________________
૪૦. પરે વનિનઃ | ४१. पृथक्त्वैकत्व-वितर्क-सूक्ष्मक्रियाऽप्रतिपाति
व्युपरतक्रियाऽनिवृत्तीनि ।
૪૦. શુકુલ ધ્યાનના છેલ્લા બે પાયા કેવલજ્ઞાનિ નેજ હોય છે.
૪૧. શુકુલધ્યાનના ચાર પાયા :- પૃથફત્વવિતર્ક (સુવિચાર), એકત્વવિતર્ક (અવિચાર), સૂક્ષ્મક્રિયાડ પ્રતિપાતિ, ભુપતક્રિયાડનિવર્સી. (૧. પૃથકત્વ એક પદાર્થથી બીજા પદાર્થ પર ધ્યાનને જવાની વિવિધતા, એવાળા વિતર્કનો સંચાર, ૨. એકત્વ=એકજ પદાર્થનું આલંબન, ૩. સૂક્ષ્મ મનવચનયોગોને રૂંધનાર સૂક્ષ્મકાયયોગનું નિરોધક ધ્યાન સૂક્ષ્મક્રિયાવાળું અને અપ્રતિપાતી છે. ૪. સુપરતક્રિયા=કોઈ યોગ જ્યાં નથી એવું ધ્યાન).
તત્વાર્થ-ઉષા| Jain Education Internationat Private & Personal Use Onlyww.jainelibrary.org