________________
૩૨. નીવિત-મ૨TI-ઇનં-મિત્રનુર-સુનુચ
निदानकरणानि । ३३. अनुग्रहार्थं स्वस्यातिसर्गो दानम् ।
(૨) સચિત્તથી ઢાંકી દેવો, (૩) પોતાની વસ્તુને પારકી તરીકે કહેવી, અથવા બીજા પાસે, માગવા જવા કહેવું, તેમજ (૪) બીજા દાતાની હરિફાઈ ઈર્ષાથી કે કષાય ભરેલા ચિત્તે અને (૫) સાધુની ભિક્ષાના અનવસરે સાધુને નિમંત્રવા.
૩૨. સંખનાના પાંચ અતિચાર-(૧) અધિક જીવવાની અભિલાષા, (૨) મરણની ઇચ્છા, (૩) મિત્રાદિ ઉપર સ્નેહ, (૪) પૌદ્ગલિક સુખની સ્મૃતિ, અને (૫) ચક્રવર્તી આદિ બનવાનું નિયાણું કરવું તે.
૩૩.સ્વ-પરના ઉપકાર માટે પોતાની માલિકીની ઉચિત વસ્તુનો પાત્રમાં ત્યાગ એ દાન કહેવાય.
આ
તત્વાર્થ-ઉષા Jain Education Internationat Private & Personal Use Onlyww.jainelibrary.org