________________
१७. मारणान्तिकीं संलेखनां जोषिता ।
૨૮. શા-ાંક્ષા-વિધિષ્ઠિત્સા-ડન્યવૃષ્ટિપ્રશંસાसंस्तवाः सम्यग्दृष्टेरतिचाराः ।
અનર્થદંડ-વિરમણ એ ત્રણ ગુણવ્રતને,તેમજ સામાયિક દેશાવકાશિક પૌષધ તથા અતિથિસંવિભાગ-એ ચાર શિક્ષાવ્રતને ધરનાર હોય છે. (એમ શ્રાવક બારવ્રત ધારી કહેવાય.)
૧૭. (વળી ગૃહસ્થ) મરણનજીક સમયે સંલેખના (શરીર અને કષાયને કસનારા મરણાંત અમુક તપ ધ્યાન અને સમાધિ) નો આરાધક હોય છે.
૧૮. (૧) શંકા=જિનોક્ત વસ્તુમાં સંદેહ, (૨) કાંક્ષા=અન્યમતની અભિલાષા પ્રીતિ (૩) વિચિકિત્સા–ધર્મક્રિયાના ફલનો સંદેહ, (૪) પ્રશંસા=કુગુરુ, પાંખડી કે મિથ્યામતિની સ્તુતિ (૫) સંસ્તવ=એઓનો પરિચય-આ પાંચ સમ્યગ્દષ્ટિના અતિચાર (સમ્યકત્વને મલીન કરનાર સ્ખલનાઓ) છે.
અ
* * *
તત્ત્વાર્થ-ઉષા
Jain Education International Private & Personal Use Onlyww.jainelibrary.org