________________
સ્થાનને ઉપસર્ગમાંય ઉદ્વેગ વિના સેવવું, -મૃદુ-કઠીન, ઉંચા-નીચા સંથારો પાટ વગેરે, કે ધૂળભરેલો ઘામવાળો ઉપાશ્રય પામી ખિન્ન ન થવું,- કોઈનાં અનિષ્ટ વચનો, લાત ચાબુક વગેરેના પ્રહાર સમભાવે સહવા, અભિમાન, દીનતા, વગેરે તજી ભિક્ષાવૃત્તિ આદરવી, ભિક્ષામાં લાભ ન થયે સમભાવ (અવિકૃતચિત્ત) જાળવવો. રોગ- દર્ભઘાસના કઠીન સ્પર્શ-પરસેવા સાથે શરીરપરચોંટી ગયેલ ધૂળથી જામેલા-મળની-ઉનાળામાંજણાતી-દુર્ગન્ધ આહારવસ્ત્રાદિના-દાનથી-સત્કાર-અને વંદનાપ્રશંસાદિથી પુરસ્કાર કોઈ કરે કે ન કેર તે રોગાદિ સૌમાં રાગદ્વેષ ન ધરવો, તીક્ષ્ણબુદ્ધિનો ગર્વ ન કરવો અજ્ઞાન અંગેપરથી થતા પરાભવ વગેરેનો સંતાપ ન કરતાં કર્મપરિણામ ચિંતવવા ‘આટલો ધર્મ હું કરું છું પણ કોણ જાણે પુણ્યપાપ, સ્વર્ગનરક વગેરે સાચું હશે કે કેમ' ઇત્યાદિ ઉઠતી તત્ત્વોની અશ્રદ્ધા કે શંકાને યુક્તિથી, વીતરાગ સર્વજ્ઞવતા ઉપરના વિશ્વાસથી,
અ
*૧૦૧ *
તત્ત્વાર્થ-ઉષા
Jain Education International Private & Personal Use Onlyww.jainelibrary.org