________________
૨૪. વર્શનમોહા-ન્તરાયયોર વર્ગના-ડલામાં 1 . ચારિત્રમોદે નાન્યા-તિ-સ્ત્રી-નિષદ્યા-ડડોશ
યાદના-સારપુરાવ: |
૬. વેનીયે શેષા: ।
१७. एकादयो भाज्या युगपदेकोनविंशतेः ।
૧૪. દર્શનમોહનીયના ઉદયે અદર્શન, અને અંતરાયના ઉદયે અલાભ ૫રીસહ હોય.
૧૫. ચારિત્રમોહનીય (કષાય, નોકષાયના ઉદયે(જુગુપ્સાથી) નગ્નતા પરીસહ, અરતિ, સ્ત્રી, (ભયથી) નિષદ્યા (ક્રોધથી) આક્રોશ, (માનથી) યાંચા૦, અને (લોભથી) સત્કા૨૦ પરીસહો હોય છે. ૧૬. બાકીના (કેવલિને હોય છે તે) ૧૧ પરીસહો વેદનીય કર્મના ઉદયે હોય છે.
૧૭. એક જીવને એક કાલે જધન્ય એક પરીસહથી માંડી ઉત્કૃષ્ટ ૧૯ પરીસહ સુધી હોઈ શકે છે. (શીતઉષ્ણ બે એક એક સાથે ન હોય. ચર્ચા-શય્યાનિષદ્યામાંથી એકી વખતે ગમે તે એકજ હોય.)
આtion Internatios % ૧૦૩ers, use oાઉમા,