________________
३३. सौधर्मादिषु यथाक्रमम् । રૂ૪. સાપરે ! રૂ. ધ ઇ . ३६. सप्त सानत्कुमारे । રૂ૭. વિશેષ-ત્રિ-સત્ત-રવા-ત્રયો-વંશ
fમરથિનિ ચ |
૩૩,૩૪,૩૫. સૌધર્માદિમાં ઉત્કૃષ્ટ આયુષ્ય અનુક્રમે (૧લામાં) બે સાગરોપમ અને (રજામાં) બે સાગરપોમથી કાંઈક અધિક હોય છે.
૩૬. ત્રીજા સનકુમારમાં સાત સાગરોપમ હોય છે. ૩૭. ચોથામાં સાત સાગરોપથી અધિક, પાંચમામાં ૭+૩=૧૦, છઠ્ઠામાં ૭*૭=૧૪, સાતમામાં ૭-૧૦-૧૭,આઠમામાં ૭+૧૧=૧૮, નવમા અને દશમામાં ૭+૧૩=૨૦ અને અગિઆરમાં બારમામાં ૭+૧૫=સાગરોપમ હોય છે.
આ ૪
.. . તત્વાર્થ-ઉષા) Jain Education international Private & Personal use onlyww.jainelibrary.org