________________
૮. માઽિવ્યવન-નિર્નાર્થ પરિષોઢવ્યાઃ પરીષહાઃ ।
૧. ક્ષત્-પિપાસા-શીતોષ્ણ-વંશમશ-નાન્યા-ત્તિસ્ત્રી-ચર્યા નિષદ્યા-શય્યા-ડોશ-વધ-યાચનાસ્પર્શ-મત-સાર-પુરાર
નામ-રોળ-તૃ પ્રજ્ઞા-જ્ઞાના-ર્શનાનિ ।
૮. મોક્ષમાર્ગથી ન ચસકવા અને જ્ઞાનાવરણાદિ કર્મનો ભૂકો કરવા માટે જે સહન કરવા જોઈએ તેને પરીસહ કહે છે.
૯.
ક્ષુધા-તૃષા-ઠંડી-ગરમી-ડાંસમચ્છરના ચટકાઅલ્પજીર્ણવસ્ત્રતા કે નગ્નતા-આ છ-ને કર્મ-ક્ષયમાં સહાયક માની, ધર્મરક્ત બની સમ્યક્ રીતે સહન કરવા -અતિ ઉદ્વેગ) થતાં ધર્મધૈર્ય ધરવું,- સ્ત્રીના અંગોપાંગચેષ્ટા વગેરેનો વિચાર સરખો ન કરવો, આળસ તજી ગામનગરોમાં નિર્મમપણે અનિયત વાસ કરવા વગેરેની ચર્ચા,- સ્ત્રી પશુ આદિ દોષોથી રહિત Jation Internetics. ૧૦૦ she users ઉપ
*