________________
१०. सूक्ष्मसंपराय-च्छद्मस्थवीतरागयोश्चतुर्दश । ૨૨. મેવવશ નિને ૨૨. વાર-સંપ સર્વે | ૨૩. જ્ઞાનાવરો પ્રજ્ઞા-ડજ્ઞાને !
અને મહાબુદ્ધિમાનું ત્યાગી મહર્ષિઓએ એ તત્ત્વો સ્વીકાર્યાનું યાદ કરીને નિર્મુલ કરવી, આ ૨૨ પરીસહ જય.
૧૦. સૂક્ષ્મસંપરાય (૧૦મે ગુણઠાણે) અને અસર્વજ્ઞ વીતરાગને (૧૧-૧૨મે ગુણઠાણે) ૧૪ પરીસહ હોય છે, -૧થી પ-૯-૧૧-૧૩-૧૫ થી ૧૮-૨૦-૨૧મો
૧૧. વીતરાગ (કેવલજ્ઞાની) ને ૧૧ પરીસહ.પૂર્વના ૧૪માંથી ૧૫-૨૦-૨૧મા બાદ કરીને,
૧૨. બાદરસપરાયી (સ્થૂલકષાયી) ને બાવીસે પરીસો સંભવે.
૧૩. જ્ઞાનાવરણકર્મના ઉદયકાળે પ્રજ્ઞા અને અજ્ઞાન પરીસો હોય, (ક્ષયોપશમ વખતે પણ ઉદય હોય છે.) અ લ. * ૧૦૨
તત્વાર્થ-ઉષા
. . Jam ducation international Pivate & Personal use
Www.airterorary.org