________________
३. नित्याऽशुभतरलेश्या-परिणाम-देह-वेदना
વિક્રિયા ! ૪. પરસ્પરિત, g: . ५. संक्लिष्टाऽसुरोदीरितदुःखाश्च प्राक् चतुर्थ्याः ।
૩. તે નરકોમાં નારક જીવો રહે છે. તેઓને (મરણ સુધી નરકગતિ વગેરેનો ઉદય હોવાથી) હંમેશા ઘણી અશુભ લેશ્યા, ઘણા અશુભ પુદ્ગલના પરિણામ (બંધન સંસ્થાન વર્ષાદિ, અસહ્ય ગરમી કે ઠંડી, ભયાનક નિત્ય અંધકાર વગેરે) અત્યંત ખરાબ શરીર, દુઃખદ પીડા અને સુખને બદલે ઉલટાં ત્રાસ કરે એવાં બહુ અશુભ નવાં વૈક્રિય શરીર હોય છે. (આ બધું નીચે નીચે વધુને વધુ ખરાબ હોય છે.)
૪. નારકોને પરસ્પરથી કરાતાં દુઃખો હોય છે.
૫. પહેલી ત્રણ નરકમાં અતિક્રૂર પરિણામવાળા અસુરો (પરમાધામી) થી કરાતાં દુઃખો પણ હોય છે.
૨૨ Jain Education international Private & Personal use TWw.jamembrary.org
ઝિક ૨૦ કી.
તસ્વાર્થ-ઉષા