________________
અધ્યાય-૪.
૨. રેવાશ્ચતુર્નિયાઃ | ૨. તૃતીયા તિજો: ! ३. दशाऽष्टपंचद्वादश-विकल्पाः कल्पोपपन्न-पर्यन्ताः ।
૧. દેવો ચાર નિકાયના હોય છે. ૨. એકલી પીત (તેજો) લેશ્યાવાળી ત્રીજી જ્યોતિબ્દનિકાય (ના સૂર્ય આદિના વિમાન તો પ્રત્યક્ષ સિદ્ધ) છે. (લેશ્યા=શરીરનો વર્ણ. ભાવથી છ લેશ્યા હોય.)
૩. કલ્પપપન્ન દેવ સુધીમાં એટલે કે ભવનપતિ વ્યંતર જયોતિષ્ક અને કલ્પોપપન્ન (સ્વામી-સેવકના વ્યવહારવાળા) વૈમાનિક દેવોમાં અનુક્રમે ૧૦-૮-૫૧૨ ભેદો છે.
* ૩૨ * તસ્વાર્થ-ઉષા
'આ,૪
Jain Education International Private & Personal Use Onlyww.jainelibrary.org