________________
३८. आरणाच्युतादूर्ध्वमेकैकेन नवसु ग्रैवेयकेषु
विजयादिषु सर्वार्थसिद्धे च । ३९. अपरा पल्योपममधिकं च । ૪૦. સારોપરે ! ૪૨. મધ ઘા
૩૮. ૧૧-૧૨માં આરણ-અય્યતની ઉપર નવ રૈવેયક, વિજયાદિ ચાર અને સર્વાર્થસિદ્ધમાં એકેક વધે, (૧લી ઐ. માં ૨૩, રજીમાં ૨૪, ૯મીમાં ૩૧ વિજયાદિમાં ૩૨, અને સર્વાર્થમાં ૩૩ સાગરોપમ.)
૩૯. જઘન્ય આયુષ્ય ૧લા દેવલોકથી અનુક્રમે એક પલ્યોપમ (સૌધર્મમાં) અને એક પલ્યોપમથી કાંઈક અધિક (રજા ઇશાનમાં) છે.
૪૦-૪૧. ૩જા સનકુમારમાં બે સાગરોપમ, અને ૪થા માટેન્દ્રમાં બે સાગરોપમથી કાંઈક અધિક હોય છે. અ૪ કાકા ૪ર પણ તત્વાર્થ-ઉષા