________________
૩૦.
૨૨. સચિત્તનિક્ષેપ-પ્રધાન-પરવ્યપવેશ-માત્સર્યુંकालातिक्रमाः ।
પવિત્ત-સંવન્દ્વ-સંમિશ્રા-મિષવ-તુષ્પાહારા: 1
(૧) જ્યાં ત્યાં શરીરનો મળ તજવો (૨) વસ્તુ લેવી મૂકવી અને (૩) સંથારો પાથરવો, તેમજ (૪-૫) અનાદર, સ્મૃત્યનુપસ્થાપન ઉપર મુજબ.
૩૦. સાતમા ઉપભોગપરિભોગ-પરિમાણ ગુણ વ્રતના પાંચ અતિચાર-(૧) સચિત્ત (સજીવ) (૨) સચિત્ત બીજ વગેરેના સંબંધવાળા પાકા ફળાદિનું (૩) અન્ય સચિત્ત વસ્તુ સાથે મિશ્રિત અચિત્તનું (૪) અભિષવ એટલે મદિરા, માંસ મધ વગેરે, તેનું અને (૫) બરાબર ન રંધાયેલાનું (સચિત્તાચિત્તનું) ભક્ષણ .
૩૧. બારમા અતિથિસંવિભાગ શિક્ષાવ્રતના પાંચ અતિચા૨-સાધુને ન આપવાની બુદ્ધિએ (૧) કલ્પ્ય આહારને બીજી સચિત્ત વસ્તુપર મૂકી દેવો
24.6
* co *
તત્ત્વાર્થ-ઉષા
Jain Education International Private & Personal Use Onlwww.jainelibrary.org