________________
१९. व्रत - शीलेषु पंच पंच यथाक्रमम् । २०. बन्ध - वध - छविच्छेदाऽतिभाराऽऽरोपणाऽन्नपान નિશેથાઃ ।
२१. मिथ्योपदेश - रहस्याऽभ्याख्यान - कूटलेखक्रिया न्यासापहार - साकारमन्त्र भेदाः ।
૧૯. પાંચ અણુવ્રત અને શીલ (૩ ગુણવ્રત-૪ શિક્ષા વ્રત) વિષે દરેકના પાંચ પાંચ અતિચાર હવે ક્રમસર કહેવાશે.
૨૦. પહેલા વ્રતના-(૧) ગાઢ બંધને બાંધવું (૨) ચાબુક વગેરેથી નિર્દયપણે મારવું (૩) ચામડી કાપવી (૪) અતિભાર લાદવો અને (૫) અન્ન પાણી વેળાસર ન આપવાં-આ પાંચ અતિચાર છે.
૨૧. બીજા વ્રતના-(૧) ખોટી સલાહ કે નિરર્થક પાપોપદેશ આપવો (૨) સ્ત્રી-પુરુષની ગુપ્ત બાબત અંગે ખોટું આળ દેવું (૩) જુઠા લેખ કરવા (૪) થાપણ ઓળવવી (પ) ચાડી કરવી કે ગુપ્ત વાત બીજાને કહેવી-આ પાંચ અતિચાર છે.
હ
*૫*
તત્ત્વાર્થ-ઉષા
Jain Education International Private & Personal Use Onlyww.jainelibrary.org