________________
૪. યોનિપ્રદો મુતિઃ | . ફર્યા- માવૈષT-છાનનિક્ષેપોત્સ: મતઃ |
૪. ગુપ્તિ એટલે મનવચનકાયાના યોગોનો હેયઉપાદેયના વિવેકપૂર્વક પ્રશસ્ત (મોક્ષના ઇરાદે) નિગ્રહ (નિયમન-શાસ્ત્રવિધિએ માર્ગમાં સ્થાપન કરવાવાળું ઉન્માર્ગથી નિવારણ. એ ત્રણ પ્રકારે છે.)
૫. સમિતિ પાંચ :- ઇર્ષા સમિતિ (સંયમના અવશ્ય કાર્ય માટે. જીવરક્ષાર્થે ધુંસરા પ્રમાણભૂમિને જોવાનાજ ઉપયોગ સાથે ચાલવું), ભાષા સમિતિ (હિત, નિરવદ્ય અને શંકા વિનાની એવી પ્રિય વસ્તુ જ પરિમિત બોલવી), એષણા સમિતિ (ધર્મની સામગ્રી, અન્ન, વસ્ત્ર, પાત્ર મુકામ-વગેરે મેળવવા ભોગવવામાં દોષ ટાળવા), આદાન-નિક્ષેપ સમિતિ (જોઈ પ્રમાર્જીને ધર્મ સામગ્રી લેવી-મૂકવી), ઉત્સર્ગ-પારિષ્ઠાપનિકા સમિતિ (નિર્જીવ ભૂમિ પર જોઈપ્રમાર્જીને લઘુનીતિ, વડીનીતિ વગેરે તજવું).
અ, લ
= ૫ - તત્ત્વાર્થ-ઉષા Jain Education International Private & Personal Use Onlyww.jainelibrary.org