________________
૮. સામાયિ- છેવોપસ્થાપ્ન-પરિહારવિશુદ્ધિसूक्ष्मसंपराय-यथाख्यातानि चारित्रम् । ૨૧. અનશના-વમૌર્ય-વૃત્તિસિંધ્યાન-૨૫परित्याग - विविक्तशय्यासन - कायक्लेशा बाह्यंतपः ।
ww
૧૮. ચારિત્ર પાંચ છેઃ સામાયિક (સર્વ સાવધયોગની વિરતિ), છેદોપસ્થાપ્ય (પૂર્વના સામાયિક ચારિત્રના પર્યાયનો છેદ કરી મહાવ્રત-આરોપણવડે નવીન પર્યાયમાં સ્થાપન), પરિહારવિશુદ્ધિ (પરિહાર નામના તપથી શુદ્ધ થતું ચારિત્ર), સૂક્ષ્મ સંપરાય (૧૬ કષાયમાંથી ફક્ત સંોભના ઉદયવાળુ ૧૦મા ગુણઠાણાનું), અને યથાખ્યાત (જેવું ચારિત્ર ભગવાને કહ્યું છે તેવું-સર્વકષાયના ઉપશમ કે ક્ષયવાળુ),
૧૯. બાહ્યતપ ૬ પ્રકારે;- અનશન (આહારત્યાગ), ઉનોદરી, આહારના દ્રવ્યોની સંક્ષિપ્ત ગણત્રી (ઉપરાંતનું પચ્ચક્ખાણ), વિગઈ (દૂધ દહિં વગેરે) નો ત્યાગ,
અદ
*૧૦૪ *
તત્ત્વાર્થ-ઉષા
Jain Education International Private & Personal Use Onlwww.jainelibrary.org