________________
૪૭. સમ્ય દૃષ્ટિ-શ્રાવ–વિતા-નનવિયોનदर्शनमोहक्षपकोपशमकोपशान्तमोह-क्षपक
क्षीणमोह - जिना: क्रमशोऽसंख्येयगुण-निर्जराः । ૪૮. પુલા-વા-શીલ-નિર્પ્રન્થ-સ્નાતા નિર્પ્રન્યાઃ ।
૪૭. સમ્યગ્દષ્ટિ, શ્રાવક, સર્વવિરતિધર સાધુ, અનંતાનુબંધિ કષાયનો ક્ષય કે ઉપશમ કરતો આત્મા, દર્શનમોહનો ક્ષય કરતો, મોહનીયનો ઉપશમ કરતો, ઉપશાંત મોહનીયવાળો (ઉપશમ કરેલો). મોહનીયનો ક્ષય કરતો, ક્ષીણ મોહનીયવાળો (ક્ષય કરેલો) અને ચાર ઘાતિનો જેમણે ક્ષય કરેલો છે એવા આત્મા આ દશ અનુક્રમે પૂર્વપૂર્વ કરતાં અસંખ્યાતગુણ નિર્જરા કરનાર હોય છે.
૪૮. નિર્પ્રન્થ (આઠ કર્મ અને આસ્રવરૂપ ગ્રંથને જીતવામાં પ્રવૃત્તિશીલ સુસાધુ) પાંચ પ્રકારે હોય છે. ૧. પુલાક એટલે નિસ્સારતુષ. મહાવ્રતના પાલક છતાં ડાંગરના ફોતરાની જેમ તપ-શ્રુતથી પ્રાપ્ત થયેલ લબ્ધિના આધારે જીવી જ્ઞાનાદિગુણવિના આત્માને આ ૯ation informatics તત્ત્વાર્થ-ઉષા
San
૧૧૪rs *
Personal Use Onlyww.fein-linray ang