (અંતરંગ) જીવ-અધિકરણ ૧૦૮ પ્રકારે સંરંભ સમારંભ અને આરંભ અને ત્રણ પ્રત્યેક મનથી, વચનથી અને કાયાથી એમ નવ-દરેક સ્વયં કર્યું, બીજા પાસે કરાવ્યું અને કોઈ કરે એમાં સંમતિ પ્રશંસા ધરી એમ ૨૭-દરેક ક્રોધવશે, માનવશે, માયાવશે, કે લોભવશે, એમ ૧૦૮ (સંરંભ=હિંસાદિનો સંકલ્પ. સમારંભ=હિંસાદિના સાધનનો ઉપયોગ જેથી પરને પીડા થાય. આરંભ=હિંસાદિક્રિયા, જેનાથી પ્રાણીનો વધ નીપજે.) ૧૦. બીજું (બાહ્ય) અજીવ અધિકરણ:- અજીવની બે પ્રકારે નિર્વર્તના, ચાર પ્રકારે નિક્ષેપ, બે ભેદે સંયોગ અને ત્રણભેદે નિસર્ગ સ્વરૂપ છે. (નિર્વર્તનાઃ-૧ મૂલ અotionIntomatical* દુર * use વાર્થ-ઉપા Page #93 -------------------------------------------------------------------------- ________________ ગુણ નિર્વર્તના અધિકરણ એટલે પાંચશરીર, ભાષા, મન અને શ્વાસોશ્વાસ, ૨. ઉત્તરગુણનિર્વર્તના અધિકરણ એટલે કાષ્ઠ, વસ્ત્ર, ચિત્રકર્મ વગેરે નિક્ષેપઃ- ૧ વગર જોઈ ભૂમિએ કાંઈ મૂકવું તે અપ્રત્યવેક્ષિત નિક્ષેપાધિકરણ, ૨. જોયા પછી પણ ત્રણ વાર ઠીક ન પૂંજેલી જગાએ કાંઈ મૂકવું તે દુષ્પ્રમાર્જિત નિ૦ ૩. જોવા પૂંજવાનો યત્ન છતાં શક્તિના અભાવે એકાએક વગર જોયેલ પૂંજેલ જગાએ કાંઈ મૂકાઈ જવું તે સહસા નિ, અને ૪. અજ્ઞાનથી કે ભૂલમાં તેમ બનવું તે અનાભોગનિ સંયોગ :- ૧. આહાર પાણી સાથે એને યોગ્ય ઇષ્ટવસ્તુનો સંયોગ તે ભક્ત પાન સંયોજના૦ અને ૨. વસ્ત્રપાત્રાદિ સંબંધી ઉપકરણ સંયોજના૦ નિસર્ગ :- ૧. અવિધિએ સ્વચ્છન્દપણે (શાસ્ત્ર વિરુદ્ધ એવો) કરાતો કાયાનો ત્યાગ તે કાયનિસર્ગાધિકરણ એવી રીતે ૨-૩, શાસ્ત્રને અસંમત બોલવું અને વિચારવું તે વાનિસર્ગા અને મનોનિસર્ગાધિકરણ.) અક Private & Personal Use Onlwww.jainelibras.org * 3 * તત્ત્વાર્થ-ઉષા Page #94 -------------------------------------------------------------------------- ________________ ११. तत्प्रदोष - निह्नव मात्सर्याऽन्तराया - ऽऽसादनोपघाता જ્ઞાન-ઈનાડડવરયો: ૧૨.૩:૩-શો-તાપાડડન-વધ-પરદેવનાચાડમपरोभय- स्थान्यसद्वेद्यस्य । ૧૧. જ્ઞાન જ્ઞાની કે જ્ઞાનનાં સાધનો, તેમજ દર્શન દર્શની કે દર્શનનાં સાધનો ઉપર દ્વેષ, એમનો અપલાપ, એમના પ૨ ઇર્ષા-ખાર, જ્ઞાની-દર્શનીને અંતરાય, કોઈને જ્ઞાન વગેરેનો અંતરાય, જ્ઞાની વગેરેની આશાતના કે નાશ એ જ્ઞાનાવરણ-દર્શનાવરણ કર્મ બંધાવનારા આસવ છે. ૧૨. પોતાના કે બીજાના આત્માને કરાતી સર્વજ્ઞ શાસ્ત્રને અસમંત એવી પીડા, શોક, સંતાપ કરુણરુદન, પ્રહાર, કે વારંવા૨ ઘોર વિલાપ એ અશાતા વેદનીય કર્મના આસ્રવ છે. આદ *૪* તત્ત્વાર્થ-ઉષા| dan-creation International Private & Personal use ww.jainelibrary.org Page #95 -------------------------------------------------------------------------- ________________ १३. भूतव्रत्यनुकम्पा दानं सराग-संयमादियोगः क्षान्तिः शौचमिति सद्वेद्यस्य । १४. केवलि श्रुत-संघ-धर्म देवाऽवर्णवादो दर्शन मोहस्य । ૧૩. સર્વ જીવો પર દયા, વ્રતધારી શ્રાવક-સાધુ પર ભક્તિભાવ, દાન, સરાગસંયમ (વીતરાગતા પૂર્વેનું) શ્રાવકના વ્રત, પરાધીનપણે કરાતો ઉપભોગનો નિરોધ, પંચાગ્નિ-તપઆદિ કષ્ટદ્યોગ, ક્ષમા (ક્રોધને જન્મવા ન દેવો અને જન્મેલા ક્રોધને નિષ્ફલ કરવો), શૌચ (તષ્ણારૂપી મલનો નાશ) વગેરે શાતા વેદનીયના આસ્રવ છે. (વગેરેથી ધર્મપ્રેમ, તપ, સામાયિક, જિનપૂજા, વૈયાવચ્ચ આદિ.) ૧૪. કેવલજ્ઞાની, સર્વજ્ઞના શાસ્ત્રો સાધુ-સાધ્વી, શ્રાવક શ્રાવિકા સંઘ, સાધુ-ધર્મ કે શ્રાવક-ધર્મ અને ચાર નિકાયના દેવોની નિંદા-એ દર્શન મોહનીય (મિથ્યા કમ) નો આસ્રવ છે. અ,ક Private & Personal Use Onlyww.jainelibrary.org - ૫ તત્વાર્થ-ઉષા) Page #96 -------------------------------------------------------------------------- ________________ १५. कषायोदयात्तीव्रात्मपरिणामश्चारित्र मोहस्य | १६. बह्वारम्भ- परिग्रहत्वं च नारकस्यायुषः । १७. माया तैर्यग्योनस्य । १८. अल्पारम्भ - परिग्रहत्वं स्वभाव - मार्दवार्जवं च मानुषस्य । ૧૫. કષાયોના ઉદયથી જન્મતો આત્માનો તીવ્ર રૌદ્ર પરિણામ એ ચારિત્ર મોહનો આસવ છે. ૧૬. બહુ જીવનાશના કારણભૂત કૃષિ વગેરેની માનસિક-વાચિક-કાયિક-પ્રવૃત્તિ સ્વરૂપ બહુ આરંભ, અને દેહધનાદિ ઉપર ગાઢ મૂર્છાત્મક બહુ પરિગ્રહ (તથા માંસાહાર અને પંચેન્દ્રિય વધ) એ નરકના આયુષ્યના આસ્રવ છે. ૧૭. (મુખ્યતાએ) માયા=પ્રપંચ એ તિર્યંચ-આયુનો આસવ છે. ૧૮. અલ્પઆરંભ, અલ્પપરિગ્રહ, સ્વાભાવિક (નિઃસ્વાર્થ) નમ્રતા અને સરલતા એ મનુષ્યના આયુના આસવ છે. અદ * * તત્ત્વાર્થ-ઉષા| Private & Personal Use Onlywww.jane library.org Page #97 -------------------------------------------------------------------------- ________________ શ્o. નિ:શીત-વ્રતત્વ ચ સર્વેષામ્ । २०. सरागसंयम-संयमाऽसंयमाऽकामनिर्जराबालतपांसि दैवस्य । २१. योग- वक्रता विसंवादनं चाऽशुभस्य नाम्नः । ૨૨. વિપરીત શુભસ્ય । ૧૯. નિઃશીલતા અને અવિરતિ એ ઉપર કહેલ ત્રણે છે.(શીલ=ઉત્તરગુણ, આયુષ્યના આસવ વિરતિ=અણુવ્રત-મહાવ્રત.) પરાધીનપણે ૨૦. સરાગસંયમ, દેશવિરતિ, (અનિચ્છાએ) અશુભ પ્રવૃત્તિનો અને આહારાદિનો નિરોધ, અજ્ઞાન તપ-કષ્ટ એ દેવાયુના આસ્રવ છે. ૨૧-૨૨. મનવચનકાયાની પ્રપંચી પ્રવૃત્તિ અને વિસંવાદન (સાચાને ખોટું ઠરાવવાનો, મતિ-વિપર્યાસ કરવાનો યત્ન વગેરે) એ અશુભ નામ કર્મના આસવછે. આથી ઉલટા, યોગની સરલતા સંવાદન-એ શુભ નામના આસ્રવ છે. આદ * so * તત્ત્વાર્થ-ઉષા Private & Personal Use Onlwww.jamnelibrary.org Page #98 -------------------------------------------------------------------------- ________________ २३. दर्शन-विशुद्धिविनय-संपन्नता शील-व्रतेष्वनति चारोऽभीक्ष्णं ज्ञानोपयोग-संवेगौ शक्तितस्त्याग -તપસી સંપ-સાધુ-સમાધિ-વૈયાવૃત્યિક્ષરમહંતાचार्य-बहुश्रुत-प्रवचन-भक्तिरावश्यकाऽपरिहाणिसर्ग-प्रभावना प्रवचन-वत्सलत्वमिति तीर्थकृत्त्वस्य । - - ૨૩. સમ્યગ્દર્શનની ઉચ્ચ નિર્મલતા, (જ્ઞાનાદિત્રય અને ઉપચાર એમ ચાર પ્રકારે) વિનયયુક્તતા, વ્રતશીલમાં અતિચારરહિતપણું અત્યન્ત અપ્રમાદ, વારંવાર શ્રુતજ્ઞાનમાં એકાગ્રતા, સતત સંસારનો ભય, યથાશક્તિ દાન અને બાહ્ય અભ્યત્તર તપ, શ્રી જિનસંઘને નિરુપદ્રવ અને સ્વસ્થ કરવો, સાધુની વૈયાવચ્ચે અરિહંત-આચાર્ય-બહુશ્રુત (અંગ-અંગબાહ્ય વગેરે ઘણા શાસ્ત્રોના અભ્યાસી) અને શ્રુતજ્ઞાનની ભક્તિ, આવશ્યક ક્રિયાઓની અખંડ સાધના, સમ્યગ્દર્શનાદિ મોક્ષમાર્ગની, સ્વયં પાલન અને ઉપદેશ દ્વારા અકai Ahir ૬૮ - તત્વાર્થ-ઉષા થઇ ; Jadication International Diva વ ersonal Use Onlwwwtimelha Page #99 -------------------------------------------------------------------------- ________________ २४. पराऽऽत्मनिन्दा - प्रशंसे सदसद्गुणाच्छादनोद्भावने च नीचैर्गोत्रस्य । २५. तद्विपर्ययो नीचैर्वृत्यनुत्सेकौ चोत्तरस्य । २६. विघ्नकरणमन्तरायस्य । શાસનને પ્રભાવના, પ્રવચનનું એટલે આર્હત આરાધનારા આગમપ્રજ્ઞોનું અને ગ્લાન, તપસ્વી વગેરેનું આહાર-વસ્ત્ર-અધ્યાપનાદિદ્વારા વાત્સલ્ય એ તીર્થંકર નામકર્મનો આસ્રવ છે. ૨૪. પરનિંદા, સ્વપ્રશંસા, પરના છતા ગુણને ઢાંકવા, અને પોતાના અછતા ગુણ કહેવા એ નીચ ગોત્રનાં આસ્રવ છે. ૨૫. એથી વિપરીત-પરગુણપ્રશંસા, પરદોષ-સ્વ ગુણગોપન અને સ્વની નિંદા, તેમજ નમ્રવૃત્તિ અને નિરભિમાન એ ઊંચ ગોત્રના આસ્રવ છે. ૨૬. બીજાને દાન, લાભ વગેરે થતાં અટકાવવાનો યત્ન એ અંતરાયનો આસ્રવ છે. અક ૬૯ * તત્ત્વાર્થ-ઉષા Private & Personal Use Onlyww.jainelibrary.org Page #100 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-. ૨. હિંસાનૃત-સ્તેયાન્ના-પરિòમ્યો વિરતિવ્રતમ્ । ૨. દેશ-સર્વતોળુ-મહતી । ३. तत्स्थैर्यार्थं भावना: पंच पंच | ૧. હિંસા, જૂઠ, ચોરી, મૈથુન, અને પરિગ્રહની વિરતિને વ્રત કહેવાય છે. વિરતિ=જાણીને શ્રદ્ધા અને પ્રતિજ્ઞાપૂર્વક પાપથી નિવૃત્તિ (ત્યાગ). ૨. એ હિંસાદિની અમુક અંશે કરેલી વિરતિને અણુવ્રત, અને સર્વથા કરેલી વિરતિને મહાવ્રત કહેવાય છે. ૩. તે વ્રતોની સ્થિરતા માટે દરેકની પાંચ પાંચ ભાવનાઓ છે. (જેનો વારંવાર અભ્યાસ કરવાનો હોય છે તેને અહીં ભાવના સમજવી.) અ * 60 * તત્ત્વાર્થ-ઉષા Private & Personal Use Onlyww.jainelibrary.org Page #101 -------------------------------------------------------------------------- ________________ ४. हिंसादिष्विहाऽमुत्र चाऽपायाऽवद्य-दर्शनम् । ૧. દુકgવ વા | ૬. પૈત્રી-નો-વ -મધ્યનિ સર્વ गुणाधिक-क्लिश्यमानाऽविनेयेषु । ૪. હિંસા વગેરે પાંચ આસ્રવ આચરવામાં આ લોકમાં અનેક નુકશાન દેખાય છે. અને પરલોકમાંય પાપના કટુ વિપાક દુર્ગતિ વગેરે હોય છે. એમ વિચારવું. ૫. અથવા હિંસાદિમાં દુઃખજ છે-એ વિચારવું. (બીજા પ્રત્યે એ દુ:ખરૂપ બને છે, અને પોતાને દુઃખનું લાવનાર બને છે. માટે.) ૬. (૧) સર્વજીવો ઉપર મિત્રભાવ. (સર્વનું હિત થાઓ એ ભાવના), (૨) અધિકગુણી પ્રત્યે હર્ષ, (૩) પીડાતા દુઃખી ઉપર દયા અને અનુગ્રહ, (૪) ગાઢ મિથ્યાત્વી, અજ્ઞાની તથા શિક્ષાને અયોગ્ય એવા પ્રત્યે ઉદાસીનતા-ઉપેક્ષાભાવ ભાવવો. તત્વાર્થ-ઉષા Private & Personal Use Onlyww.jainelibrary.org Page #102 -------------------------------------------------------------------------- ________________ जगत्काय-स्वभावौ च संवेग - वैराग्यार्थम् । प्रमत्तयोगात् प्राण-व्यपरोपणं हिंसा । ૧. असदभिधानमनृतम् । १०. अदत्तादानं स्तेयम् । ૭. ૮. ૭. ભિન્નભિન્ન પ્રાણિમય જગતનો સ્વભાવ સંવેગ (સંસારભય) માટે, અને શરીરનો સ્વભાવ વૈરાગ્ય માટે ચિંતવવો- (એ બેના સ્વભાવને ચિંતવી સંવેગ વૈરાગ્ય કેળવવો.) ૮. માનસિક-વાચિક-કાયિક કષાયાદિપ્રમાદવશે પ્રવૃત્તિથી કરાતા પ્રાણના નાશને હિંસા કહેવાય છે. ૯. પ્રમાદ યોગે કરાતું ખોટું (વસ્તુ ન હોય એ રૂપે) કથન એ અસત્ય કહેવાય. ૧૦. વસ્તુના માલિકે ન આપેલી વસ્તુ લેવી કે ભોગવવી તે ચોરી કહેવાય. Jain Equcation Internationat Private & Personal Use Onlywww.jaldemorary.org ૦૨ * તત્ત્વાર્થ-ઉષા Page #103 -------------------------------------------------------------------------- ________________ ૨૨. મૈથુનમબ્રાં ! ૨. પૂછ પર ! ૨. નિ:શો વ્રત | ૨૪. માર્યારશ १६. दिग्देशाऽनर्थदण्डविरति-सामायिक-पौषधो पवासोपभोगपरिभोगाऽतिथिसंविभागवतસંપન્નશ .. ૧૧. સ્ત્રી પુરુષની કામક્રિયાને અબ્રહ્મ કહેવાય છે. ૧૨. મૂચ્છ એ પરિગ્રહ છે. ૧૩. વિરતિવંત માયા, નિદાન, મિથ્યાત્વ એ ત્રણ) શલ્ય વિનાનો હોય છે. ૧૪. વિરતિવંત બે પ્રકારે :- ૧.ગૃહસ્થ અને ૨. અનગાર-સાધુ. ૧૫,૧૬, ગૃહસ્થ પંચ અણુવ્રતધારી હોય છે. અને દિશા પરિણામ, ઉપભોગપરિભોગ-પરિણામ, અને આ છે ૦૩ તત્વાર્થ-ઉષા Jain Education Internationat Private & Personal Use Onlyww.jainelibrary.org Page #104 -------------------------------------------------------------------------- ________________ १७. मारणान्तिकीं संलेखनां जोषिता । ૨૮. શા-ાંક્ષા-વિધિષ્ઠિત્સા-ડન્યવૃષ્ટિપ્રશંસાसंस्तवाः सम्यग्दृष्टेरतिचाराः । અનર્થદંડ-વિરમણ એ ત્રણ ગુણવ્રતને,તેમજ સામાયિક દેશાવકાશિક પૌષધ તથા અતિથિસંવિભાગ-એ ચાર શિક્ષાવ્રતને ધરનાર હોય છે. (એમ શ્રાવક બારવ્રત ધારી કહેવાય.) ૧૭. (વળી ગૃહસ્થ) મરણનજીક સમયે સંલેખના (શરીર અને કષાયને કસનારા મરણાંત અમુક તપ ધ્યાન અને સમાધિ) નો આરાધક હોય છે. ૧૮. (૧) શંકા=જિનોક્ત વસ્તુમાં સંદેહ, (૨) કાંક્ષા=અન્યમતની અભિલાષા પ્રીતિ (૩) વિચિકિત્સા–ધર્મક્રિયાના ફલનો સંદેહ, (૪) પ્રશંસા=કુગુરુ, પાંખડી કે મિથ્યામતિની સ્તુતિ (૫) સંસ્તવ=એઓનો પરિચય-આ પાંચ સમ્યગ્દષ્ટિના અતિચાર (સમ્યકત્વને મલીન કરનાર સ્ખલનાઓ) છે. અ * * * તત્ત્વાર્થ-ઉષા Private & Personal Use Onlyww.jainelibrary.org Page #105 -------------------------------------------------------------------------- ________________ १९. व्रत - शीलेषु पंच पंच यथाक्रमम् । २०. बन्ध - वध - छविच्छेदाऽतिभाराऽऽरोपणाऽन्नपान નિશેથાઃ । २१. मिथ्योपदेश - रहस्याऽभ्याख्यान - कूटलेखक्रिया न्यासापहार - साकारमन्त्र भेदाः । ૧૯. પાંચ અણુવ્રત અને શીલ (૩ ગુણવ્રત-૪ શિક્ષા વ્રત) વિષે દરેકના પાંચ પાંચ અતિચાર હવે ક્રમસર કહેવાશે. ૨૦. પહેલા વ્રતના-(૧) ગાઢ બંધને બાંધવું (૨) ચાબુક વગેરેથી નિર્દયપણે મારવું (૩) ચામડી કાપવી (૪) અતિભાર લાદવો અને (૫) અન્ન પાણી વેળાસર ન આપવાં-આ પાંચ અતિચાર છે. ૨૧. બીજા વ્રતના-(૧) ખોટી સલાહ કે નિરર્થક પાપોપદેશ આપવો (૨) સ્ત્રી-પુરુષની ગુપ્ત બાબત અંગે ખોટું આળ દેવું (૩) જુઠા લેખ કરવા (૪) થાપણ ઓળવવી (પ) ચાડી કરવી કે ગુપ્ત વાત બીજાને કહેવી-આ પાંચ અતિચાર છે. હ *૫* તત્ત્વાર્થ-ઉષા Private & Personal Use Onlyww.jainelibrary.org Page #106 -------------------------------------------------------------------------- ________________ २२. स्तेनप्रयोग तदाहृताऽऽदान-विरुद्धराज्याऽतिक्रम __ हीनाऽधिकमानोन्मान-प्रतिरूपक-व्यवहाराः । २३. परविवाहकरणेत्वरपरिगृहीताऽपरिगृहीता गमना-ऽनंगक्रीडा-तीव्रकामाऽभिनिवेशाः । ૨૨. ત્રીજાવ્રતના-(૧) ચોરને પ્રેરણા, સહાય કે સંમતિ દેવી (૨) ચોરે ચોરી લાવેલું લેવું (૩) પરસ્પર વિરોધી રાજાએ કરેલી વ્યવસ્થાનું ઉલ્લંઘન (૪) ઓછાવત્તા માપથી લેવડ દેવડ કરવી અને (૫) માલમાં સરખી હલકી વસ્તુ ભેળસેળ કરી વેપાર કરવો આ પાંચ અતિચાર છે. ૨૩. ચોથા વ્રતના-(૧) પારકા છોકરા છોકરીના વિવાહ કરવા (૨) થોડો કાળ બીજાએ ભાડે રાખેલ વેશ્યાનું સેવન (૩) કોઈની માલિકી વિનાની સ્ત્રીનું સેવન (૪) કામના અંગ વિના અન્યથી કામક્રીડા કરવી અને (૫) વિદ્ગલતાભરી અત્યંત કામની અભિલાષા આ પાંચ અતિચાર છે. i 'ઝિદ ૦૭ % તત્વાર્થ-Eષા, n teational Private & Personarose ersonal use onlyww.janembrary.org Page #107 -------------------------------------------------------------------------- ________________ ૨૪. ક્ષેત્રવાતુ-હિથસુવf-ધનાચ-વાણી-રાસ कृप्य-प्रमाणाऽतिक्रमः । ર૧. કર્ણાડ-થતિન-વ્યતિક્રમ-ક્ષેત્રવૃદ્ધિ મૃત્યનાનિ ! ૨૪. પાંચમા વ્રતના-(૧) જમીન, મકાન વગેરે - (૨) ચાંદી, સોનું ઝવેરાત વગેરે (૩) ધન, પશુઓ ધાન્ય (૪) દાસદાસી વગેરે અને (૫) ધાતુઓ, દાંત વગેરેના વાસણ, લક્કડકામ વગેરેનું રાખેલું પ્રમાણ ઓળંગી જવું એ પાંચ અતિચાર છે. ૨૫. છઠ્ઠી દિક્પરિમાણ નામના ગુણવ્રતના પાંચ અતિચાર-(૧) ઉંચે (૨) નીચે અને (૩) તીર્ણ જવાને કરેલા નિયમના પરિણામનું ઉલ્લંઘન (૪) એક દિશાનું પરિણામ ઘટાડી બીજી દિશાના ક્ષેત્ર પરિણામની વૃદ્ધિ કરવી, અને (૫) કરેલું વ્રતનું પરિણામ ભૂલી જવું. * ૦૦ * તત્વાર્થ-ઉષા Private & Personal use onlyww.jainemorary.org Page #108 -------------------------------------------------------------------------- ________________ ૨૬. આનયન-પ્રેષ્યપ્રયોગ-શબ્દ-રૂપાનુપાત-પુર્વાનક્ષેપા:। ૨૭. પં-જો-મૌર્યાં-ક્ષમીથ્યાધિરોपभोगाऽधिकत्वानि । ૨૬. દશમા દેશાવકાશિક શિક્ષાવ્રતના પાંચ અતિચાર (૧) મર્યાદિત ક્ષેત્રની બહારથી કાંઈ મંગાવવું કે (૨) ત્યાં નોકર વગેરે કોઈ કાર્ય અંગે મોકલવો; નિયમિત ક્ષેત્રની બહાર રહેલાને પોતાની હયાતી બતાવવા કે નજીક બોલાવવા (૩) ખોંખારો, ઉંચો શ્વાસ વગેરે કરવો (૪) સ્વશરીર દેખાડવું, કે (૫) બહાર કાંકરો વગેરે નાખવું. ૨૭. આઠમા અનર્થદંડવિરમણ ગુણવ્રતના પાંચ અતિચાર (૧) કંદર્પ એટલે કામરાગથી બોલાતાં અસભ્ય વચન કે હાસ્યપ્રયોગ (૨) કૌત્યુચ્ય એટલે ભાંડની માફક અંગોપાંગની કુચેષ્ટા સાથે સરા વચન કે હાસ્યપ્રયોગ, (૩) મૌખર્ય એટલે પ્રસંગ વિનાનું અહ * ** * Jam Education International Private & Personal Use Onlywww.jamaalary ang Lisa |ત્ત્વાર્થ-ઉષા Page #109 -------------------------------------------------------------------------- ________________ ૨૮. ગોકુળધાન-ના-નૃત્યનુપસ્થાપનાનિ ! २९. अप्रत्यवेक्षिता-ऽप्रमार्जितोत्सर्गा-ऽऽदाननिक्षेप ___ संस्तारोपक्रमणा-ऽनादर-समृत्यनुपस्थापनानि । નિરર્થક બહુ બોલવાપણું (૪) અસમીક્ષ્યાધિકરણ એટલે પોતાના લાભનો વિચાર કર્યા વિના (લાભ ન હોય છતાં) જીવઘાતક મુશલ ઘંટી વગેરે ઓજારો બીજાને આપવા, (૫) ઉપભોગાધિકત્વ એટલે પોતાના આવશ્યક નાનાદિ ઉપભોગ ઉપરાંત નિરર્થક અધિક પ્રવૃત્તિઓ રાખવી. ૨૮. નવમા સામાયિક શિક્ષાવ્રતના પાંચ અતિચાર (૧-૩) મન-વચન-કાયાની દુષ્ટ (અશુભ) પ્રવૃત્તિ, (૪) સામાયિક વિશે અનુપયોગ, અનુત્સાહ, નિયતવેળાએ ન કરવું, વગેરે અને (૫) સામાયિક કર્યું કે ન કર્યુંવગેરે અંગે વિસ્મરણ થવું તે. ૨૯. અગીઆરમા પૌષધ શિક્ષાવ્રતનાપાંચ અતિચાર-(૧) બરાબર જોયા કે પ્રમાભર્યા વિના આ ત્રણ આ છે - ૦૯ : તત્વાર્થ-ઉષા| Jain Education Internationat Private & Personal Use Onlyww.jainelibrary.org Page #110 -------------------------------------------------------------------------- ________________ ૩૦. ૨૨. સચિત્તનિક્ષેપ-પ્રધાન-પરવ્યપવેશ-માત્સર્યુંकालातिक्रमाः । પવિત્ત-સંવન્દ્વ-સંમિશ્રા-મિષવ-તુષ્પાહારા: 1 (૧) જ્યાં ત્યાં શરીરનો મળ તજવો (૨) વસ્તુ લેવી મૂકવી અને (૩) સંથારો પાથરવો, તેમજ (૪-૫) અનાદર, સ્મૃત્યનુપસ્થાપન ઉપર મુજબ. ૩૦. સાતમા ઉપભોગપરિભોગ-પરિમાણ ગુણ વ્રતના પાંચ અતિચાર-(૧) સચિત્ત (સજીવ) (૨) સચિત્ત બીજ વગેરેના સંબંધવાળા પાકા ફળાદિનું (૩) અન્ય સચિત્ત વસ્તુ સાથે મિશ્રિત અચિત્તનું (૪) અભિષવ એટલે મદિરા, માંસ મધ વગેરે, તેનું અને (૫) બરાબર ન રંધાયેલાનું (સચિત્તાચિત્તનું) ભક્ષણ . ૩૧. બારમા અતિથિસંવિભાગ શિક્ષાવ્રતના પાંચ અતિચા૨-સાધુને ન આપવાની બુદ્ધિએ (૧) કલ્પ્ય આહારને બીજી સચિત્ત વસ્તુપર મૂકી દેવો 24.6 * co * તત્ત્વાર્થ-ઉષા Private & Personal Use Onl Page #111 -------------------------------------------------------------------------- ________________ ૩૨. નીવિત-મ૨TI-ઇનં-મિત્રનુર-સુનુચ निदानकरणानि । ३३. अनुग्रहार्थं स्वस्यातिसर्गो दानम् । (૨) સચિત્તથી ઢાંકી દેવો, (૩) પોતાની વસ્તુને પારકી તરીકે કહેવી, અથવા બીજા પાસે, માગવા જવા કહેવું, તેમજ (૪) બીજા દાતાની હરિફાઈ ઈર્ષાથી કે કષાય ભરેલા ચિત્તે અને (૫) સાધુની ભિક્ષાના અનવસરે સાધુને નિમંત્રવા. ૩૨. સંખનાના પાંચ અતિચાર-(૧) અધિક જીવવાની અભિલાષા, (૨) મરણની ઇચ્છા, (૩) મિત્રાદિ ઉપર સ્નેહ, (૪) પૌદ્ગલિક સુખની સ્મૃતિ, અને (૫) ચક્રવર્તી આદિ બનવાનું નિયાણું કરવું તે. ૩૩.સ્વ-પરના ઉપકાર માટે પોતાની માલિકીની ઉચિત વસ્તુનો પાત્રમાં ત્યાગ એ દાન કહેવાય. આ તત્વાર્થ-ઉષા Jain Education Internationat Private & Personal Use Onlyww.jainelibrary.org Page #112 -------------------------------------------------------------------------- ________________ રૂ૪. વિધિ-દ્રવ્ય-વાતૃ-પાત્ર-વિશેષાત્ તદ્વિશેષઃ । ૩૪. દેવાનો પ્રકાર, દેવાની વસ્તુ, દાતા અને જેને દેવું છે તે પાત્ર આ ચારની વિશેષતાથી દાન વિશેષતાવાળું બને છે. blucation InternatioFatatećer*al Use on dત્ત્વાર્થ-ઉષા Page #113 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૮. ૬. મિથ્યાર્નના-વિત્તિ-પ્રમા-ષાય-યોવહેતવઃ । २. सकषायत्वाज्जीवः कर्मणो योग्यान्पुद्गलानादत्ते । ૩. સ જન્ય: । ૧. બંધતત્વ-મિથ્યાત્વ, અવિરતિ પ્રમાદ (સ્મૃતિભ્રંશ, શુભ કાર્ય અનાદર, યોગદુપ્રણિધાન વગેરે), કષાય અને યોગ-એ પાંચ કર્મબંધના કારણો છે. ૨. જીવ કષાયવાળો થવાથી કર્મરૂપે બને તેવા કાર્મણ વર્ગણાના પુદ્ગલો લે છે. ૩. લીધેલા અને આત્મપ્રદેશની સાથે લોહ-અગ્નિની જેમ એકમેક કરેલા કર્મના પરિણામને કર્મના અને જીવના અન્યોન્ય મીલનને) બંધ કહે છે. અ. તત્ત્વાર્થ-ઉષા Private & Personal Use Onlyww.jainelibrary.org Page #114 -------------------------------------------------------------------------- ________________ ૪. પ્રવૃત્તિ-સ્થિત્યનુમાન-પ્રવેશાસ્તદ્વિષય: ५. आद्यौ ज्ञानदर्शनाऽऽवरण- वेदनीय मोहनीयाડયુ-નામ-ગોત્રા-ડન્તરાયા | ૬. પંચ-નવ-દ્રયષ્ટાવિંશતિ-નૃતુદ્ધિપ્રાતિંશય્-દ્વિपंच-भेदा यथाक्रमम् । ૪. તે બંધના પ્રકૃતિ, સ્થિતિ, રસ, અને પ્રદેશ એ ચાર પ્રકાર છે. (પ્રકૃતિબંધ=કર્મ કેવા કેવા સ્વભાવવાળા બંધાયા તે. સ્થિતિબંધ=કર્મ પુદ્ગલોનો ટકવાનો કાળ કેટલો નક્કી થયો. અનુભાવબંધ=કર્મ પુદ્ગલોના શુભાશુભ-મંદતીવ્ર રસનું નક્કી થયું. પ્રદેશબંધ=કર્મ પુદ્ગલના દળનું પરિણામ.) ૫. પહેલો પ્રકૃતિબંધ ૮. પ્રકારે જ્ઞાનાવરણ, દર્શના વરણ, વેદનીય, મોહનીય. આયુ, નામ, ગોત્ર અને અંતરાય. ૬. જ્ઞાનાવરણ આદિ આઠ મૂલ કર્મ પ્રકૃતિના અનુક્રમે ૫, ૯, ૨, ૨૮, ૪, ૪૨, ૨, અને ૫, ભેદો છે. અ.૮alicianoenalician *** તત્ત્વાર્થ-ઉષા Jana Education International Private & Personal Use Onlyww.jainenbrary.org Page #115 -------------------------------------------------------------------------- ________________ ૭. મત્યાવીનામ્ । ૮. ચક્ષુરચક્ષુવધિ-વત્તાનાં નિદ્રા-નિદ્રાનિદ્રા-પ્રવ્રુતાप्रचलाप्रचला - स्त्यानगृद्धि - वेदनीयानि च । ૭. મતિવગેરે પાંચ જ્ઞાનના પાંચ આવરણ છે. ૮. ચક્ષુ-દર્શન, અચક્ષુ (ચક્ષુને છોડી બીજી ઇન્દ્રિયથી થતું.) દર્શન, અવધિદર્શન અને કેવલદર્શનના રોકનારાં ચાર દર્શનાવરણ, અને નિદ્રાવેદનીય (સુખે જગાય તે), નિદ્રાનિદ્રા-વેદનીય (દુ:ખે જગાય તે), પ્રચલા-વેદનીય (ઊભા ઉંઘ આવે તે), પ્રચલાપ્રચલા-વેદનીય (ચાલતાં ઉંધ આવે તે), અને સ્યાનધિ-વેદનીય (એવી ઉંઘ આવે કે જેમાં આત્મા અતિમૂઢ ચૈતન્યવાળો, અને હાથીના દાંત, વૃક્ષની શાખા તોડવા વગેરેની અભિલાષા તથા વાસુદેવ જેવા બળવાળો બને) આ નવ પ્રકાર દર્શનાવરણના છે. અ * ૮૫ * તત્ત્વાર્થ-ઉષા Jain Education Internationat Private & Personal Use Onlyww.jainelibrary.org Page #116 -------------------------------------------------------------------------- ________________ ૨. સો १०. दर्शन-चारित्रमोहनीय-कषाय-नोकषाय-वेदनीया ૭ધ્યસ્ત્રિ-દ્વિ-પોડશ-નવ-જેવા સર્વमिथ्यात्व-तदुभयानि कषाय-नोकषायावनन्तानु बन्ध्यप्रत्याख्यान-प्रत्याख्यानावरण-संज्वलनવિજ્યાă: રોધ-માન-માયા-ત્નોમ: હાયरत्यरति-शोक-भय-जुगुप्सा-स्त्री-पुं-नपुंसकवेदाः । - - - - ૯. શાતા વેદનીય અને અશાતા વેદનીય એમ બે પ્રકારે વેદનીય કર્મ છે. ૧૦. મોહનીયના મુખ્ય બે પ્રકારઃ દર્શનમોહનીય (સર્વજ્ઞાતિ તત્ત્વની શ્રદ્ધા ન થવા દેનારું) અને ચારિત્રમોહનીય (વ્રત અને વીતરાગભાવને રોકનારું) એમાં ચારિત્રમોહનીય એ કષાય અને નોકષાય (વેદનીયતે રુપે અનુભવાતું) એમ બે પ્રકારે છે. દર્શનમોહનીય ત્રણ પ્રકારે, ચારિત્રમોહO બે પ્રકારે ૮૬ : તત્વાર્થ-ઉષા આ૮ Jain Education Internationat Private & Personal Use Onlyww.jainelibrary.org Page #117 -------------------------------------------------------------------------- ________________ ११. नारक-तैर्यग्योन-मानुष दैवानि । કષાય સોળ પ્રકારે, અને નોકષાય નવ પ્રકારે છે. સમ્યક્ત્વ મોહનીય, મિથ્યાત્વ મોહનીય, અને સમ્યમિથ્યાત્વ એટલે કે મિશ્રમોહનીય-એ ત્રણ ભેદે દર્શનમોહનીય છે કષાય મુખ્ય ચાર પ્રકારે- (૧) અનંતાનુબંધિ (સંસારપરંપરાનો સાધક, સમ્યક્તનો વિરોધી), (૨) અપ્રત્યાખ્યાન (દેશવિરતિનો વિરોધી) (૩) પ્રત્યાખ્યાનાવરણ (સર્વવિરતિનો વિરોધી), અને (૪) સંજવલન (વીતરાગતાનો વિરોધિ). વળી એ દરેક પ્રકાર ક્રોધ, માન, માયા, અને લોભ એમ ચાર ભેદે. નોકષાયના હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા (દુગંછા) એ છે, તથા સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદ એ ત્રણ-એમ નવ પ્રકાર. ૧૧. આયુ-કર્મ ચાર પ્રકારે નરકાયુ, તિર્યંચાયુ, મનુષ્પાયુ અને દેવાયુ. અ૮ |% ૮૭ - તત્વાર્થ-ઉષા| Jain Education Internationat Private & Personal Use Onlyww.jainelibrary.org Page #118 -------------------------------------------------------------------------- ________________ ૨૨. મતિ-જ્ઞાતિ-શરીર પાંગ-નિમા-બન્યન સંથાત-સંસ્થાન-સંદનન-સ્પર્શ-રસ-શ્વवर्णाऽऽनुपूर्व्यगुरुलघूपधात-पराघाताऽऽतपोद्योतोच्छ्वास-विहायोगतयः प्रत्येकશરીર-ત્રણ-સુમા-સુવર-શુભ-સૂક્ષ્મ-પતस्थिरा-ऽऽदेय-यशांसि-सेतराणि तीर्थकृत्त्वं च । ૩૨. નામ કર્મના ૪૨ પ્રકારઃ- (૧) ગતિ (નરક આદિ ૪), (૨) જાતિ (એકેન્દ્રિય વગેરે ૫), (૩) શરીર ઔદારિક વગેરે ૫), (૪) અંગોપાંગ (દારિક આદિ ત્રણના), (૫) નિર્માણ (તે તે સ્થલે ઇંદ્રિયાદિને રચનાર), (૬) બંધન પાંચ લાખની જેમ ઔદારિકાદિ પુદ્ગલને પરસ્પર જોડી રાખનાર), (૭) સંઘાત (બાંધેલા પુદ્ગલોની તેવી તેવી રચના કરનાર પાંચ ભેદ), (૮) સંસ્થાન (આકૃતિ-૬), (૯) સંઘયણ (હાડકાનો બંધ-૬), (૧૦) સ્પર્શ, (૧૧) રસ, (૧૨) અ૮ + ૮ ) મા તત્વાર્થ-ઉષા Page #119 -------------------------------------------------------------------------- ________________ ગંધ, (૧૩) વર્ણ, (૧૪) આનુપૂર્વી (વક્ર ગતિમાં દોરનાર-૪), (૧૫) અગુરૂલ, (૧૬) ઉપઘાત(જેનાથી અંગોપાંગને ઉપઘાત થાય તે), (૧૭) પરાધાત (બીજાને આંજનારું ઓજસ પેદા કરે), (૧૮) આતપ (બીજાને ગ૨મી ઉપજાવવાની શક્તિ આપનાર), (૧૯) ઉદ્યોત (પ્રકાશનું સામર્થ્ય પેદા કરનાર), (૨૦) ઉચ્છ્વાસ (શ્વાસ ના પુદ્ગલ લેવાનું સામર્થ્ય જન્માવનાર), (૨૧) વિહાયોગતિ (ચાલવાની ઢબ-૨) પ્રત્યેક શરીર નામકર્મ વગેરેના વિપક્ષસહિત નામ આ પ્રમાણે (૨૨) પ્રત્યેક શરીર (જીવ દીઠ જુદું શરીર કરે) (૨૩) સાધારણ શ૨ી૨, (૨૪) ત્રસ (૨૫) સ્થાવર, (૨૬) સુભગ (સૌભાગ્ય આપનાર) (૨૭) દુર્ભગ (૨૮) સુસ્વર (૨૯) ૬ઃસ્વર (૩૦) શુભ (સારા અવયવને કરનારૂં) (૩૧) અશુભ (૩૨) સૂક્ષ્મ (સૂક્ષ્મ શરીરને પેદા કરનાર), (૩૩) બાદર, (૩૪) પર્યાપ્ત (આહારગ્રહણ, શરીરક૨ણ વગેરે ક્રિયાની શક્તિના કાર્ય સંપૂર્ણ ક૨ના૨) (૩૫) અપર્યાપ્ત (૩૬) e.cation Internationale૮૯૩ use On તત્ત્વાર્થ.ઉષા * Page #120 -------------------------------------------------------------------------- ________________ ૨૩. ઉજ્જૈનવૈશા ૨૪. રાનવીના १५. आदितस्तिसृणामन्तरायस्य च त्रिंशत्सागरोपम વટ-સત્ર: પરી સ્થિતિ ! સ્થિર (જેનાથી હાડ, દાંત વગેરે સ્થિર રહે, (૩૭) અસ્થિર, (૩૮) આદેય જેનાથી પોતાનું વચન બીજાને માન્ય બને, (૩૯) અનાદેય, (૪૦) યશ (૪૧) અપયશ, (૪૨) તીર્થંકર નામ કર્મ છે. ૧૩. ઉંચગોત્ર અને નીચગોત્ર એમ બે પ્રકાર ગોત્ર કર્મ છે. ૧૪. દાન વગેરે પાંચ લબ્ધિનું વિરોધી પાંચ પ્રકારે અંતરાય કર્મ છે. (દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય, વીર્યંતરાય) ૧૫. પહેલેથી ત્રણ કર્મની-જ્ઞાનાવરણ દર્શનાવરણ અને વેદનીય કર્મની-તેમજ અંતરાય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૦ કોટિકોટિ સાગરોપમની હોય છે. અ૮ * ૯૦ * તત્વાર્થ-ઉષા Page #121 -------------------------------------------------------------------------- ________________ ૨૬. સપ્તતિનીયW I ૨૭. ના-જોત્રયોતિઃ | १८. त्रयस्त्रिंशत्सागरोपमाण्यायुष्कस्य । १९. अपरा द्वादश-मुहूर्ता वेदनीयस्य । ૨૦. નામ-ગોત્રયોરન્ટ | २१. शेषाणामन्तर्मुहूर्तम् । ૧૬. મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૭૦ કોટિ કોટિ. ૧૭. નામકર્મ અને ગોત્ર કર્મની ૨૦ કોટિકોટિ. ૧૮. આયુષ્ય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ સાગરોપમ હોય છે. ૧૯. વેદનીય કર્મની જઘન્ય સ્થિતિ ૧૨ મુહૂર્ત હોય છે. (૧ મુહૂર્ત ઘડી) ૨૦. નામ-ગોત્ર કર્મની જઘન્ય ૮-મુહૂર્ત. ૨૧. બાકીના ચાર ઘાતિ જ્ઞાના૦, દર્શના), મોહ), અને અંતરાય-ની તથા આયુની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત હોય છે. અ૮ ૯૧ તવાર્થ-ઉષા ત ] Jal Education International Private & Personal use onlyww.jamelibrary.org Page #122 -------------------------------------------------------------------------- ________________ ૨૨. વિપાજોનુમાવઃ । ૨૩. સ યથાનામ | ૨૪. તતશ્ર્વનિના २५. नामप्रत्ययाः सर्वतो योग-विशेषात् सूक्ष्मैकक्षेत्राऽवगाढ- स्थिताः सर्वात्म-प्रदेशेष्वनन्तानन्तप्रदेशाः । ૨૨. અનુભાવ એટલે તીવ્ર કે મંદ અન્નાનાદિ લ નીપજાવનાર તે તે કર્મ પ્રકૃતિઓના વિવિધ સામર્થ્યનો ઉદય (પરિપાક). ૨૩. તે અનુભાવ કર્મના પોતપોતાના નામના અનુસારે ઉદય પામે છે. ૨૪. એ અનુભાવે ઉદય આવેલા કર્મનો ભોગવાઈને ક્ષય (નિર્જરા) થાય છે (અહીં ક્ષય એટલે, તે પુદ્ગલનો સર્વનાશ નહિ, કિન્તુ આત્માના કર્મ તરીકેનો નાશ.) ૨૫. (કર્મ જે બંધાય છે તે)(૧) નામકર્મ (ગતિ, જાતિ, ઔદારિક શરીર વગેરે)નું નિમિત્ત પામીને, અને આ *૯૨ * તત્ત્વાર્થ-ઉષા Private & Personal Use Onl Page #123 -------------------------------------------------------------------------- ________________ ૨૬. સàદ્ય-સમ્યવત્ત્વ-હાસ્ય-રતિ-પુરુષવેટ્-शुभायुर्नामगोत्राणि पुण्यम् । (૨-૩)' સર્વતઃ= આત્મપ્રદેશોની આજુબાજુની સર્વ દિશામાં રહેલ એટલે કે સર્વ આત્મપ્રદેશની સાથે રહેલ કાર્મણ પુદ્ગલો, યોગ વિશેષથી= મન વચન-કાયાની તેવી તેવી પ્રવૃત્તિઓના અનુસારે, ગ્રહણ કરાઈનેગ્રહણ કરાતા આ કાર્પણ પુદ્ગલો, (૪) ઔદારિકથી મન સુધીના પુદ્ગલ કરતાંય સૂક્ષ્મ (૫-૬) જીવ પ્રદેશે અવગાહેલાજ ક્ષેત્રમાં સ્થિર રહેલા (૭) આત્માના સર્વપ્રદેશે બંધાનારા અને (૮) સ્વયં અનંતાનંત પ્રદેશવાળા (અનંતાનંત ૫૨માણુ ભેગા થઈ બનેલા સ્કંધ રૂપ) હોય છે. ૨૬. (આઠે કર્મની ઉત્તર પ્રકૃતિઓમાંથી) શાતા વેદનીય, સમ્યક્ત્વમોહનીય, હાસ્ય-રતિ-પુરુષવેદ એ નોકષાયો, શુભ (મનુષ્ય-દેવનું) આયુ, ગતિ, જાતિ વગેરેમાંની શુભ નામ કર્મનીપ્રકૃતિઓ, અને ઉંચગોત્ર એ પુણ્ય કહેવાય છે, (કર્મગ્રંથમતે આમાં મોહનીયની ચાર પ્રકૃતિ એ પાપ છે, અને તિર્યંચાયુ એ પુણ્ય છે.) આ * ૯૩ * તત્ત્વાર્થ-ઉષા Private & Personal Use Onlyww.jainelibrary.org Page #124 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૯, છે. માત્રવ-નિરોધ: સંવર: | ૨. ગુપ્ત સમિતિ-થનુપ્રેક્ષા-પરીષદન-વઃ રૂ. તપસી નિર્જરા ૪ ૧. કષાય યોગ વગેરે આસ્રવને અટકાવવા તે સંવર કહેવાય. (કર્મબંધના કારણભૂત તથા પ્રકારના આત્મા તથા પુદ્ગલના પરિણામનો અભાવ એ સંવ૨) ૨. સંવર, એ ગુપ્તિ (યોગસંરક્ષણ) સમિતિ (સમ્યકુચેષ્ટા) ધર્મ (ક્ષમાદિ), અનુપ્રેક્ષા (અનિત્યતા આદિનું ચિંતન), પરીષહજય (સૂધાદિ પીડામાં સહિષ્ણુતા) અને ચારિત્રથી થાય છે, તેમજ) ૩. તપથી પણ સંવર થાય છે, અને તપથી નિર્જરા પણ થાય છે. [ અ.૯ % ૯૪ તવાઈ-ઉષા Jain Education Internationat Private & Personal Use Onlyww.jainelibrary.org Page #125 -------------------------------------------------------------------------- ________________ ૪. યોનિપ્રદો મુતિઃ | . ફર્યા- માવૈષT-છાનનિક્ષેપોત્સ: મતઃ | ૪. ગુપ્તિ એટલે મનવચનકાયાના યોગોનો હેયઉપાદેયના વિવેકપૂર્વક પ્રશસ્ત (મોક્ષના ઇરાદે) નિગ્રહ (નિયમન-શાસ્ત્રવિધિએ માર્ગમાં સ્થાપન કરવાવાળું ઉન્માર્ગથી નિવારણ. એ ત્રણ પ્રકારે છે.) ૫. સમિતિ પાંચ :- ઇર્ષા સમિતિ (સંયમના અવશ્ય કાર્ય માટે. જીવરક્ષાર્થે ધુંસરા પ્રમાણભૂમિને જોવાનાજ ઉપયોગ સાથે ચાલવું), ભાષા સમિતિ (હિત, નિરવદ્ય અને શંકા વિનાની એવી પ્રિય વસ્તુ જ પરિમિત બોલવી), એષણા સમિતિ (ધર્મની સામગ્રી, અન્ન, વસ્ત્ર, પાત્ર મુકામ-વગેરે મેળવવા ભોગવવામાં દોષ ટાળવા), આદાન-નિક્ષેપ સમિતિ (જોઈ પ્રમાર્જીને ધર્મ સામગ્રી લેવી-મૂકવી), ઉત્સર્ગ-પારિષ્ઠાપનિકા સમિતિ (નિર્જીવ ભૂમિ પર જોઈપ્રમાર્જીને લઘુનીતિ, વડીનીતિ વગેરે તજવું). અ, લ = ૫ - તત્ત્વાર્થ-ઉષા Private & Personal Use Onlyww.jainelibrary.org Page #126 -------------------------------------------------------------------------- ________________ ૬. ઉત્તમ: ક્ષમા-માવા-ડડર્નવ-શૌર-સત્ય-કંથ तपस्त्यागा-ऽऽकिंचन्य-ब्रह्मचर्याणि धर्मः । ૬. ૧. ક્ષમા, ૨. નમ્રતા, ૩. સરલતા, ૪. ધર્મના સાધન પર પણ અનાસક્તિ એ શૌચ, ૫. નિષ્પાપ વચન, ૬. યોગ ઇંદ્રિય વગેરેનો પ્રશસ્ત નિગ્રહ સ્વરૂપ સંયમ, ૭. બાહ્યાભ્યન્તર તપ ૮. બાહ્ય (રજોહરણાદિ અને અભ્યત્તર (યોગ-કષાયરૂપ) ઉપધિઅંગે દોષોનો ત્યાગ, ૯. આકિંચચ એટલે શરીર-ઉપગરણ ઉપર પણ નિર્મમત્વને લઈને નિષ્પરિ ગ્રહતા ૧૦. મૈથુનવિરતિ, જ્ઞાન અને કષાયનિવૃત્તિનો સાધક ગુરુકુલવાસ એ બ્રહ્મચર્ય આત્મરમણ-આ દશ પ્રકારનો શ્રેષ્ઠગુણવાળો યતિધર્મ છે. અ ૯ + ૬ = તત્વાર્થ-ઉષા Jain Education international Private & Personal use onlyww.jainelibrary.org Page #127 -------------------------------------------------------------------------- ________________ ૭. અનિત્યા-શાળ-સંસારેવા-ચા-શુચિત્તાડØવ-સંવ-નિર્ના-તોવન-વોધિવુમિधर्मस्वाख्यात- तत्त्वानुचिन्तनमनुप्रेक्षाः । ૭. અનુપ્રેક્ષા અનિત્ય, અશરણ વગેરેના સ્વરૂપની વિચારણા ૧૨:- ૧. અનિત્ય૦ આન્તર-બાહ્ય સર્વ સંયોગો અનિત્ય છે, એ ચિંતવવું ૨. અશરણ૦ ભૂખ્યા સિંહઆગળ હરણની જેમ જીવને જન્મ મરણ રોગાદિ દુ:ખથી બચવા સંસારમાં કોઈ શરણ નથી, એ ભાવવું અશરણથી ઉદ્વિગ્ન બનેલો સાંસારિક સુખ સામગ્રી ૫૨થી આસક્તિ તજી જ્ઞાન ચારિત્રમાં ઉદ્યમ કરે ૩. સંસાર૦ વળી વિચારે કે અનાદિ સંસારમાં ચક્રની જેમ નાક વગેરે અનેક ભવોમાં ફરતા જીવને સર્વ જીવો પોતાના સંબંધી તેમજ પારકા બનેલા છે. ચોરાશી લાખ યોનિમાં રાગદ્વેષમોહથી જીવો એકબીજાને ભયંકર દુ:ખો દે છે. અહો વધબંધ, રોગશોક શીતઉષ્ણાદિ દ્વન્દ્વોથી કષ્ટમય સંસાર !' એમ ત્રાસેલો નિર્વેદ પામી સંસાર અહ * ૯ * તત્ત્વાર્થ-ઉષા Private & Personal Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ નાશ માટે ઉદ્યમ કરે. ૪, એકત્વ ભાવના હું એકલો છું, એકલો જભ્યો છું. અને એકલો મરીશ, એકલો જ પોતાના કર્મના દારૂણ વિપાક ભોગવીશ, કોઈ ભાગ નહિ પડાવે-આ વિચારે એથી સંબંધી પર રાગ અને શત્રુ પર દ્વેષ ન કરતો નિઃસંગબની મોક્ષ માટે પ્રવર્તે. પ . અન્યત્વ) અનિત્ય, અજ્ઞ, અને પ્રત્યક્ષ શરીર જુદું છે જ્યારે નિત્ય, સજ્ઞાન અને ચક્ષુથી અદશ્ય હું આત્મા જુદો છું શરીર અનંતા થયા, હું એનો એજ છું આ ચિંત્વનથી શરીરમૂચ્છ તજી નિત્ય આત્મા માટે યત્ન કરે ૬. અશુચિપણું આ શરીર અશુચિ રજોવીર્યમાંથી જખ્યું. આહારના અશુચિ પરિણામથી વધ્યું સ્વયં મળનો ભંડાર, બીજા પવિત્ર પદાર્થને પણ મળ રૂપ કરે, વગેરે કારણોને લઈને કેવળ મલીન છે. આ વિચારી શરીરને દમે. ૭. આસવ) ઇન્દ્રિયઆદિ આઝૂવો આ લોક પરલોકમાં બહુ દુઃખ દેનારા છે. જીવને સન્માર્ગમાંથી ભ્રષ્ટ કરી નદીની જેમ તાણી જાય છે. ઈત્યાદિ વિચારથી આસ્રવ તજાય છે. ૮. સંવર મહાવ્રત, સમિતિ, ગતિ, વગેરે સંવર આદરવાથી આમ્રવને દોષો નથી લાગતા અને મોક્ષ સુધીના અનેક અમારા * ૯૮ અ તત્ત્વાર્થ-ઉષા Page #129 -------------------------------------------------------------------------- ________________ ગુણ મળે છે. આ વિચાર સંવર તરફ પ્રેરે છે. ૯. નિર્જરા વિના ઇચ્છાએ સહાતી નરકાદિની પીડાથી થતી કર્મ નિર્જરા સંસારભ્રમણ નથી અટકાવતી, જ્યારે કર્મક્ષયની ઇચ્છાથી કરાતા તપ, પરીષહજય વગેરે પુણ્યબંધ અને નિર્જરા કરાવી ઠેઠ મોક્ષ સુધી પહોંચાડે છે- આ વગેરે ગુણો વિચારી નિર્જરા માટે યત્ન કરે. ૧૦. લોકભાવના૦ જીવ પુદ્ગલવગેરે પાંચ અસ્તિકાયમય લોકના વિવિધ ભાવ, ઉત્પત્તિસ્થિતિનાશ-વગેરે વિચિત્રતા વિચારતો તત્ત્વજ્ઞાનને નિર્મલ અને ઉન્નત કરે. ૧૧. બોધિદુર્લભ૦ ‘અનાદિ સંસારમાં ભટકતા, અનેક દુઃખોમાં ડૂબતા અને અજ્ઞાનમિથ્યાજ્ઞાનાદિથી પીડાતા જીવને સમ્યક્ત્વરૂપ બોધિ દુષ્પ્રાપ છે.' એ વિચારી બોધિ મેળવી પ્રમાદ નસેવાય. ૧૨. ધર્મસ્વાખ્યાત૦ સમ્યગ્દર્શનમૂલક પંચમહાવ્રત ધર્મ સંસારથી પાર ઉતારી મોક્ષ પ્રાપ્ત કરાવનારો, અહો ! સર્વજ્ઞ પ્રભુએ, કેવો સુંદર ઉપદેશ્યો છે !' આ વિચારી શુદ્ધ મોક્ષમાર્ગથી ન ખસવામાં અને એને આરાધવામાં ઉજમાળ બને. ૯ * * તત્ત્વાર્થ-ઉષા Private & Personal Use Onlywww.jaiselibrary.org Page #130 -------------------------------------------------------------------------- ________________ ૮. માઽિવ્યવન-નિર્નાર્થ પરિષોઢવ્યાઃ પરીષહાઃ । ૧. ક્ષત્-પિપાસા-શીતોષ્ણ-વંશમશ-નાન્યા-ત્તિસ્ત્રી-ચર્યા નિષદ્યા-શય્યા-ડોશ-વધ-યાચનાસ્પર્શ-મત-સાર-પુરાર નામ-રોળ-તૃ પ્રજ્ઞા-જ્ઞાના-ર્શનાનિ । ૮. મોક્ષમાર્ગથી ન ચસકવા અને જ્ઞાનાવરણાદિ કર્મનો ભૂકો કરવા માટે જે સહન કરવા જોઈએ તેને પરીસહ કહે છે. ૯. ક્ષુધા-તૃષા-ઠંડી-ગરમી-ડાંસમચ્છરના ચટકાઅલ્પજીર્ણવસ્ત્રતા કે નગ્નતા-આ છ-ને કર્મ-ક્ષયમાં સહાયક માની, ધર્મરક્ત બની સમ્યક્ રીતે સહન કરવા -અતિ ઉદ્વેગ) થતાં ધર્મધૈર્ય ધરવું,- સ્ત્રીના અંગોપાંગચેષ્ટા વગેરેનો વિચાર સરખો ન કરવો, આળસ તજી ગામનગરોમાં નિર્મમપણે અનિયત વાસ કરવા વગેરેની ચર્ચા,- સ્ત્રી પશુ આદિ દોષોથી રહિત Jation Internetics. ૧૦૦ she users ઉપ * Page #131 -------------------------------------------------------------------------- ________________ સ્થાનને ઉપસર્ગમાંય ઉદ્વેગ વિના સેવવું, -મૃદુ-કઠીન, ઉંચા-નીચા સંથારો પાટ વગેરે, કે ધૂળભરેલો ઘામવાળો ઉપાશ્રય પામી ખિન્ન ન થવું,- કોઈનાં અનિષ્ટ વચનો, લાત ચાબુક વગેરેના પ્રહાર સમભાવે સહવા, અભિમાન, દીનતા, વગેરે તજી ભિક્ષાવૃત્તિ આદરવી, ભિક્ષામાં લાભ ન થયે સમભાવ (અવિકૃતચિત્ત) જાળવવો. રોગ- દર્ભઘાસના કઠીન સ્પર્શ-પરસેવા સાથે શરીરપરચોંટી ગયેલ ધૂળથી જામેલા-મળની-ઉનાળામાંજણાતી-દુર્ગન્ધ આહારવસ્ત્રાદિના-દાનથી-સત્કાર-અને વંદનાપ્રશંસાદિથી પુરસ્કાર કોઈ કરે કે ન કેર તે રોગાદિ સૌમાં રાગદ્વેષ ન ધરવો, તીક્ષ્ણબુદ્ધિનો ગર્વ ન કરવો અજ્ઞાન અંગેપરથી થતા પરાભવ વગેરેનો સંતાપ ન કરતાં કર્મપરિણામ ચિંતવવા ‘આટલો ધર્મ હું કરું છું પણ કોણ જાણે પુણ્યપાપ, સ્વર્ગનરક વગેરે સાચું હશે કે કેમ' ઇત્યાદિ ઉઠતી તત્ત્વોની અશ્રદ્ધા કે શંકાને યુક્તિથી, વીતરાગ સર્વજ્ઞવતા ઉપરના વિશ્વાસથી, અ *૧૦૧ * તત્ત્વાર્થ-ઉષા Private & Personal Use Onlyww.jainelibrary.org Page #132 -------------------------------------------------------------------------- ________________ १०. सूक्ष्मसंपराय-च्छद्मस्थवीतरागयोश्चतुर्दश । ૨૨. મેવવશ નિને ૨૨. વાર-સંપ સર્વે | ૨૩. જ્ઞાનાવરો પ્રજ્ઞા-ડજ્ઞાને ! અને મહાબુદ્ધિમાનું ત્યાગી મહર્ષિઓએ એ તત્ત્વો સ્વીકાર્યાનું યાદ કરીને નિર્મુલ કરવી, આ ૨૨ પરીસહ જય. ૧૦. સૂક્ષ્મસંપરાય (૧૦મે ગુણઠાણે) અને અસર્વજ્ઞ વીતરાગને (૧૧-૧૨મે ગુણઠાણે) ૧૪ પરીસહ હોય છે, -૧થી પ-૯-૧૧-૧૩-૧૫ થી ૧૮-૨૦-૨૧મો ૧૧. વીતરાગ (કેવલજ્ઞાની) ને ૧૧ પરીસહ.પૂર્વના ૧૪માંથી ૧૫-૨૦-૨૧મા બાદ કરીને, ૧૨. બાદરસપરાયી (સ્થૂલકષાયી) ને બાવીસે પરીસો સંભવે. ૧૩. જ્ઞાનાવરણકર્મના ઉદયકાળે પ્રજ્ઞા અને અજ્ઞાન પરીસો હોય, (ક્ષયોપશમ વખતે પણ ઉદય હોય છે.) અ લ. * ૧૦૨ તત્વાર્થ-ઉષા . . Jam ducation international Pivate & Personal use Www.airterorary.org Page #133 -------------------------------------------------------------------------- ________________ ૨૪. વર્શનમોહા-ન્તરાયયોર વર્ગના-ડલામાં 1 . ચારિત્રમોદે નાન્યા-તિ-સ્ત્રી-નિષદ્યા-ડડોશ યાદના-સારપુરાવ: | ૬. વેનીયે શેષા: । १७. एकादयो भाज्या युगपदेकोनविंशतेः । ૧૪. દર્શનમોહનીયના ઉદયે અદર્શન, અને અંતરાયના ઉદયે અલાભ ૫રીસહ હોય. ૧૫. ચારિત્રમોહનીય (કષાય, નોકષાયના ઉદયે(જુગુપ્સાથી) નગ્નતા પરીસહ, અરતિ, સ્ત્રી, (ભયથી) નિષદ્યા (ક્રોધથી) આક્રોશ, (માનથી) યાંચા૦, અને (લોભથી) સત્કા૨૦ પરીસહો હોય છે. ૧૬. બાકીના (કેવલિને હોય છે તે) ૧૧ પરીસહો વેદનીય કર્મના ઉદયે હોય છે. ૧૭. એક જીવને એક કાલે જધન્ય એક પરીસહથી માંડી ઉત્કૃષ્ટ ૧૯ પરીસહ સુધી હોઈ શકે છે. (શીતઉષ્ણ બે એક એક સાથે ન હોય. ચર્ચા-શય્યાનિષદ્યામાંથી એકી વખતે ગમે તે એકજ હોય.) આtion Internatios % ૧૦૩ers, use oાઉમા, Page #134 -------------------------------------------------------------------------- ________________ ૮. સામાયિ- છેવોપસ્થાપ્ન-પરિહારવિશુદ્ધિसूक्ष्मसंपराय-यथाख्यातानि चारित्रम् । ૨૧. અનશના-વમૌર્ય-વૃત્તિસિંધ્યાન-૨૫परित्याग - विविक्तशय्यासन - कायक्लेशा बाह्यंतपः । ww ૧૮. ચારિત્ર પાંચ છેઃ સામાયિક (સર્વ સાવધયોગની વિરતિ), છેદોપસ્થાપ્ય (પૂર્વના સામાયિક ચારિત્રના પર્યાયનો છેદ કરી મહાવ્રત-આરોપણવડે નવીન પર્યાયમાં સ્થાપન), પરિહારવિશુદ્ધિ (પરિહાર નામના તપથી શુદ્ધ થતું ચારિત્ર), સૂક્ષ્મ સંપરાય (૧૬ કષાયમાંથી ફક્ત સંોભના ઉદયવાળુ ૧૦મા ગુણઠાણાનું), અને યથાખ્યાત (જેવું ચારિત્ર ભગવાને કહ્યું છે તેવું-સર્વકષાયના ઉપશમ કે ક્ષયવાળુ), ૧૯. બાહ્યતપ ૬ પ્રકારે;- અનશન (આહારત્યાગ), ઉનોદરી, આહારના દ્રવ્યોની સંક્ષિપ્ત ગણત્રી (ઉપરાંતનું પચ્ચક્ખાણ), વિગઈ (દૂધ દહિં વગેરે) નો ત્યાગ, અદ *૧૦૪ * તત્ત્વાર્થ-ઉષા Private & Personal Use Onl Page #135 -------------------------------------------------------------------------- ________________ ૨૦. પ્રશ-વિનય-વૈવાવૃત્વ-સ્વાધ્યાય-વ્યુત્સ ध्यानान्युत्तरम् । ૨૨. નવ---પંચ-દિ-બે યથામં પ્રાધ્યાના એકાન્ત, બાધારહિત, નિર્જીવ અને સ્ત્રી આદિથી રહિત એવા શૂન્ય ઘર, ગુફા વગેરેમાં જ્ઞાનાદિ પંચ આચાર સાધવા શયન-આસન, (આને સંલીનતા કહે છે; અને સંલીનતા એટલે ઇંદ્રિયો-કાયાદિયોગોનું સંયમન-સંગોપન પણ કહેવાય છે.) વિશિષ્ટઆસનોઆતાપના-શીત-સહન-લોચ વગેરે કાયદમન. ૨૦. આભ્યન્તર તપ ૬ પ્રકારે - લાગેલા પાપોને ગુરુ આગળ બાળભાવે પ્રગટ કરી દંડ લેવો તે પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય (ભણવું ભણાવવું વગેરે), કાયોત્સર્ગ અને ધ્યાન. ૨૧. ધ્યાનની પહેલાનાં પ્રથમ પાંચના અનુક્રમે ૯૪-૧૦-૫ અને ૨ ભેદો છે અડાલામાં કામ * ૧૦૫ - મા તત્વાર્થ-ઉષા Page #136 -------------------------------------------------------------------------- ________________ ૨૨. આતોષન-પ્રતિમા-તડુમય-વિવે-વ્યુત્પfतपश्छेद- परिहारोपस्थापनानि । ૨૨. પ્રાયશ્ચિતના ૯ પ્રકાર : આલોચન-ગુરુ આગળ નિંદા-ગર્ભ્રાદિપૂર્વક પ્રગટ કરવું તે પ્રતિક્રમણ‘મિથ્યાદુષ્કૃત’સાથે પશ્ચાતાપ, તદુભય-તે બંને ૧-લું અને ૨-જું વિવેક-પ્રયોજન મુજબ દોષ ટાળીને લાવેલા આહારવસ્ત્રાદિ અશુદ્ધ કે અધિક માલમ પડે વિધિપૂર્વક તજવાં તે, વ્યુત્સર્ગ-કાયોત્સર્ગ, તપ, છેદ-ચારિત્રપર્યાયનો, પરિહાર-જેમાં ગચ્છના બીજા સાધુઓ સાથે વંદનઆલાપ વગેરે તજવું પડે છે તે, (મૂલ પ્રાયશ્ચિત્ત=પૂર્વના સર્વ ચારિત્રપર્યાયનો છેદ, પછી ફરી વ્રત લેવાં પડે), ઉપસ્થાપન-ફરી ચારિત્રવ્રત સ્વીકારવા પડે તે, (અમુક તપ વગેરે આચર્યા પછીજ વ્રત કે વેષ લઈ શકાય તે અનવસ્થાપ્ય અને પારાંચિક એમ બે પ્રકારે. એ રીતે કુલ ૧૦ પ્રાયશ્ચિત પણ ગણાય છે.) અહ *૧૦૬ * તત્ત્વાર્થ-ઉષા Jain Education international Private & Personal Use Onlyww.ainelibrary.org Page #137 -------------------------------------------------------------------------- ________________ ૨૨. જ્ઞાન-ન-ચારિત્રોપવારઃ ૨૪. સવાપાધ્યાય-તપસ્વિ-શૈક્ષ-રાન-SI યુ-સંઘ-સાધુ-સમનોજ્ઞાનામ્ | ૨૩. જ્ઞાનવિનય, દર્શનવિનય, ચારિત્રવિનય અને ઉપચારવિનય (જ્ઞાનાદિગુણાધિકનું બહુમાનસત્કારાદિ) એમ ચાર પ્રકારે વિનય છે. ૨૪. વૈયાવચ્ચ ૧૦ પ્રકારે આચાર્ય-ઉપાધ્યાયતપસ્વી-નવીનદીક્ષિત-બિમાર-ગણ (એક શ્રુતસ્થવિરની સંતતિમાં રહેલ)-કુલ (એક આચાર્યની સંતતિમાં રહેલ)- સંઘ (૪ પ્રકારે, પરમાર્થથી જ્ઞાનાદિ-ગુણ-સ્થિત સાધુ વગેરે)-સાધુ અને સમનોજ્ઞ(જ્ઞાનદર્શન-ચારિત્રરુપ મનોજ્ઞવાળા-૧૨ પ્રકારના સંબંધવાળા)નું આહાર, વસ્ત્ર, ઔષધ વગેરે દેવા વડે, તેમજ શુશ્રુષા-ઉપસર્ગ નિવારણાદિ દ્વારા. a u 3 અ,૯ * ૧૦૦ * _ તત્વાર્થ-ઉષા Jain Education Internationat Private & Personal Use Onlyww.jainelibrary.org Page #138 -------------------------------------------------------------------------- ________________ ર૬. વાવના-પૂછના-5નુpક્ષા-ડડના-થપ-પ્રવેશ: I २६. बाह्या ऽभ्यन्तरोपध्योः । २७. उत्तमसंहननस्यैकाग्रचिन्तानिरोधो ध्यानम् । ૨૫. સ્વાધ્યાય પાંચ પ્રકારે : શિષ્યને સૂત્ર-અર્થ ભણાવવા, શિષ્ય એમાં શંકાદિ પડે ગુરુને પૂછવું, અનુપ્રેક્ષા=મોઢેથી ઉચ્ચાર કર્યા વિના સૂત્ર-અર્થનું ચિંત્વન, અને ધર્મોપદેશ=સૂત્ર અર્થનું વ્યાખ્યાન-પરસ્પર વિચારણા. ૨૬. વ્યુત્સર્ગ બે પ્રકારે - બાહ્ય-૧૨ પ્રકારની ઉપધિનો, અને અત્યંતર-શરીર અને કષાયોનો ત્યાગ. ૨૭. ઉત્તમ સંઘયણ (વજ0, અર્ધવ), નારાચ0, અર્ધના) વાળાની એક વિષય પર ચિત્તની એકાગ્રતાને ધ્યાન કહે છે. (ચિત્તનિરોધ માટે વિશિષ્ટ શક્તિ જોઈએ) 2Gcation Internatiotat* 296 * Use.Onudurl-ful Page #139 -------------------------------------------------------------------------- ________________ ૨૮. મા મુહૂર્તાત્ | ૨૨. મર્ત-રૌદ્ર-ધર્મ-જીવાના ૩૦. ઘરે મોક્ષહેતૂ I ३१. आर्तममनोज्ञानां सम्प्रयोगे तद्विप्रयोगाय स्मृति समन्वाहारः । ૩૨. વેવાયા ! ૨૮. એક ધ્યાન વધુમાં વધુ મુહૂર્ત સુધી અંતર્મુહૂર્તટકે. ૨૯. ધ્યાન ચાર પ્રકારનું છે -આર્ત, રૌદ્ર, ધર્મ અને શુક્લ. ૩૦. એમાંના પછીના બે ધર્મ અને શુક્લ મોક્ષના કારણ છે. (આર્ત-રૌદ્ર સંસારના હેતુ છે.) ૩૧. અણગમતા વિષયનો સંયોગ પ્રાપ્ત થયે, તેના વિયોગની (વિયોગના ઉપાય વગેરેની) પાછળ મનની લગની-“આ અનિષ્ટ સંયોગકેમ છૂટે' ઇત્યાદિ ચિંતા-એ આર્તધ્યાનનો પહેલો પાયો. ૩૨. વ્યાધિના નાશ માટેની ચિંતા એ આર્તધ્યાનનો ર-જો પાયો. ૯ | G૦૯ Jain Education international Private & Personal us * ૧૦૯ ના તત્ત્વાર્થ-ઉષા HETI TITI Onlyww.janethbrary. Page #140 -------------------------------------------------------------------------- ________________ ३३. विपरीतं मनोज्ञानाम् । રૂ૪. નિત્યાનં ર ા રૂપ. તાવિરત-જીવરત-પ્રમત્ત-સંતાનામ્ ! ૩૬. હિંસા-ડવૃત્ત-સ્તે -વિષયસંરક્ષvો રૌદ્રવિરત રેશવિરતઃ | ૩૩. મનગમતી વસ્તુના સંયોગ અંગેની મનની તાલાવેલી એ આર્તધ્યાનનો ૩-જો પાયો. ૩૪. વિષયસુખો મેળવવા નિયાણું (ગાઢઆસક્તિપૂર્વકની અભિલાષા) કરવું એ આર્તધ્યાનનો ૪-થો પાયો. ૩૫. આર્તધ્યાન અવિરતિ-દેશવિરતિવાળાને અને પ્રમત્ત સાધુને (૬ ગુણઠાણા સુધીજ) હોય. ૩૬. હિંસા, અસત્ય ભાષણ, ચોરી અને ઇષ્ટવિષયનું સંરક્ષણ-આ ચાર (અને એના ઉપાયાદિ) અંગે રૌદ્ર વિચારણા એ રૌદ્રધ્યાન. એ અવિરતિ-દેશવિરતિવાળાને જ હોય. = ૧૧૦ % Private & Personal use onlyww.jantenorary.org તે , તત્વાર્થ-ઉષા Page #141 -------------------------------------------------------------------------- ________________ ૩૭. આજ્ઞા-પાય-વિપા-સંસ્થાન-વિષયાય થમप्रमत्तसंयतस्य । રૂ૮. ૩૫શાન્ત-ક્ષીળષાયયોજી । ૩૧. શુને ચાડડ્યું (પૂર્વવિદ્દ:) । ૩૭. (સર્વજીવને હિતકારી એવી નિર્દોષ) જિનાજ્ઞા, રાગદ્વેષાદિના ભીષણ અનર્થો (આલોક પરલોકની અપાર વિપત્તિઓ), ભિન્ન ભિન્ન કર્મોના વિચિત્ર વિચિત્ર પરિણામ, અને ચૌદ રાજલોક ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોની તેવી તેવી સ્થિતિ આ ચારની વિચારણામાં ચિત્તની તન્મયતા એ ધર્મધ્યાન. એ અપ્રમત્ત સંયમીને (૭મા ગુણઠાણાથી) હોય. તથા ૩૮. કષાયનો ઉપશમ અથવા ક્ષય કરેલાને પણ ધર્મધ્યાન હોય. ૩૯. ઉપશાંત કે ક્ષીણ-કષાયવાળાને શુક્લધ્યાનના પહેલા બે પાયા પણ હોય છે. પૂર્વધરને એ હોય છે. *૧૧૧ * આદ તત્ત્વાર્થ-ઉષા Private & Personal Use Onlyww.jainelibrary.org Page #142 -------------------------------------------------------------------------- ________________ ૪૦. પરે વનિનઃ | ४१. पृथक्त्वैकत्व-वितर्क-सूक्ष्मक्रियाऽप्रतिपाति व्युपरतक्रियाऽनिवृत्तीनि । ૪૦. શુકુલ ધ્યાનના છેલ્લા બે પાયા કેવલજ્ઞાનિ નેજ હોય છે. ૪૧. શુકુલધ્યાનના ચાર પાયા :- પૃથફત્વવિતર્ક (સુવિચાર), એકત્વવિતર્ક (અવિચાર), સૂક્ષ્મક્રિયાડ પ્રતિપાતિ, ભુપતક્રિયાડનિવર્સી. (૧. પૃથકત્વ એક પદાર્થથી બીજા પદાર્થ પર ધ્યાનને જવાની વિવિધતા, એવાળા વિતર્કનો સંચાર, ૨. એકત્વ=એકજ પદાર્થનું આલંબન, ૩. સૂક્ષ્મ મનવચનયોગોને રૂંધનાર સૂક્ષ્મકાયયોગનું નિરોધક ધ્યાન સૂક્ષ્મક્રિયાવાળું અને અપ્રતિપાતી છે. ૪. સુપરતક્રિયા=કોઈ યોગ જ્યાં નથી એવું ધ્યાન). તત્વાર્થ-ઉષા| Jain Education Internationat Private & Personal Use Onlyww.jainelibrary.org Page #143 -------------------------------------------------------------------------- ________________ ४२. तत् त्र्येक-काययोगा-ऽयोगानाम् । ४३. अकाश्रये सवितर्के पूर्वे । ४४. अविचारं द्वितीयम् ।। ૪. વિત: શ્રત૪૬. વિદ્યાર્થ-ચંતન-ય-સંgarતિઃ | ૪૨. એ ચાર પ્રકારનું શુક્લધ્યાન અનુક્રમે ત્રણ યોગવાળાને એકજ યોગવાળાને મનવચનયોગોને રૂંધી માત્ર સૂક્ષ્મકાયયોગ ધરનારને-અને અયોગીને હોય છે. ૪૩. “પૂર્વે એટલે શુકુલધ્યાનના પહેલા બે પ્રકાર એ એક દ્રવ્યને અવલંબીને પૂર્વગતશ્રુતને અનુસાર થતા વિતર્કવાળા હોય છે. ૪૪. (પહેલું સુકુલધ્યાન સવિચાર-સંક્રમણવાળું, જ્યારે) બીજું પદાર્થો વગેરેના સંચાર વિનાનું હોય છે. ૪૫. પૂર્વગતશ્રુતજ્ઞાન કે જેથી પદાર્થની વિચારણા કરાય છે તેને “વિતર્ક કહેવાય. ૪૬. “વિચાર” એટલે પરમાણુ, આત્મા આદિ પદાર્થ, એના બોધક શબ્દો અને મનવચનકાયાના યોગોને વિષે સંક્રમણ-સંચાર. આ ૯ * ૧૧૩ * તત્વાર્થ-ઉષા Private & Personal use onlyww.jainelibrary.org Page #144 -------------------------------------------------------------------------- ________________ ૪૭. સમ્ય દૃષ્ટિ-શ્રાવ–વિતા-નનવિયોનदर्शनमोहक्षपकोपशमकोपशान्तमोह-क्षपक क्षीणमोह - जिना: क्रमशोऽसंख्येयगुण-निर्जराः । ૪૮. પુલા-વા-શીલ-નિર્પ્રન્થ-સ્નાતા નિર્પ્રન્યાઃ । ૪૭. સમ્યગ્દષ્ટિ, શ્રાવક, સર્વવિરતિધર સાધુ, અનંતાનુબંધિ કષાયનો ક્ષય કે ઉપશમ કરતો આત્મા, દર્શનમોહનો ક્ષય કરતો, મોહનીયનો ઉપશમ કરતો, ઉપશાંત મોહનીયવાળો (ઉપશમ કરેલો). મોહનીયનો ક્ષય કરતો, ક્ષીણ મોહનીયવાળો (ક્ષય કરેલો) અને ચાર ઘાતિનો જેમણે ક્ષય કરેલો છે એવા આત્મા આ દશ અનુક્રમે પૂર્વપૂર્વ કરતાં અસંખ્યાતગુણ નિર્જરા કરનાર હોય છે. ૪૮. નિર્પ્રન્થ (આઠ કર્મ અને આસ્રવરૂપ ગ્રંથને જીતવામાં પ્રવૃત્તિશીલ સુસાધુ) પાંચ પ્રકારે હોય છે. ૧. પુલાક એટલે નિસ્સારતુષ. મહાવ્રતના પાલક છતાં ડાંગરના ફોતરાની જેમ તપ-શ્રુતથી પ્રાપ્ત થયેલ લબ્ધિના આધારે જીવી જ્ઞાનાદિગુણવિના આત્માને આ ૯ation informatics તત્ત્વાર્થ-ઉષા San ૧૧૪rs * Personal Use Onlyww.fein-linray ang Page #145 -------------------------------------------------------------------------- ________________ ૪૧, સંમય-શ્રુત-પ્રતિક્ષેવના-તીર્થ-બિન-ત્તેયોપપાતસ્થાન-વિન્પતઃ સાધ્યાઃ। નિઃસાર કરનાર. ૨. બકુશ (એટલે કાબરચિતરા)-દેહઉપધિની શોભા, ઋદ્ધિ, યશ, સુખશીલતા વગેરેમાં પડેલા અને છેદ-પ્રાયશ્ચિતયોગ્ય એવા શુદ્ધિઅશુદ્ધિથી કાબરચિતરા ચારિત્રવાળા. ૩. કુશીલ એટલે ઇંદ્રિયોના સંયમ વિના ઉત્તર ગુણો (સમિતિ, તપ વગેરે)ની વેરાધના સેવીને કે સંજ્વલન કષાયોની ઉદીરણા કરી ૧૮૦૦૦ શિલાંગને દૂષિત કરનાર. ૪. નિર્પ્રન્થ એટલે પ્રશસ્ત યોગસંયમને પ્રાપ્ત યથાખ્યાત (વીતરાગ) ચારિત્રવાળા છદ્મસ્થ. ૫. સ્નાતક એટલે સંયોગી કે અયોગી કેવિલ ભગવાન્. ૪૯. એ પાંચ નિર્પ્રન્થમાંના કોણ કયા ચારિત્રવાળા, કેટલા શ્રુતવાળા, મૂલોત્તરગુણની કઈ વિરાધનાને ભુજનારા, ક્યા તીર્થંકરના તીર્થમાં થનારા, દ્રવ્યભાવમાંથી કેટલા લિંગને ધરનારા, કેટલી લેશ્યાવાળા, કાળ કરીને કયાં જનારા, કેટલા સંયમસ્થાનકને સ્પર્શનારા, ઈત્યાદિ પ્રકારોથી વિચારણીય છે. અ *૧૧૫ * તત્ત્વાર્થ-ઉષા Private & Personal Use On Page #146 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૧૦. १. मोहक्षयाद् ज्ञानदर्शनावरणाऽन्तराय-क्षयाच्च - વનમ્ | २. बन्धहेत्वभाव-निर्जराभ्याम् । રૂ. -વર્ષથો મોક્ષ - - - - - - - - - ૧. પ્રથમ થતો મોહનીય કર્મનો સર્વક્ષય, અને પછી થતો જ્ઞાનાવરણ, દર્શન વરણ અને અંતરાયનો સર્વથા ક્ષય-આ ચાર ઘાતિકર્મના ક્ષયથી કેવલજ્ઞાન પ્રગટે છે. ૨. બંધના હેતુ આમ્રવને રોકવાથી અને સાથે કર્મની નિર્જરા કરવાથી કર્મની સર્વથા ક્ષીણદશા પ્રાપ્ત થાય છે. ૩. સકલ કર્મનો ક્ષય એજ મોક્ષ, અ.૧૦ * ૧૧૬ : તત્વાર્થ-ઉષા Jain Education Internationat Private & Personal Use Onlyww.jainelibrary.org Page #147 -------------------------------------------------------------------------- ________________ ४. औपशमिकादि-भव्यत्वाभावाच्चान ત્ર વન સવ્યવસ્વ-જ્ઞાન-ન-સિદ્ધત્વેષ્યઃ | ५. तद्दनन्तरमूर्ध्वं गच्छत्याऽऽलोकान्तात् । ६. पूर्व-प्रयोगादसंगत्वाद् बन्धच्छेदात्तथागति परिणामाच्च तद्गतिः । ૪. ક્ષાયિક સમ્યકત્વ, કેવલજ્ઞાન, કેવલદર્શન અને સિદ્ધપણું-આ સિવાયના બીજા ઔપશમિક આદિ ભાવોના અને ભવ્યત્વના અભાવથી (નાશથી) મોક્ષ થાય છે. ૫. કર્મક્ષયરૂપી મોક્ષ થયા બાદ આત્મા (એક સમયે) ઉચે લોકના અંત (મથાળા) સુધી જાય છે. ૬. તે જવાનું ચક્રની જેમ પૂર્વપ્રયત્નને લઈને, જીવને અન્યત્ર ખેંચી જનારા કર્યાદિનો સંગ છૂટવાથી, દોરીના બંધનની જેમ કર્મના બંધન છેદાઈ જવાથી, અને ખાલી તુંબડાની જેમ ઉંચે જવાના સ્વાભાવિક ગતિ પરિણામને લીધે થાય છે. • ૧૦ * ૧૧૦ | તત્વાર્થ-ઉષા. Jain Education Internationat Private & Personal Use Onlyww.jainelibrary.org Page #148 -------------------------------------------------------------------------- ________________ ૭. ક્ષેત્ર-ાન-ગતિ-નિય તીર્થં-ચારિત્ર-પ્રત્યે બુદ્ધવોધિત-જ્ઞાના-ડવાદના-ઉત્તર-સંધ્યા-૫વધ્રુવત: સાધ્યા । ૭.૧. ક્યાં સિદ્ધ થાય ? ક્યારે-કયા લિંગે-તીર્થે કે અતીર્થે કયા ચારિત્ર-પ્રત્યેક બુદ્ધ કે બુદ્ધબોધિત સિદ્ધ થાય ? ક્યા જ્ઞાનવાળા અને કેટલી શરીરની ઉંચાઈવાળી સિદ્ધ થાય ? સતત કર્યાં સુધી કે કેટલા આંતરે, એક સમયે કેટલી સંખ્યામાં સિદ્ધ થાય ? આ રીતે સિદ્ધ થનારનું અલ્પ-બહુત્વ, કોણ ઓછા વધારે ?- આ પ્રમાણે મોક્ષતત્ત્વ વિચારણીય છે. - તત્ત્વાર્થ-દશ-અધ્યાય સૂત્ર-ઉષા સમાપ્ત. Cation Internationat * vate & Personal Use Onlwww.aimembrany Old Page #149 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧ श्रीउमास्वातिवाचकविरचितम् un 2 ॥ તત્ત્વાંધિામસૂત્ર-સમ્બન્ધારિા | सम्यग्दर्शनशुद्धं, यो ज्ञानं विरतिमेव चाऽप्नोति । दुःखनिमित्तमपीदं तेन सुलब्धं भवति जन्म जन्मनि कर्मक्लैशै - रनुबद्धेऽस्मिंस्तथा प्रयतितव्यम् । कर्मलेशाऽभावो, यथा भवत्येष परमार्थः परमार्थालाभे वा, दोषेष्वाऽऽरम्भकस्वभावेषु । कुशलाऽनुबन्धमेव, स्यादनवद्यं यथा कर्म રા IPL જે પુરુષ, સમ્યગ્દર્શનવડે શુદ્ધ એવા જ્ઞાન અને વિરતિને પ્રાપ્ત કરે છે તે પુરુષને દુઃખના નિમિત્તભૂત એવો આ જન્મ પણ લાભદાયક નીવડે છે. (૧) કર્મ અને કષાયના અનુબંધવાળા આ જન્મમાં જેવી રીતે કર્મ ક્લેશનો અભાવ થાય તે પ્રકારે પ્રયત્ન કરવો જોઈએ, એજ પરમાર્થ છે. (૨) આરંભકારી સ્વભાવવાળા કષાયરૂપ દોષોને લીધે જો પરિશિષ્ટ-૧ *૧૧૯ * તત્ત્વાર્થ-ઉષા Private & Personal Use Onlyww.jainelibrary.org Page #150 -------------------------------------------------------------------------- ________________ कर्माऽहितमिह चाऽमुत्र, चाऽधमतमो नरः समारभते । इह फलमेव त्वधमो, विमध्यमस्तूभयफलार्थम् ॥४॥ परलोकहितायैव, प्रवर्तते मध्यमः क्रियासु सदा । मोक्षायैव तु घटते, विशिष्टमतिरुत्तमः पुरुषः ॥५॥ પરમાર્થ-મોક્ષની પ્રાપ્તિ ન થાય તો કેવી રીતે મોક્ષને અનુકૂલ એવા પુણ્યનો અનુબંધ થાય તેવી રીતે નિરવદ્ય (પાપ રહિત) કાર્ય કરવાં જોઈએ. (૩) 1. અધમતમા=અત્યંત હલકો મનુષ્ય આલોક અને પરલોકમાં દુઃખદાયી થાય એવા કામનો આરંભ કરે છે, II. અધમ પુરુષ કેવલ આ લોકમાં શુભ ફળદાયક થાય તેવા કાર્યોનો આરંભ કરે છે. IT. અને વિમધ્યમ પુરુષ તો ઉભયલોકમાં શુભ ફળદાયક કામ આરંભે છે. (૪) IV. મધ્યમ પુરુષ પરલોકના હિતને માટે જ નિરંતર ક્રિયામાં પ્રવર્તે છે અને. V. વિશિષ્ટ મતિવાળો ઉત્તમ પુરુષ તો મોક્ષ માટે જ પ્રવર્તે છે. (૫) પરિશિષ્ટ૧. * ૧૨૦ કી તત્વાર્થ-ઉપા Private & Personal "US Onlyww.jatine hranynorg Page #151 -------------------------------------------------------------------------- ________________ F यस्तु कृतार्थोऽप्युत्तममवाप्य धर्मं परेभ्य उपदिशति । नित्यं स उत्तमेभ्योऽप्युत्तम इति पूज्यतम एव तस्मादर्हति पूजामर्हन्त्रेवोत्तमोत्तमो लोके । देवर्षि - नरेन्द्रेभ्यः, पूज्येभ्योऽप्यन्यसत्त्वानाम् अभ्यर्चनादर्हतां मनः प्रसादस्ततः समाधिश्च । तस्मादपि निःश्रेयसमतो हि तत्पूजनं न्याय्यम् rrrr Vા. વળી જે પુરુષ ઉત્તમ ધર્મ (કેવળજ્ઞાન સ્વરૂપ)ને પામીને પોતે કૃતાર્થ થયા છે. છતાં પણ બીજાઓને નિરંતર ધર્મનો ઉપદેશ કરે છે તે ઉત્તમોથકી પણ ઉત્તમ =ઉત્તમોત્તમ છે અને સર્વને પૂજવા યોગ્ય પૂજ્યતમ જ છે, (૬) તે માટે ઉત્તમોત્તમ એવા અર્હત જ લોકમાં અન્ય પ્રાણીઓને પૂજ્ય (મનાતા) એવા દેવર્ષિ અને રાજાઓ વડે પણ પૂજાવાને યોગ્ય છે. (૭) અરિહંતોની પૂજાથકી મનની પ્રસન્નતા (–શુદ્ધિ) થાય અને તે (મનની પ્રસન્નતા) થી સમાધિ થાય અને તે નાથી મોક્ષ પ્રાપ્તિ થાય. આ કારણથી અરિહંતોની પૂજા કરવી એ યોગ્ય જ છે. (૮) પરિશિષ્ટ-૧ Private & Personal Use Onl * ૧૨૧ * તત્ત્વાર્થ-ઉષા Page #152 -------------------------------------------------------------------------- ________________ तीर्थप्रवर्तनफलं यत्प्रोक्तं कर्म तीर्थकरनाम । तस्योदयात्कृतार्थोऽप्यर्हस्तीर्थं प्रवर्तयति 118 11 तत्स्वाभाव्यादेव प्रकाशयति भास्करो यथा लोकम् । तीर्थप्रवर्तनाय प्रवर्तते तीर्थकर एवम् ॥ol यः शुभकर्माssसेवन - भावितभावो भवेष्वनेकेषु । जज्ञे ज्ञातेक्ष्वाकुषु, सिद्धार्थनरेन्द्र-कुलदीपः ૫ર્॥ તીર્થંકર નામકર્મનું તીર્થ પ્રવર્તાવવારૂપ ફળ (શાસ્ત્રમાં) કહ્યું છે, તેના (તીર્થંકર નામકર્મના) ઉદયથી કૃતાર્થ એવા પણ અરિહંત તીર્થ પ્રવર્તાવે છે. (૯) જેમ સૂર્ય તેના સ્વભાવે કરીને જ લોકને પ્રકાશિત કરે તેમ તીર્થંકર પણ તીર્થ પ્રવર્તાવવા માટે પ્રવર્તે છે. કેમકે , તીર્થ પ્રવર્તાવવું એ તીર્થંકર નામકર્મનો સ્વભાવ છે. (૧૦) અનેક ભવોમાં શુભ કર્મના સેવનવડે વાસિત કર્યો છે ભાવ જેણે એવા અને સિદ્ધાર્થરાજાના કુળમાં દીપક સમાન એવા તે ભગવાન જ્ઞાત ઇક્ષ્વાકુવંશને વિશે ઉત્પન્ન થયા. (૧૧) પરિશિષ્ટ-૧ *૧૨૨ * તત્ત્વાર્થ-ઉષા Jain Education international Private & Personal Use Onlyww.jainenbrary.org Page #153 -------------------------------------------------------------------------- ________________ I ज्ञानैः पूर्वाधिगतैरप्रतिपतितैर्मति श्रुताऽवधिभिः । નિમિત્તિ શુદ્ધયુત્ત્ત: શૈત્ય-શ્રુતિ-ાન્તિમિરિવેન્દુ: IIII શુભસાર-સત્ત્વ-સંહનન-વીર્ય-માહાત્મ્ય-પ-શુળયુń: जगति महावीर इति, त्रिदशैर्गुणतः कृताऽभिख्यः ॥ १३ ॥ स्वयमेव बुद्धतत्त्वः, सत्त्वहिताऽभ्युद्यताऽचलितसत्त्वः । अभिनन्दित - शुभसत्त्वः, सेन्द्रैर्लोकान्तिकैर्देवैः m×૪૫ શીતળતા, દ્યુતિ અને કાંતિવડે યુક્ત ચંદ્રની જેમ પૂર્વે પ્રાપ્ત કરેલાં અપ્રતિપાતિ મતિ, શ્રુત અને અવધ એ ત્રણે શુદ્ધ જ્ઞાનો વડે યુક્ત; એવા; (૧૨) શુભ શ્રેષ્ઠ સત્ત્વ, સંઘયણ, વીર્ય અને માહાત્મ્ય રૂપ ગુણયુક્ત અને દેવતાઓએ ગુણથકી જગતને વિષે મહાવીર એ પ્રકારે નામ સ્થાપન કર્યું છે જેનું એવા; (૧૩) પોતે જ તત્ત્વના જાણ, પ્રાણીઓના હિતને માટે તત્પર, અચળ સત્ત્વવાળા અને ઈન્દ્રો સહિત લોકાંતિક દેવોએ જેમનો શુભ સત્ત્વ ગુણ પ્રશંસ્યો છે. એવા; (૧૪) પરિશિષ્ટ-૧ *૧૨૩ * તત્ત્વાર્થ-ઉષા Private & Personal Use Onl Page #154 -------------------------------------------------------------------------- ________________ जन्मजरामरणार्त्त, जगदशरणमभिसमीक्ष्य निःसारम् । स्फीतमपहाय राज्यं, शमाय धीमान् प्रवव्राज ॥१५॥ प्रतिपद्याऽशुभशमनं, निःश्रेयस-साधकं श्रमणलिङ्गम् । कृतसामायिककर्मा, व्रतानि विधिवत्समारोप्य ॥१६॥ સર્વિ -જ્ઞાન-ચરિત્ર-સંવર-તા: સમાધિ-વનવુ | मोहादीनि निहत्याऽशुभानि चत्वारि कर्माणि ॥१७॥ બુદ્ધિમાનું મહાવીરદેવે જન્મ, જરા અને મરણથી પીડિત જગતને અશરણ અને અસાર જોઈને વિશાળ રાજ્યનો ત્યાગ કરીને સમતા (કર્મનો નાશ કરવા) માટે દીક્ષા લીધી. (૧૫) અશુભ (પાપ) ને શમાવનાર અને મોક્ષનો સાધક એવો જે સાધુવેષ તેને ગ્રહણ કરીને, કર્યું છે સામાયિક જેણે એવા વીર પરમાત્મા વિધિપૂર્વક વ્રતોને આરોપણ કરી (ગ્રહણ કરી) ને; (૧૬) સમ્યક્ત, જ્ઞાન, ચારિત્ર, સંવર, તપ, સમાધિ અને બળથી યુક્ત એવા પ્રભુએ મોહનીયાદિ ચાર અશુભ (વાતી) કર્મનો સર્વથા નાશ કરીને; (૧૭) પરિશિષ્ટ-૧ * ૧૨૪ ક તત્વાર્થ-ઉષા ( : Jant Education international Private & Personal Use Onlyww.jamemorary.org Page #155 -------------------------------------------------------------------------- ________________ केवलमधिगम्य विभुः, स्वयमेव ज्ञानदर्शनमनतम् । लोकहिताय कृतार्थोऽपि देशयामास तीर्थमिदम् ॥१८॥ द्विविधमनेक-द्वादशविधं, महाविषयममित-गमयुक्तम् । संसाराऽर्णवपारगमनाय दुःखक्षयायाऽलम् ॥१९॥ ग्रन्थार्थ-वचनपटुभिः प्रयत्नवद्भिरपि वादिभिर्निपुणैः । अनभिभवनीयमन्यैर्भास्कर इव सर्वतेजोभिः ॥२०॥ સ્વયમેવ અનંત કેવળજ્ઞાન અને કેવળદર્શનને પામીને પ્રભુ મહાવીર દેવ કૃતાર્થ છતાં પણ લોકહિતને માટે આ તીર્ણ (પ્રવચન)ને ઉપદેશ્ય છે. (૧૮) અંગબાહ્ય અને અંગપ્રવિષ્ટ એમ બે પ્રકારે, (અંગ બાહ્ય) અનેક પ્રકારે, (અંગ પ્રવિષ્ટ) બાર પ્રકારે, મહાનું વિષયવાળું, અનેક આલાવાએ સહિત, સંસાર સમુદ્રનો પાર પામવાને અને દુઃખનો નાશ કરવાને સમર્થ એવું તીર્થ (પ્રભુ દેખાડી ગયા છે. પ્રભુએ પ્રકાશ્ય છે.) (૧૯) જેમ બીજાં સર્વ તેજવડે સૂર્ય પરાભવ ન પામે તેમ, ગ્રંથોના અર્થ નિરૂપણ કરવામાં પ્રવીણ અને પ્રયત્નવાનું એવા નિપુણ વાદિઓ વડે પણ જેનું ખંડન કરી શકાય નહિ એવું આ તીર્થ (પ્રભુએ) પ્રવર્તાવ્યું છે. (૨૦) પરિશિષ્ટ-૧ % ૧૨૫ : તત્વાર્થ-ઉષા Jain Education Internationat Private & Personal Use Onlyww.jainelibrary.org Page #156 -------------------------------------------------------------------------- ________________ कृत्वा त्रिकरणशुद्धं, तस्मै परमर्षये नमस्कारम् पूज्यतमाय भगवते, वीराय विलीनमोहाय तत्त्वार्थाधिगमाख्यं, बह्वर्थं सङग्रहं लघुग्रन्थम् । वक्ष्यामि शिष्यहितमिममर्हद्वचनैकदेशस्य महतोऽतिमहाविषयस्य दुर्गमग्रन्थ-भाष्यपारस्य ॥ कः शक्तः प्रत्यासं जिनवचनमहोदधेः कर्तुम् રા રા ૨૩૫ પરમ ઋષિ અને પરમ પૂજ્ય એવા વીરભગવાનને ત્રિકરણ શુદ્ધિએ નમસ્કાર કરીને; અલ્પ શબ્દો છતાં ઘણા અર્થને સંગ્રહ કરનાર આ તત્ત્વાર્થાધિગમ નામના લઘુ ગ્રન્થને શિષ્યના હિતને માટે હું (ઉમાસ્વાતિ વાચક) વર્ણન કરીશ, જે અરિહંત વચનના એક દેશ (ભાગ-અંશ) તુલ્ય છે. (૨૧-૨૨) મહાન્, ઘણા મોટા વિષયવાળા અને દુર્ગમ (મુશ્કેલીથી સમજાય તેવો) છે ગ્રંથ અને ભાષ્યનો પાર જેનો, એવો જિનવચનરૂપી મહાસાગરનો સંગ્રહ કરવાને કોણ સમર્થ થઈ શકે ? (૨૩) પરિશિષ્ટ-૧ *૧૨૬ તત્ત્વાર્થ-ઉષા Jain Education international Private & Personal Use Onlyww.jainenbrary.org Page #157 -------------------------------------------------------------------------- ________________ - - शिरसा गिरि बिभित्सेदुच्चिक्षिप्सेच्च सक्षितिं दोाम् । प्रतितीर्धेच्च समुद्र, मित्सेच्च पुनः कुशाग्रेण ॥२४॥ व्योम्नीन्दु चिक्रमिषेन्मेरुगिरि पाणिना चिकम्पयिषेत् । गत्यानिलं जिगीषेच्चरमसमुद्रं पिपासेच्च ॥२५॥ खद्योतकप्रभाभिः सोऽभिबुभूषेच्च भास्करं मोहात् ।। योऽतिमहाग्रन्थार्थं, जिनवचनं संजिघृक्षेत ॥२६॥ જે પુરુષ અતિ વિશાળ ગ્રંથ અને અર્થ વડે પૂર્ણ જિનવચનને સંપૂર્ણ રીતે સંગ્રહ કરવાની ઇચ્છા કરે છે, તે મૂઢ મસ્તકવડે પર્વતને તોડવાને ચાહે છે, બે ભુજાવડે પૃથ્વીની સાથે પર્વતને ખેંચવાને ચાહે છે, સમુદ્રને બે ભુજાવડે તરી પાર પામવાને ચાહે છે અને વળી ડાભના અગ્રભાગવડે સમુદ્ર (જળ) ને માપવા ચાહે છે, આકાશમાં ઉછળી ચંદ્રનું ઉલ્લંઘન કરવા ચાહે છે, મેરુ પર્વતને હાથ વડે કંપાવવા ચાહે છે, ગતિવડે વાયુથકી પણ આગળ જવા ચાહે છે, અંતિમ (સ્વયંભૂરમણ) સમુદ્રને પીવાને ચાહે છે અને ખજુઆની પ્રભાથી સૂર્યને પરાભવ કરવા ચાહે છે. (૨૪-૨૫-૨૬). પરિશિષ્ટ-૧ = ૧ર૦ %) તત્ત્વાર્થ-ઉષા Jain Education Internationat Private & Personal Use Onlyww.jainelibrary.org Page #158 -------------------------------------------------------------------------- ________________ एकमपि तु जिनवचनाद्यस्मानिर्वाहकं पदं भवति । श्रूयन्ते चानन्ताः सामायिकमात्र-पदसिद्धाः ॥२७॥ तस्मात्तत्प्रामाण्यात्, समासतो व्यासतश्च जिनवचनम् । श्रेय इति निर्विचारं, ग्राह्यं धार्यं च वाच्यं च. ॥२८॥ न भवति धर्म:श्रोतुः, सर्वस्यैकान्ततो हितश्रवणात् । ब्रुवतोऽनुग्रहबुद्धया, वक्तुस्त्वेकान्ततो भवति ॥२९॥ જિનવચનનું એક પણ પદ, ઉત્તરોત્તર જ્ઞાનપ્રાપ્તિ દ્વારા સંસારના પારને પ્રાપ્ત કરાવનાર થાય છે. કેમકે સામાયીક માત્ર પદવડે કરીને અનંત જીવો) સિદ્ધ થયેલા છે, એમ શાસ્ત્રમાં સંભળાય છે. (૨૭). તે કારણથી તે જિનવચનને સંક્ષેપથી અને વિસ્તારથી ગ્રહણ કરવું તે કલ્યાણકારક છે, એમ સમજી તે જિનવચનને સંદેહ રહિત ગ્રહણ કરવું, ધારી રાખવું અને બીજાને કહેવું (ભણાવવું) જોઈએ. (૨૮) હિત વચનના શ્રવણથી સર્વ સાંભળનારને એકાન્ત ધર્મ થાય જ એવું નથી પરંતુ અનુગ્રહ બુદ્ધિવડે બોલનારા વક્તા (ઉપદેશક) ને તો અવશ્ય ધર્મ થાય જ. (૨૯) પરિશિષ્ટ-૧ ૧૨૮ ક તત્વાર્થ-ઉષા : : તા auional Private & Personaruse onww.jainenbrary.org Page #159 -------------------------------------------------------------------------- ________________ श्रममविचिन्त्यात्मगतं, तस्माच्छ्रेयः सदोपदेष्टव्यम् । आत्मानं च परं च हि, हितोपदेष्टाऽनुगृह्णाति ॥३०॥ नर्ते च मोक्षमार्गाद्धितोपदेशोऽस्ति जगति कृत्स्नेऽस्मिन् । तस्मात्परमिममेवेति मोक्षमार्ग प्रवक्ष्यामि ॥३१॥ તેથી પોતાના શ્રમનો વિચાર નહિ કરતાં હમેશાં મોક્ષમાર્ગનો ઉપદેશ કરવો જોઈએ કારણ કે ખરેખર હિતોપદેશ કરનાર સ્વ અને પર ઉપર ઉપકાર કરે છે. (૩૦) આ સમગ્ર સંસારમાં મોક્ષમાર્ગ સિવાય બીજો કોઈ હિતોપદેશ નથી, એ હેતુથી શ્રેષ્ઠ એવા આ મોક્ષમાર્ગને જ હું (ઉમાસ્વાતિવાચક) વર્ણવીશ. (૩૧) પરિશિષ્ટ-૧ * ૧૨૯ ૪૯) તત્વાર્થ-ઉષા| Jain Education Internationat Private & Personal Use Onlyww.jainelibrary.org Page #160 -------------------------------------------------------------------------- ________________ (પરિશિષ્ટ-૨ श्रीउमास्वातिवाचकविरचतम् | તત્ત્વાર્થીfથમ-મંત્યા एवं तत्त्वपरिज्ञानाद्विरक्तस्याऽऽत्मनो भृशम् । निरास्त्रवत्वाच्छिन्नायां, नवायां कर्मसन्ततौ पार्जितं लपयतो. यथोक्तैः भयहेतभिः। संसारबीजं कार्येन, मोहनीयं प्रहीयते સારા ततोऽन्तरायज्ञानजदर्शनजान्यनन्तरम् । प्रहीयन्तेऽस्य युगपत्, त्रीणि कर्माण्यशेषत : ॥३॥ આ રીતે તત્ત્વજ્ઞાન પામીને વૈરાગી આત્મા આશ્રવરહિત બને છે. તેથી તેના નવા કર્મોની પરંપરા અટકે છે. (૧) આગળ કહેલા કર્મ ક્ષયના હેતુઓ વડે પૂર્વસંચિત કર્મોનો ક્ષયકરનાર આત્માનું સંસારના બીજરૂપ મોહનીય કર્મ સર્વથા નાશ પામે છે. (૨) ત્યારબાદ અંતરાય-જ્ઞાનવરણીય-દર્શનાવરણીય એ ત્રણે ય કર્મો સંપૂર્ણ એક સાથે નાશ પામે છે. (૩) પરિશિષ્ટ- ૨ k૧૩૦ તત્વાર્થ-ઉષા Private & Personal Use Onlyww.jainelibrary.org Page #161 -------------------------------------------------------------------------- ________________ गर्भसूच्यां विनष्टायां, यथा तालो विनश्यति । तथा कर्म क्षयं याति, मोहनीये क्षयं गते ततः क्षीणचतुष्कर्मा, प्राप्तोऽथाऽऽख्यातसंयमम् । बीजबन्धननिर्मुक्तः, स्नातकः परमेश्वरः III शेषकर्मफलापेक्षः शुद्धो बुद्धो निरामयः । सर्वज्ञः सर्वदर्शी च, जिनो भवति केवली તાદ્દા જેમ તાડના ગર્ભમાં રહેલી સોય (મધ્યમાં રહેલું તંતુ) નાશ પામે છે ત્યારે તાડનું વૃક્ષ નાશ પામે છે. તેમ મોહનીયકર્મનો ક્ષય થયે છતે શેષ કર્મો પણ નાશ પામે છે. (૪) ત્યારબાદ- ચાર કર્મના ક્ષયવાળો જીવ યથાખ્યાત સંયમને પામી બીજરૂપ બન્ધનથી નિર્મુક્ત થઈ સ્નાતક, પરમેશ્વર થાય છે. વળી,...) (૫) શેષ (૪)અધાતિ કર્મના ફળની અપેક્ષાવાળો શુદ્ધ, બુદ્ધ, નિરોગી, સર્વજ્ઞ અને સર્વદર્શી જિન કેવલી થાય છે. (૬) પરિશિષ્ટ-૨ * ૧૩૧ : તત્વાર્થ-ઉષા Private & Personal Use Onlyww.jainelibrary.org Page #162 -------------------------------------------------------------------------- ________________ कृत्स्नकर्मक्षयादूर्ध्वं, निर्वाणमधिगच्छति । यथा दग्धेन्धनो वह्निर्निरपादानसन्ततिः दग्धे बीजे यथाऽत्यन्तं, प्रादुर्भवति नाङ्कुरः । कर्मबीजे तथा दग्धे, नारोहति भवाङ्कुरः तदनन्तरमेवोर्ध्वमालोकान्तात् स गच्छति । पूर्वप्रयोगाऽसङ्गत्वबन्धच्छेदोर्ध्वगौरवैः ॥८॥ જેમ લાકડા બળી ગયા પછી નવા લાકડા ન ઉમેરવાથી અગ્નિ બુઝાઈ જાય છે તેમ સમસ્ત કર્મો ક્ષય થયા પછી આત્મા નિર્વાણ=મોક્ષને પામે છે. (૭) જેમ બીજ બિલકુલ બળી જવાથી અંકુરો ફુટતો નથી, તેમ કર્મબીજ બળી ગયે છતે ભવરૂપી અંકુરો ફૂટતો નથી. (અર્થાત્ ફરી જન્મે નહિ.) (2) સર્વ કર્મક્ષય થયા પછી તરત જ (1) પૂર્વપ્રયોગથે (II) અસંગપણું હોવાથી (IIT) બંધના છેદથી અને (N. ઊર્ધ્વગમન ના સ્વભાવથી આત્મા લોકના અંત સુધી પહોંચી જાય છે. (૯) પરિશિષ્ટ-૨ - ૧૩૨ . તત્ત્વાર્થ-ઉષા ક Private & Personal Use Onlyww.jainelibrary.org Page #163 -------------------------------------------------------------------------- ________________ कुलालचक्रे दोलायामिषौ चाऽपि यथेष्यते । पूर्वप्रयोगात् कर्मेह, तथा सिद्धिगतिः स्मृता ॥१०॥ मृल्लेपसङ्गनिर्मोक्षाद्यथा दृष्टाऽप्स्वलाबुनः । कर्मसङ्गविनिर्मोक्षात्, तथा सिद्धिगतिः स्मृता ॥११॥ एरण्ड-यन्त्र-पेडासु, बन्धच्छेदाद्यथा गतिः। कर्मबन्धन-विच्छेदात्, सिद्धस्याऽपि तथेष्यते ॥१२॥ | (વર્તમાનમાં પ્રેરણા-પ્રયોગ ન હોવા છતાં) પૂર્વ પ્રયોગથી કુંભારના ચાકડામાં, હીંડોળામાં અને બાણમાં (ભ્રમણ-ગમનાદિ) ક્રિયા થાય છે તેમ અહીં સિદ્ધજીવોની ગતિ જણાવી છે. (૧૦) જેમ માટીના લેપવાળા તુંબડાનો પાણીમાં માટીનો સંબંધ છુટી જવાથી તેની ઉર્ધ્વગતિ દેખાય છે. તેમ આત્મા સાથે કર્મનો સંગ સર્વથા છૂટી જવાથી સિદ્ધાત્માની (ઉર્ધ્વગતિ કહેલી છે. (૧૧) એરંડાના ગુચ્છાના બંધન કપાવાથી જેમ એરંડ બીજની ગતિ થાય છે તેમ કર્મબન્ધન તૂટી જવાથી સિદ્ધાત્માની ગતિ ઇચ્છાય છે. (૧૨) પરિશિષ્ટ* ૧૩૩ તસ્વાર્થ-ઉષા Private & Personal use onlyww.jainelibrary.org Page #164 -------------------------------------------------------------------------- ________________ ઉર્ધ્વગૌરવ-ધર્માંળો, નીવા કૃતિ બિનોત્તમઃ । अधोगौरव-धर्माण:, पुद्गला इति चोदितम् યથાડયક્તિજૂ ૨, નોટ્ટ-વાન-વીતય:। स्वभावतः प्रवर्तन्ते, तथोर्ध्वं गतिरात्मनाम् अतस्तु गति- वैकृत्यमेषां यदुपलभ्यते । कर्मण: प्रतिघाताच्च, प्रयोगाच्च तदिष्यते ૩૫ 118811 nu જીવો-ઊર્ધ્વગમનના વિશિષ્ટ સ્વભાવવાળા હોય છે અને પુદ્ગલો અધોગમનના વિશિષ્ટ સ્વભાવવાળા હોય છે. એમ જિન-કેવલી માંહે ઉત્તમ એવા શ્રી જિનેશ્વર ભગવંતોએ કહ્યું છે. (૧૩) જેમ નીચી-તીર્દી અને ઊર્ધ્વગતિ અનુક્રમે પત્થર,વાયુ અને અગ્નિની છે તેમ સ્વભાવથી જ આત્માની ઊર્ધ્વગતિ છે. (વીતિ=ગતિ) (૧૪) એથી ઉપ૨ કહેલ કરતાં જુદી રીતે એ જીવ પુદ્ગલદિની ગતિ જે થાય છે. અર્થાત્ ગતિમાં જે વિકૃતિ દેખાય છે તે કર્મથી, પ્રતિઘાતથી અને પ્રયોગ (=આત્માના પ્રયત્ન) થી થાય છે, (૧૫) પરિશિષ્ટ-૨ ૧૩૪ * તત્ત્વાર્થ-ઉષા Jam Education international Private & Personal Use Onlyww.jainenbrary.org Page #165 -------------------------------------------------------------------------- ________________ अधस्तिर्यगथोर्ध्वं च, जीवानां कर्मजा गतिः । उर्ध्वमेव तु तद्धर्मा, भवति क्षीण - कर्मणाम् द्रव्यस्य कर्मणो यद्वदुत्पत्त्याऽऽरम्भ - वीतयः । સમં તથૈવ સિદ્ધમ્ય, ગતિ-મોક્ષ-પ્રવક્ષયા: ઉત્પત્તિશ્વ વિનાશજી, પ્રાણ-તમસોહિ । युगपद्भवतो यद्वत्, तथा निर्वाण - कर्मणोः ॥૬॥ 112011 ॥१८॥ જીવોની અધો-તીર્દી અને ઊંચીતિ કર્મથી ઉત્પન્ન થયેલી છે. પરંતુ સકલકર્મનો ક્ષય કરેલા જીવોની ઉર્ધ્વગતિ જ થાય છે. કેમકે જીવનો સ્વભાવ જ ઉર્ધ્વગતિનો છે. (૧૬) જેમ દ્રવ્યમાં ક્રિયાની ઉત્પત્તિ, પ્રવૃત્તિ અને નાશ એક સાથે થાય છે. તે જ પ્રમાણે સિદ્ધાત્માની (લોકાન્ત) ગતિ, મોક્ષ અને ભવક્ષય એક સાથે થાય છે. (૧૭) જેમ અહીં પ્રકાશની ઉત્પત્તિ અને અંધકારનો વિનાશ એક સાથે થાય છે તે પ્રમાણે નિર્વાણ ની પ્રાપ્તિ અને ફર્મ નો ક્ષય એક સાથે થાય છે. (૧૮) પરિશિષ્ટ-૨ Private & Personal Use Onl *૧૩૫ * તત્ત્વાર્થ-ઉષા Page #166 -------------------------------------------------------------------------- ________________ तन्वी मनोज्ञा सुरभिः पुण्या परम-भास्वरा । प्राग्भारा नाम वसुधा, लोकमूनि व्यवस्थिता ॥१९॥ नृलोक-तुल्य-विष्कम्भा, सितच्छत्र-निभा शुभा । ૩Ò તથા કિ સિદ્ધી, નીત્તે સમવરિતા: પારો લોક-ક્ષેત્રના મસ્તકે પાતળી, મનોહર, સુગંધિ, પવિત્ર અને પરમ તેજસ્વી “પ્રામ્ભારા' નામની પૃથ્વી (= સિદ્ધશિલા) રહેલી છે. (૧૯) (તે પૃથ્વી) મનુષ્યલોક (= અઢી કપ = ૪૫લાખ યોજન) પ્રમાણ વિસ્તારવાળી અને સફેદ, (ઉંધા) છત્ર જેવા આકારવાળી અને શુભ (પુદ્ગલોની) છે. તે પ્રાગભારા પૃથ્વીની ઉપર (એક યોજન પ્રદેશમાં છેવટના યોજનના ૨૪મા ભાગમાં) અને લોકને અંતે સિદ્ધત્માઓ સ્થિર રહેલા છે. (૨૦) પરિશિષ્ટ-૨ * ૧૩૬ તત્વાર્થ-ઉષા GIGIK Vaihto cation International Private & Personalusenl a tanara na SRG Page #167 -------------------------------------------------------------------------- ________________ તાલાલ્યાદુપયુજે/તે, વેવસાન-રઃ सम्यक्त्व-सिद्धताऽवस्था, हेत्वभावाच्च निष्क्रियाः ॥२१॥ ततोऽप्यूर्ध्वं गतिस्तेषां, कस्मानास्तीति चेन्मतिः ।। धर्मास्तिकायस्याऽभावात्, स हि हेतुर्गतेः परः ॥२२॥ તે (સિદ્ધભગવંતો) તાદાસ્યભાવે કેવળજ્ઞાન અને કેવળદર્શનના ઉપયોગવાળા હોય છે, (ક્ષાયિક) સમ્યક્ત્વ અને સિદ્ધત્વમાં સ્થિત હોય છે અને કારણનો અભાવ હોવાથી ક્રિયા કરતા નથી નિષ્ક્રિય હોય છે) (૨૧) જો કદાચ એવી બુદ્ધિ (શંકા) થાય કે તેથી (=લોકાત્તથી) પણ ઉપર તેઓની (સિદ્ધભગવંતોની) ગતિ કેમ નથી ? તો એનો જવાબ એ છે કે ત્યાં ધમસ્તિકાયનો અભાવ હોવાથી (લોકાત્તથી ઉપર સિદ્ધાત્માની ગતિ થતી નથી, કારણકે તે (ધર્માસ્તિકાય) જ ગતિનું પ્રધાન કારણ છે. (૨૨) પરિશિષ્ટ-૨ = ૧૩૦ * તત્વાર્થ-ઉષા ના .. Jamn Education international Private & Personal use onlyww.jainelibrary.org Page #168 -------------------------------------------------------------------------- ________________ II રૂા. संसार-विषयातीतं, मुक्तनामव्ययं सुखम् । अव्याबाधमिति प्रोक्तं, परमं परमर्षिभिः स्यादेतदशरीरस्य, जन्तोर्नष्टाऽष्टकर्मणः । कथं भवति मुक्तस्य, सुख? मित्यत्र मे शृणु लोके चतुविहार्थेषु, सुखशब्दः प्रयुज्यते । विषये वेदनाऽभावे, विपाके मोक्ष एव च ॥२४॥ ॥२५॥ સંસારના વિષય થકી વિલક્ષણ અવ્યય (નાશ ન થાય તેવુ.) અને અવ્યાબાધ (પીડા રહિત) એવું ઉત્કૃષ્ટ સુખ મુક્ત જીવોને પરમ ઋષિઓએ કહેલું છે. (૨૩) કદાચ મનમાં આવો પ્રશ્ન થાય કે મુક્તાત્માને આઠકમ નષ્ટ થઈ ગયા છે. અને શરીર નથી તો સુખ શી રીતે સંભવે ? અહીં મારો જવાબ સાંભળો (ર૪). - આ લોકમાં આ ચાર અર્થમાં સુખશબ્દનો પ્રયોગ થાય છે. 1 વિષય, I વેદનાનો અભાવ, II વિપાક (કર્મફળ) અને IV મોક્ષ. (૨૫). પિરિશિષ્ટ-૨ : ૧૩૮ * તસ્વાર્થ-ઉષા તાથtron internationat Private & Personal use onlywmasteno I ! Page #169 -------------------------------------------------------------------------- ________________ सुखो वह्निः सुखो वायुर्विषयेष्विह कथ्यते । दुःखाभावे च पुरुषः, सुखितोऽस्मीति मन्यते ॥२६॥ पुण्यकर्म विपाकाच्च, सुखमिष्टेन्द्रियार्थजम् । कर्मक्लेश - विमोक्षाच्च, मोक्षे सुखमनुत्तमम् મારા અગ્નિ સુખકર છે, વાયુ સુખકર છે - અહીં વિષયોમાં સુખ શબ્દ કહેવાય છે અને દુઃખના અભાવમાં પુરુષ ‘હું સુખી છું’ એમ માને છે. (અહીં વેદનાના અભાવમાં સુખ શબ્દ પ્રયોજાયો છે.) (૨૬) પુણ્યકર્મના વિપાકથી ઈન્દ્રિયોના ઈષ્ટ વિષયોથી થયેલું સુખ (તે વિપાક સુખ) અને કર્મ તથા કષાયાના સર્વથા મોક્ષ (છૂટકારા) થકી મોક્ષમાં સર્વોત્તમ સુખ ગણેલુરહેલુ છે. (૨૭) | પરિશિષ્ટ-૨ *૧૩૯ * તત્ત્વાર્થ-ઉષા Jain Education international Private & Personal Use Onlyww.janelibrary.org Page #170 -------------------------------------------------------------------------- ________________ ॥२८॥ सुखप्रसुप्तवत् केचिदिच्छन्ति परिनिर्वृतिम् । तदयुक्तं क्रियावत्त्वात्, सुखानुशयतस्तथा શ્રમ-વત્ત-મ-વ્યાધિ-પચ્ચઠ્ઠ સન્મવત્ | मोहोत्यत्तेर्विपाकाच्च, दर्शनजस्य कर्मणः ॥२९॥ કેટલાક લોકો મોક્ષ (મોક્ષસુખ) ને સુખે સુઈ રહેલા (માનવના સુખ) જેવું સુખ માને છે. પણ તે યોગ્ય નથી. કેમકે (નિદ્રા) માં ક્રિયાપણું (મન-વચન-કાયાના યોગ) હોય છે અને સુખમાં તારતમ્ય હોય છે. જ્યારે મોક્ષમાં આ બંને નો અભાવ છે. (૨૮) વળી થાક (ખેદ), ગ્લાનિ, મદ (મદ્યપાનાદિજનિત), રોગ અને કામસેવનથી તથા મોહના ઉદયથી અને દર્શનાવરણીય કર્મના ઉદયથી તે નિદ્રા ઉત્પન્ન થાય છે. તેથી તે મોક્ષસુખને, નિદ્રાસુખ જેવું માનવું યોગ્ય નથી. કેમકે મુક્ત જીવો શ્રમાદિથી રહિત છે.(૨૯) પરિશિષ્ટ-૨ * ૧૪૦ k! CZLENO Private & Personal Use Onlyww.jainelibrary.org Page #171 -------------------------------------------------------------------------- ________________ लोके तत्सदृशो ह्यर्थः, कृत्स्नेऽप्यन्यो न विद्यते । उपगीयेत तद्येन, तस्मानिरुपमं सुखम् ॥३०॥ लिङ्गप्रसिद्धेः प्रामाण्यादनुमानोपमानयोः । अत्यन्तं चाऽप्रसिद्धं तद्, यत्तेनाऽनुपमं स्मृतम् ॥३१॥ प्रत्यक्षं तद्भगवतामर्हतां तैश्च भाषितम् । गृह्यतेऽस्तीत्यतः प्राज्ञैर्न च्छद्मस्थपरीक्षया ॥३२॥ આ સમસ્ત જગતમાં તે (મોક્ષના સુખ) ના જેવો બીજો પદાર્થ જ નથી કે જેની સાથે તે (મોક્ષ-સુખ) સરખાવી શકાય. તેથી તે સુખ નિરૂપમ છે. (૩૦) અનુમાન અને ઉપમાનનું પ્રમાણપણું લિંગની પ્રસિદ્ધિથી (જ) થાય છે. (અનુમાનમાં અન્વય-વ્યતિરેકી લિંગ છે. ઉપમાનમાં સાદશ્યજ્ઞાન લિંગ છે.) જ્યારે મોક્ષસુખમાં તે અત્યંત અપ્રસિદ્ધ છે. માટે અનુપમ કહ્યું છે. (૩૧) શ્રી અરિહંતભગવંતોને તે (સુખ) પ્રત્યક્ષ છે તેથી તેઓ વડે કહેવાયેલું તે સુખ પંડિતો વડે (આગમ પ્રમાણથી) ગ્રહણ કરવા યોગ્ય છે. (આગમ વિના) છદ્મસ્થની પરીક્ષા વડે ગ્રહણ થાય તેવું નથી. (૩૨) પરિશિષ્ટ-૨ - ૧૪૧ | . તત્વાર્થ-ઉષા Private & Personal use onlyww.jainembrary.org Page #172 -------------------------------------------------------------------------- ________________ ॥१॥ ॥२॥ ★ -: gifta: :- ★ प्रशस्ति: वाचकमुख्यस्य शिवश्रियः प्रकाशयशसः प्रशिष्येण । शिष्येण घोषनन्दिक्षमाक्षमणस्यैकादशाङ्गविदः वाचनया च महावाचकक्षमणमुण्डपादशिष्यस्य । शिष्येण वाचकाऽऽचार्यमूलनाम्नः प्रथितकीर्ते: न्यग्रोधिकाप्रसूतेन विहरता पुरवरे कुसुमनाम्नि । कौभीषणिना स्वाति - तनयेन वात्सी-सुतेनार्घ्यम् ॥३॥ अर्हद्वचनं सम्यग्गुरुक्रमेणागतं समुपधार्य | दुःखार्तं च दुरागम - विहतमतिं लोकमवलोक्य इदमुच्चैर्नागरवाचकेन सत्त्वाऽनुकम्पया दृब्धम् । तत्त्वार्थाधिगमाख्यं स्पष्टमुमास्वातिना शास्त्रम् यस्तत्त्वाधिगमाऽऽख्यं ज्ञास्यति च करिष्यते च तत्रोक्तम् । सोऽव्याबाध- सुखाख्यं प्राप्स्यत्यचिरेण परमार्थम् ॥६॥ ॥५॥ 11811 અર્થ - જે તત્ત્વાર્થાધિગમ નામના ગ્રંથને જાણશે અને તેમાં કહ્યા પ્રમાણે ક૨શે તે પીડારહિત એવા પરમાર્થ=મોક્ષ सुजने ४हीथी प्राप्त ५२ ॥६॥ ... परिशिष्ट-२ Jain Education international Private & Personal use Onlyww.jainelibrary.org * १४२ * તત્ત્વાર્થ-ઉષા Page #173 -------------------------------------------------------------------------- ________________ વનમાંભાન ઝળકયો ! સ્વર્ગત પૂજ્યશ્રી ભવળભાનું બન્યા. બનેજ ને ! ઉષા એટલે પ્રભાત=અરુણોદય =પરોઢએ થાય પછી ભુવનમાંભાનુ (સૂર્ય) ઝળકેજ. એ ઝળકાટ જીવોને-આપણાજેવા ભવ્યોને મળે છે એ ઝળકાટમાં તત્ત્વોની-સત્યની ઓળખ થાય છે. જેઆપણને થોડા ઘણા અંશે પ્રાપ્ત થઈ છે. - એ ઝળકાટનું મૂળ દૂરપૂર્વમાં પૂજ્ય-ગુરુદેવ શ્રી ભુવનભાનુસૂરિમહારાજા જ્યારે ભાનુવિજય હતા ત્યાંથી (એટલે વિ.સં.૨૦03 વિસનગરમાં) dવાર્થ-ઉષા રચાઈ ત્યારે હતું. આજે એની આવૃત્તિના આલંબને જગત એ મૂળને સ્પર્શે. એજ શુભેચ્છા... - આયાર્ય વિજય જગુચ્ચદ્રસૂરિ Page #174 -------------------------------------------------------------------------- ________________ Plain Education International Private &ersonal Use Onlywinelibrary org ww અધ્યાય-૮ વિષય કર્મ-બંધ ^-alge વિષય વિરતિ અધ્યાય-૯ વિષય સંવર-નિર્જરા સૂત્ર ૨૬ સૂત્ર ૩૪ સૂત્ર ૪૯ se તત્ત્વાર્થ અધ્યાય-૧૦ વિષય મોક્ષ સૂત્ર ७ ગાથા ૩૧ ગામ વિષય ટકી. 32 પ્રક્રિયા આત્મોત્થાન પરિ.-૧ સંબંધકારિકા italic તત્ત્વજ્ઞાનથી મુક્તિ વિષય પરિ.-૨ અંત્યકારિકા Page #175 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૧ ' વિષય. દર્શન-જ્ઞાન માણ-નયા જી. | અધ્યાય-૨ | સૂત્ર , rabbi ne on 게 olen IES મધ્યલોક અધોવિષયો અધ્યાય-૩ . 76)I> સૂત્ર દેવા વિષયો અધ્યાય-૪ હે 28. kt kiz અજીવ વિષય . blike lakbl અધ્યાય-૫ S-lelezi cation literation Private & Hional Use only painelibrary.org Page #176 -------------------------------------------------------------------------- ________________ 201e 20e. 5. પદ્મવિજયજી સવગરિૌહણ અર્ધશતાdદી' Jain Education Internationat Private & Personal use or wianelibrary.org