________________
અધ્યાય-૧૦.
१. मोहक्षयाद् ज्ञानदर्शनावरणाऽन्तराय-क्षयाच्च - વનમ્ | २. बन्धहेत्वभाव-निर्जराभ्याम् । રૂ. -વર્ષથો મોક્ષ
-
-
-
-
-
- -
-
-
૧. પ્રથમ થતો મોહનીય કર્મનો સર્વક્ષય, અને પછી થતો જ્ઞાનાવરણ, દર્શન વરણ અને અંતરાયનો સર્વથા ક્ષય-આ ચાર ઘાતિકર્મના ક્ષયથી કેવલજ્ઞાન પ્રગટે છે.
૨. બંધના હેતુ આમ્રવને રોકવાથી અને સાથે કર્મની નિર્જરા કરવાથી કર્મની સર્વથા ક્ષીણદશા પ્રાપ્ત થાય છે.
૩. સકલ કર્મનો ક્ષય એજ મોક્ષ,
અ.૧૦
* ૧૧૬
:
તત્વાર્થ-ઉષા
Jain Education Internationat Private & Personal Use Onlyww.jainelibrary.org