________________
११. नारक-तैर्यग्योन-मानुष दैवानि ।
કષાય સોળ પ્રકારે, અને નોકષાય નવ પ્રકારે છે. સમ્યક્ત્વ મોહનીય, મિથ્યાત્વ મોહનીય, અને સમ્યમિથ્યાત્વ એટલે કે મિશ્રમોહનીય-એ ત્રણ ભેદે દર્શનમોહનીય છે કષાય મુખ્ય ચાર પ્રકારે- (૧) અનંતાનુબંધિ (સંસારપરંપરાનો સાધક, સમ્યક્તનો વિરોધી), (૨) અપ્રત્યાખ્યાન (દેશવિરતિનો વિરોધી) (૩) પ્રત્યાખ્યાનાવરણ (સર્વવિરતિનો વિરોધી), અને (૪) સંજવલન (વીતરાગતાનો વિરોધિ). વળી એ દરેક પ્રકાર ક્રોધ, માન, માયા, અને લોભ એમ ચાર ભેદે. નોકષાયના હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા (દુગંછા) એ છે, તથા સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદ એ ત્રણ-એમ નવ પ્રકાર.
૧૧. આયુ-કર્મ ચાર પ્રકારે નરકાયુ, તિર્યંચાયુ, મનુષ્પાયુ અને દેવાયુ.
અ૮
|% ૮૭ - તત્વાર્થ-ઉષા| Jain Education Internationat Private & Personal Use Onlyww.jainelibrary.org