________________
૨૪. પ્રમ્ ત્રૈવેયભ્ય: જ્વા: 1 २५. ब्रह्मलोकालया लोकान्तिकाः । ૨૬. સારસ્વતાવિચ-વચ૦ા-પર્વતોય-તુષિતાव्याबाध- मरुतोऽरिष्टाश्च ।
२७. विजयादिषु द्विचरमाः ।
૨૪. ત્રૈવેયકની નીચેના કલ્પ કહેવાય છે. (ઇન્દ્ર આદિ દશની કલ્પના છે માટે.)
૨૫. લોકાન્તિક દેવો પાંચમા બ્રહ્મનામના દેવલોકના અંતે વાસ કરનારા હોય છે.
૨૬. એ (આઠ પ્રકારના ઇશાન કોણથી આઠે દિશામાં) સારસ્વત, આદિત્ય, વનિ, અરુણ, ગર્દતોય, તુષિત, અવ્યાબાધ અને મરુત, તથા (મધ્ય) અરિષ્ટ નામે છે.
૨૭. અનુત્તરના વિજય આદિ ચાર વિમાનને વિષે દેવો દ્વિચ૨મ ભવવાળા હોય છે. અર્થાત્ વધુમાં વધુ પછી બે ભવ કરી છેલ્લા (ત્રીજા) મનુષ્ય ભવમાં સિદ્ધ થાય છે.
અ૪
Jam Education International Private & Personal Use Only.mjamalaren Larg
૩૯ *
તત્ત્વાર્થ-ઉષા