________________
૨૨. સ્થિતિ-vમા-કુઉ-યુતિ-સ્લે-વિશુદ્ધી
__ न्द्रीयावधि-विषयतोऽधिकाः । ૨૨. ગતિ-શરીર-પરપ્રાઈમમાનતો શ્રીના ૨૩. પતિ-પર---દિ-ત્રિ-શપુ !
૨૧. ઉપર ઉપરના દેવો આયુષ, પ્રભાવ (વૈક્રિય રૂપ, બલ વગેરેની શક્તિ), શુભ-ક્ષેત્ર-પુદ્ગલોથી થતું સુખ, તેજ, વેશ્યાની નિર્મલતા, ઇન્દ્રિયપટુતા અને અવધિજ્ઞાનના વિષયની વિશાળતાને આશ્રીને પૂર્વપૂર્વના દેવ કરતાં ચઢીયાતા હોય છે. (પણ)
૨૨. અધોગમન, શરીરઉંચાઈ, વિમાનસંખ્યા પરિગ્રહ અને અભિમાનમાં હીન હીન હોય છે.
ર૩. પહેલા બે દેવલોક (સૌધર્મ ઇશાન)માં પીત (તેજો) લેશ્યા, પછીના ત્રણ (૩ થી ૫ માં) દેવલોકમાં પદ્મ લેશ્યા, અને બાકી ઠેઠ ઉપર સુધી શુક્લ વેશ્યા હોય છે.
-
-
-
-
-
-
-
દિ ૩૮
, તત્વાર્થ-ઉપI]
Jain ducation International Private & Personaruse onww.lammehorary.org