________________
૭. ક્ષેત્ર-ાન-ગતિ-નિય તીર્થં-ચારિત્ર-પ્રત્યે બુદ્ધવોધિત-જ્ઞાના-ડવાદના-ઉત્તર-સંધ્યા-૫વધ્રુવત:
સાધ્યા ।
૭.૧. ક્યાં સિદ્ધ થાય ? ક્યારે-કયા લિંગે-તીર્થે કે અતીર્થે કયા ચારિત્ર-પ્રત્યેક બુદ્ધ કે બુદ્ધબોધિત સિદ્ધ થાય ? ક્યા જ્ઞાનવાળા અને કેટલી શરીરની ઉંચાઈવાળી સિદ્ધ થાય ? સતત કર્યાં સુધી કે કેટલા આંતરે, એક સમયે કેટલી સંખ્યામાં સિદ્ધ થાય ? આ રીતે સિદ્ધ થનારનું અલ્પ-બહુત્વ, કોણ ઓછા વધારે ?- આ પ્રમાણે મોક્ષતત્ત્વ વિચારણીય છે.
-
તત્ત્વાર્થ-દશ-અધ્યાય સૂત્ર-ઉષા સમાપ્ત.
Cation Internationat
* vate & Personal Use Onlwww.aimembrany Old