________________
૨૮. ઔપપાતિ-મનુષ્યષ્ય: શેષાસ્તિર્યોનવઃ । ૨૧. સ્થિતિઃ ।
३०. भवनेषु दक्षिणार्धाऽधिपतीनां पल्योपममध्यर्धम् । રૂ. શેષાનાં પાનોને 1
૨૨. સુરેન્દ્રયો: માગરોપમાંધ = !
૨૮. ઉપપાત જન્મવાળા દેવ તથા નારક અને મનુષ્ય પછીથી બાકી રહેલા જીવો તિર્યંચયોનિ (ગતિ) વાળા કહેવાય છે.
૨૯-૩૦. ઉત્કૃષ્ટ આયુષ્ય મેરુની દક્ષિણે અડધા ભવનપતિમાં (નવ) ઇન્દ્રોનું દોઢ પલ્યોપમ હોય છે.
૩૧. બાકીના ઉત્તરાર્ધના ૯ ઇન્દ્રોનું પોણાબે પલ્યોપમ હોય છે.
૨૩. દક્ષિણાર્ધ અસુરેન્દ્રનું એક સાગરોપમ, અને ઉત્તરાર્ધ અસુરેન્દ્રનું એક સાગરોપમથી કાંઈક અધિક
હોય છે.
૪
*૪૦ *
તત્ત્વાર્થ-ઉષા
Jain Education International Private & Personal Use Onlyww.jainelibrary.org