________________
४२. तत् त्र्येक-काययोगा-ऽयोगानाम् । ४३. अकाश्रये सवितर्के पूर्वे । ४४. अविचारं द्वितीयम् ।। ૪. વિત: શ્રત૪૬. વિદ્યાર્થ-ચંતન-ય-સંgarતિઃ |
૪૨. એ ચાર પ્રકારનું શુક્લધ્યાન અનુક્રમે ત્રણ યોગવાળાને એકજ યોગવાળાને મનવચનયોગોને રૂંધી માત્ર સૂક્ષ્મકાયયોગ ધરનારને-અને અયોગીને હોય છે.
૪૩. “પૂર્વે એટલે શુકુલધ્યાનના પહેલા બે પ્રકાર એ એક દ્રવ્યને અવલંબીને પૂર્વગતશ્રુતને અનુસાર થતા વિતર્કવાળા હોય છે.
૪૪. (પહેલું સુકુલધ્યાન સવિચાર-સંક્રમણવાળું, જ્યારે) બીજું પદાર્થો વગેરેના સંચાર વિનાનું હોય છે.
૪૫. પૂર્વગતશ્રુતજ્ઞાન કે જેથી પદાર્થની વિચારણા કરાય છે તેને “વિતર્ક કહેવાય.
૪૬. “વિચાર” એટલે પરમાણુ, આત્મા આદિ પદાર્થ, એના બોધક શબ્દો અને મનવચનકાયાના યોગોને વિષે સંક્રમણ-સંચાર.
આ ૯
* ૧૧૩ * તત્વાર્થ-ઉષા Jain Education International Private & Personal use onlyww.jainelibrary.org