________________
૪૧, સંમય-શ્રુત-પ્રતિક્ષેવના-તીર્થ-બિન-ત્તેયોપપાતસ્થાન-વિન્પતઃ સાધ્યાઃ।
નિઃસાર કરનાર. ૨. બકુશ (એટલે કાબરચિતરા)-દેહઉપધિની શોભા, ઋદ્ધિ, યશ, સુખશીલતા વગેરેમાં પડેલા અને છેદ-પ્રાયશ્ચિતયોગ્ય એવા શુદ્ધિઅશુદ્ધિથી કાબરચિતરા ચારિત્રવાળા. ૩. કુશીલ એટલે ઇંદ્રિયોના સંયમ વિના ઉત્તર ગુણો (સમિતિ, તપ વગેરે)ની વેરાધના સેવીને કે સંજ્વલન કષાયોની ઉદીરણા કરી ૧૮૦૦૦ શિલાંગને દૂષિત કરનાર. ૪. નિર્પ્રન્થ એટલે પ્રશસ્ત યોગસંયમને પ્રાપ્ત યથાખ્યાત (વીતરાગ) ચારિત્રવાળા છદ્મસ્થ. ૫. સ્નાતક એટલે સંયોગી કે અયોગી કેવિલ ભગવાન્.
૪૯. એ પાંચ નિર્પ્રન્થમાંના કોણ કયા ચારિત્રવાળા, કેટલા શ્રુતવાળા, મૂલોત્તરગુણની કઈ વિરાધનાને ભુજનારા, ક્યા તીર્થંકરના તીર્થમાં થનારા, દ્રવ્યભાવમાંથી કેટલા લિંગને ધરનારા, કેટલી લેશ્યાવાળા, કાળ કરીને કયાં જનારા, કેટલા સંયમસ્થાનકને સ્પર્શનારા, ઈત્યાદિ પ્રકારોથી વિચારણીય છે.
અ
*૧૧૫ *
તત્ત્વાર્થ-ઉષા
Jain Education International Private & Personal Use Onwww.jainelibrary.org